Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 248
________________ સત્પષની આજ્ઞા પ્રભુશ્રીજીના વખતમાં આ વંચાતું હતું, તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે, “આવું ઉઘાડું, ફૂલ જેવું (બોઘામૃત ભાગ-૧,૨,૩ માંથી) કહ્યું, એ પણ ન સમજાય તો અગ્યારમું આશ્ચર્ય છે. જ્ઞાનીની એક આજ્ઞા આરાઘવાથી તીર્થંકર પદ પ્રાપ્તિ (બો.ભા.૨ પૃ.૪૬) સપુરુષની આજ્ઞા એ જ ખરો માર્ગ છે....ભીલે એક આત્મજ્ઞાની ગુરુની આજ્ઞાએ વર્તવાથી મોક્ષા મારે કાગડાનું માંસ નથી ખાવું’ એટલી જ આજ્ઞા આરાધી, સૂયગડાંગમાં ‘ગુરુને આઘારે – આજ્ઞાએ વર્તતા મોક્ષ જેથી કરીને તે દેવ થયો. પછી શ્રેણિક રાજા થયો. અનાથી મુનિ થાય છે. (બો.ભા.૨ પૃ.૧૧૭) મળ્યા ત્યારે સમકિત પામ્યો અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે જ્ઞાનીની આજ્ઞાએ મોક્ષ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ક્ષાયિક સમતિ થયું અને તીર્થકર ગોત્ર બાંધ્યું. (બો.ભા.૧ પૃ.૫૧) ખીલી ખાલી કરવાનું કહ્યું હોય તે મુમુક્ષુ કરે તો પણ એનો મોક્ષ મુમુક્ષુ–જ્યાં સુધી સ્વરૂપ ન જાણ્યું હોય ત્યાં સુધી શામાં થાય. માહાભ્ય તો જ્ઞાનીની આજ્ઞાનું છે. સાચા પુરુષની આજ્ઞાનો રહેવું? પૂજ્યશ્રી–જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું. (બો.ભા.૧ પૃ.૧૫૬) આરાઘક હોય તો બે ઘડીમાંય કેવળજ્ઞાન થાય. (બો.૨ પૃ.૧૪૫) જ્ઞાનીની આજ્ઞા લઈને અખંડપણે પાળે, એવા જીવો પૂર્વે પૂજ્યશ્રી–જ્ઞાનીની આજ્ઞા મુખ્યપણે તો આત્મામાં જ હતા. પણ આજના જીવોને તો કૃપાળુદેવ કહે છે કે આજ્ઞા કરવી : રહેવાની છે. આત્મામાં ન રહેવાય ત્યારે જ્ઞાનીની આજ્ઞાએ તે ભયંકર છે. “જ્યાં સુથી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે આત્માનો લક્ષ રાખીને સમિતિમાં વર્તવું પડે તો પ્રવર્તવું. નહીં ત્યાં સુઘી આજ્ઞા કરવી ભયંકર છે.” (બો.ભા.૧ (બો.ભા.૨ પૃ.૩૩૩) પૃ.૨૦૧) હું કોઈને “આજ્ઞા’ કરતો નથી. જ્ઞાનીની ‘આજ્ઞા' રાગ દ્વેષ ન કરવા એ મુખ્ય આજ્ઞા કહી બતાવું ખરો. અને જે તેની આજ્ઞા' ઉઠાવે જ્ઞાનીની આજ્ઞાથી જીવનું કલ્યાણ તેનું કલ્યાણ થાય. થાય છે....કોઈ મહાપુણ્યના યોગે આજ્ઞા મળે ....“ ઇમ્પો સાII તવો” એવું અને તેને ઝૂરણા સહિત આરાધે તો જીવ છૂટે, આચારાંગજીનું ફરમાન છે. માટે જે “સપુરુષની નહીં તો છૂટે એવો નથી...ખરી આજ્ઞા તો આજ્ઞા’આપણને પ્રાપ્ત થઈ છે, તે તો મરણ પ્રસંગે રાગદ્વેષ ન કરવાની છે. વિભાવથી છૂટી સ્વભાવમાં પણ ચૂકવા યોગ્ય નથી. (બો.ભા.૩ પૃ.૪૩૪) આવવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે. (બો.ભા.૧ પૃ.૩૦૩) આજ્ઞા મેળવવાના ત્રણ પ્રકાર જ્ઞાનીની આજ્ઞા ઓળંગીને કંઈ કરવું નથી. જ્ઞાની પ્રત્યક્ષ ત્રણ બાબત તમે જે લખી જણાવી તેનું સ્પષ્ટીકરણ આ હોય તો પૂછીને કરે અને પ્રત્યક્ષ ન હોય તો એમના ચિત્રપટ આગળ જઈ આ પ્રત્યક્ષ જ છે એમ જાણી, હે ભગવાન! આપની ! (૧) જ્ઞાનીપુરુષના સ્વમુખે જે આજ્ઞા જીવને મળે છે તે આજ્ઞાથી આ કરું છું એમ ભાવના કરી વ્રત નિયમ વગેરે કરવાં. એક પ્રકાર છે. (૨) પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષે જેને આજ્ઞા કરી હોય તેની (બો.ભા.૧ પૃ.૩૫૧) જ્ઞાનીની આજ્ઞા કોઈ પણ જીવ પામે એ લક્ષ મારફતે જીવને આજ્ઞા થાય અને (૩) ત્રીજો પ્રકાર - પ્રત્યક્ષ રાખવો. (બો.ભા.૧ પૃ.૧૮૯) જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઈ જીવ આરાઘતો હોય મિથ્યાત્વને હટાવવા આજ્ઞા અને તેની પાસેથી તેનું માહાસ્ય સમજી તે આજ્ઞા આરાધકની પેઠે જે ચારિત્રમોહને દૂર કરવા વીતરાગતાની જરૂર : જીવ, જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી, હિતકર માની આરાધે છે. જેની આજ્ઞા આરાઘવાથી કષાય મંદ થાય, ઉપશમભાવ : આ ત્રણે પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાઘવા અર્થે છે. અને ત્રણેથી આવે તેવા પુરુષની ખોજ રાખજો. દર્શનમોહ દૂર કરવા આજ્ઞાની હું કલ્યાણ થાય છેજી. જરૂર છે અને ચારિત્ર મોહ દૂર કરવા ઉપશમભાવ અથવા પહેલા ભેદનું દ્રષ્ટાંત : શ્રી ગૌતમ સ્વામી ભગવાન વીતરાગભાવ જોઈએ. (બો.ભા.૨ પૃ.૪૩) મહાવીર પાસેથી રૂબરૂમાં ઘર્મ પામ્યા. “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને બીજા ભેદનું દ્રષ્ટાંત ઃ ભગવાન મહાવીરના નિર્વાણને ડી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે સામીની યશ : દિવસે શ્રી ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આજ્ઞા આરાઘવી જોઈએ.” (વ.પૃ.૨૬૩) આ પ્રકારે ઘર્મ સંભળાવજો. 1, " 1 1 - 1 1 : પ્રમાણે છે. - ૧૪૧

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303