Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 246
________________ સ્મરણ નિરંતર રહે એવી ટેવ પાડી મૂકી હોય તો તે : સ્મરણ ભલાય નહીં એવી ટેવ પાડવાની જરૂર દુઃખના વખતમાં આર્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમાં પાંચ પરમેષ્ઠી આવી માન, લોભ, શાતાની ઇચ્છા વઘવા ન દે. (૫.પૂ.૪૭૦) જાય છે. હાલતાં, ચાલતાં, કામ કરતાં મંત્રનો જાપ કર્યા મંત્રવડે એક સેંકડનો પણ સદુપયોગ કરવો. એની રટના લગાવવાની જરૂર છે. કામ તો હાથ સ્મરણ મંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક [પગથી કરવાનું છે પણ જીભ તો નવરી છે ને? સ્મરણ સેંકડનો પણ સદુપયોગ કરવાનું તે સાધન છે. પરમકૃપાળુદેવે ભૂલાય નહીં એવી ટેવ પાડવાની જરૂર છે. સ્મરણની ટેવ જામ્યો છે તેવો આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યો છે. (પૃ.૬૯૪) પાડી હોય તો મરણ વખતે યાદ આવે અને સમાધિમરણ મંત્રનું સ્મરણ કરવું. એ મૂંઝવણના વખતમાં દવા સમાન છે. શું થઈ જાય એવું છે. બો.ભા.૧ (પૃ. ૧૨૧) (પ.પૂ.૭૦૦) કૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાનો છે. મંત્ર સ્મરતાં મન સ્મરણ સ્વરૂપ-ચિંતવન ગણાય? ઉત્તરમાં જણાવવાનું કે કપાળદેવમાં પરોવવું તો આનંદ આવે. મંત્રના ગુણો સાંભરે તો જેની જેટલી યોગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. પાપથી તો મન બીજે ન જાય. તેના વિચાર રહે તો શાંતિ રહે. બો.ભા.૧(પૃ.૧૩૪) જીવ જરૂર છૂટે ને પુણ્યબંઘ કરે. પણ સ્વરૂપનું ભાન થયું હોય મંત્ર પરભવમાં સાથે આવે તેને સ્વરૂપ-ચિંતવનરૂપ કે સ્થિરતાનું કારણ થાય અને સ્વરૂપનું મંત્ર છે તે જેવી તેવી વસ્તુ નથી. એ બીજ કહેવાય છે. ભાન થવાનું પણ સ્મરણ કારણ થાય. (૫.પૃ.૭૦૮) : એમાંથી વૃક્ષ થાય. વડનું બીજ જેમ નાનું હોય, તો પણ તેમાંથી મંત્ર, નિશ્ચય નયે પોતાનું જ સ્વરૂપ મોટો વડ થાય છે, તેમ આ મંત્ર છે. એની આરાધના કરે તો સ્મરણ છે તે માત્ર કપાળદેવનું સ્વરૂપ જ છે. અને આત્માના ગુણો પ્રગટે, એક સમ્યક્દર્શન પ્રગટે તો બધા ગુણ નિશ્ચયનયે પોતાનું સ્વરૂપ પણ તે જ છે. માટે સ્મરણમાં ચિત્ત પ્રગટે. “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ” (૯૫) પરભવમાં આ સાથે રાખી આત્મભાવના ભાવવા ભલામણ છેજી. (પ.પૃ.૭૬૯) આવે એવું છે. અત્યારે તો જેટલું કરવું હોય તેટલું થાય. આટલી મંત્રનું સ્મરણ રાત દિવસ રહ્યા કરે તેવો પુરુષાર્થ કરવા સામગ્રી ફરી ન મળે. શું કરવા આવ્યો છે? શું કરે છે? ઘર્મના કેડ બાંથી તૈયાર થઈ જવું કે જેથી અહીં આવવાનું બને તો પણ કામમાં ઢીલ ન કરવી, કરી લેવું. ઓ.ભા.૧ (પૃ.૨૧૧) બીજી આડી અવળી વાતોમાં આપણું કિંમતી જીવન વહ્યું ન જાય. સર્વ કર્મમળથી રહિત તે સહજાન્મસ્વરૂપ એ જ એક રટણ રાખ્યા કરવું ઘટે છે જી. (પ.પૃ.૭૮૪) મુમુક્ષુ–સહજાત્મસ્વરૂપ એટલે શું? બોઘામૃત ભાગ-૧ માંથી ઉદ્ગતઃ પૂજ્યશ્રી–આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં સ્મરણ એ સંસાર સમુદ્રથી તારનાર રહેવું અથવા કર્મમલરહિત જે સ્વરૂપ તે સહજાત્મસ્વરૂપ. જેમ સ્ફટિકરત્ન, અન્ય પદાર્થના સંયોગે લીલો, પીળો, લાલ આદિ સ્મરણ'એ અભુત વસ્તુ છે. સ્વરૂપ પ્રાપ્તિ કરાવનાર જેવો સંયોગ થાય તેવો દેખાય છે; તે તેનું સહજ સ્વરૂપ નથી, તથા સ્વરૂપમાં સ્થિરતા કરાવનાર છે. આખો દિવસ તેનું રટણ પણ જ્યારે એકલો નિર્મળ સ્ફટિક રહે ત્યારે તે તેનું સહજસ્વરૂપ કરવામાં આવતું હોય તો પણ નિત્યનિયમની માળા ગણવાની ચૂકવી નહીં. જેને અમૂલ્ય સમયની ક્ષણ પણ નકામી ન જવા દેવી છે. બો.ભા.૧ (પૃ.૨૬૨) સ્મરણનું વધારે જોર રાખવું. સ્મરણ હરતાં ફરતાં પણ હોય તેને માટે ‘સ્મરણ” એ અપૂવે વસ્તુ છે. કૂવામાં પડેલા ડૂબતા માણસના હાથમાં દોરડું આવે તો તે ડૂબે નહીં, તેમ “સ્મરણ'એ કરવું. ઓ.ભા.૧ (પૃ.૨૬૨) મંત્રથી મંત્રાઈ જવું, પારકા બોલ ભૂલી સંસાર સમુદ્રમાંથી તારનાર વસ્તુ છે. બો.ભા.૧ (પૃ.૨૧) જ્ઞાનીના બોલમાં ચિત્ત રાખવું. જગતના કામોનું ગમે તેમ થાઓ, આપણને જે સ્મરણ મળ્યું છે તે યાદ ન કરીએ અને પણ આપણે તો કૃપાળુદેવનું જે કહેવું છે તેમાં જ રહેવું છે. પ્રભુશ્રીજી પછી કહીએ કે સંકલ્પવિકલ્પ બહુ આવે છે તો એ ભૂલ પોતાની કહેતા કે ગાંડા થઈ જવું, સ્મરણમાં રહેવું. -બો.ભા.૧ (પૃ.૨૬૩) છે. માટે હંમેશાં સ્મરણ યાદ રાખવું. કામ કરતાં પણ સ્મરણ મંત્રથી મંત્રાઈ જવું કરવું, કામ પૂરું થયે પણ સ્મરણ કરવું. બો.ભા.૧ (પૃ.૪૦) : “મંત્ર મંત્રો, સ્મરણ કરતો, કાળ કાઢે હવે આ, સ્મરણ ન ભૂલાય તેવો લક્ષ રાખવો. શાતા અશાતામાં જ્યાં ત્યાં જોવું પરભણી બૅલી, બોલ ભૂલું પરાયા; કે ગમે ત્યારે એ ન ભૂલવું. શાસ્ત્રો કરતાં સ્મરણમાં વધારે વૃત્તિ આત્મા માટે ઑવન જીંવવું, લક્ષ રાખી સદાએ, રાખવી. બો.ભા.૧ (પૃ.૬૯) પામું સાચો જીંવન-પલટો મોક્ષમાર્ગી થવાને.” –પૂ. શ્રી બ્રહ્મચારીજી ૧૩૯

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303