Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 242
________________ પરમકૃપાળુદેવ પ્રત્યેની પરમભક્તિ (પૂ.શ્રી બ્રહ્મચારીજી લિખિત પત્રસુથા'માંથી) પરમગુરુના દર્શન દુર્લભ સત્ય મોક્ષમાર્ગને પ્રગટાવનાર પરમકૃપાળુદેવ દર્શન દુર્લભ ભાઈ, પરમગુરુ દર્શન દુર્લભ ભાઈ, પરમકૃપાળુદેવનો પરમ ઉપકાર જેમ જેમ તેમનાં વચનો સાચી રાજ સગાઈ, જગત ગુરુ દર્શન દુર્લભ ભાઈ, વારંવાર વંચાય છે તેમ તેમ વિશેષ વિશેષ સ્ફરે છે. એવા દેવ, ગુરુ ને ઘર્મ, ત્રણેમાં ગુરુપદની જ વડાઈ, અપવાદરૂપ મહાપુરુષે “મોક્ષમાર્ગ બહુ લોપ” થયેલો તે “ભાખ્યો સાચા ગુરુ સમજાવે સાચા દેવ, ઘર્મ સુખદાઈ. જગત ૧ અત્ર અગોપ્ય” પ્રગટ કર્યો. એના યોગબળે અનેક જીવો સત્ય મોક્ષમાર્ગને કર્યો મોકળો એ સદ્ગચતુરાઈ, માર્ગ તરફ વળ્યા, વળે છે અને વળશે. આપણાં પણ મહાભાગ્ય દેખતભૂલી દૂર કરાવી સમ્યક દ્રષ્ટિ લગાઈ. જગત-૨ કે તેવા પુરુષનાં વચનો પર વિશ્વાસ, પ્રેમ, પ્રતીતિ થવાથી તેમના કલિમલમાંથી કરુણા કરીને કાઢ્યો એ જ ભલાઈ, પણ આલંબન સદા રહો એ, દૂર કરો નબળાઈ. જગત-૩ હૃદયમાં રહેલી અનુપમ અનુકંપાને યોગ્ય તેમની આજ્ઞા વડે આપણો આત્મોદ્ધાર કરવા પ્રેરાયા છીએ. (પ.પૂ.૪૮૧) (પત્રસુથા પૃ.૨૯) શુદ્ધ ચૈતન્યઘન, પરમ પરમકૃપાળુદેવ પ્રત્યે ગુરુબુદ્ધિ રાખી આપણે બધા જ્યોતિ, પ્રગટ પુરુષોત્તમ, કૃતકૃત્ય સત્સંગી મોક્ષમાર્ગના પથિક છીએ, એક જ માર્ગે એકઠા થયા છીએ, પ્રભુ, દિવ્ય લોચનદાતા, ક્ષાયકસમ્યત્વના સ્વામી, પરમ પુરુષાર્થી સંસાર દુઃખથી છૂટવાના કામી છીએ. પરમાત્મા પ્રભુ શ્રીમદ્ રાજચંદ્ર (૫.પૃ.૪૮૧) હૃદયેશ્વરને નમોનમઃ સર્વોપરી ઉપકાર હે પરમકૃપાળુ, પરમ પરમકૃપાળુદેવનો આલંબનદાતા, વીતરાગ પ્રભુ! આપ આ જીવનમાં કોઈએ આપણા ઉપર તો સર્વજ્ઞ અને આ સેવકના અંતરના મહદ્ ઉપકાર કર્યો હોય તેમાં સર્વોપરી ભાવો અપ્રગટ પણ સંપૂર્ણપણે સર્વ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો પ્રકારે જાણનાર છો. (પ.પૃ.૧૮) છે. તેની નિષ્કારણ કરુણાને નિરંતર એકને ભજતાં સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે અનંત જ્ઞાનીઓની ભજના છે. એના અપૂર્વ વચનને હૃદયમાં એક સપુરુષ કે જ્ઞાનીને ભજતા સર્વ અનંત જ્ઞાનીઓ ઉતારનારને નિર્વાણમાર્ગની પ્રાપ્તિ થાય છે. આવું અચિંત્ય માહાભ્ય ભજાય છેજી....ઘર્મ કહે આત્મસ્વભાવÉ, એ સન્મતકી ટેક.” કી 2 - : જેનું છે એવા નિઃસ્પૃહી મહાત્માનું શરણ આપણને મળ્યું છે તે જો પરમ ઘર્મ એ પરમાત્મપદપ્રાતિ છે; તેનું કારણ પુરુષમાં જ મરણ સુધી ટકાવી રાખી તેને આશ્રયે આ દેહ છૂટે તો જીવ પરમેશ્વરબુદ્ધિ-શ્રદ્ધા થવી તે છેજી; સર્વ દોષોનો નાશ કરવાનો સમાધિમરણ પામે. (૫.પૂ.૬૦૪) માથે મરણ છે તેની તૈયારી તે જ ઉપાય છેજી. (૫.પૃ.૨૬૨) પરમકૃપાળુદેવને શરણે કર્તવ્ય છેજી. બીજું હવે શોઘવું તો છે નહીં. બીજેથી પરમકૃપાળુદેવનાં વચનામૃત જેવી કે આત્મહિતકારી પરમકૃપાળુદેવનો અપાર ઉપકાર છે કે આ કળિકાળમાં મદદ મળે તેમ જણાતું નથી. - (પ.પૃ.૭૦૩) આપણા જેવા અબુઘ જનોને ઉત્તમ અધ્યાત્મ માર્ગ સરળપણે સુગમતાથી સમજાય તેમ ગુજરાતી ભાષામાં સંપૂર્ણપણે પ્રગટ : પરમકૃપાળુદેવ સિવાય ક્યાંય મન રોકવા જેવું નથી કર્યો છે. (પ.પૂ.૪૨૩) પરમકૃપાળુદેવ જેવા આ કાળમાં કોઈ નજરે આવતા પરમકૃપાળુ દેવ જેના હૃદયમાં વસ્યા છે, પરમકૃપાળ નથી. તે સિવાય ક્યાંય મન રોકવા જેવું નથી એમ મને લાગે દેવ પ્રત્યે જેમને પૂજ્યભાવ થયો છે, પરમકૃપાળુદેવના જે જે છે. બીજી વસ્તુઓમાં મન રાખીને જીવે પરિભ્રમણ અનંતકાળ ગુણગ્રામ કરે છે તથા તેમના પ્રત્યે જેમને અદ્વેષભાવ છે તે સર્વ : સુઘી કર્યું. હવે તો સતીની પેઠે એ એક જ ગ્રહણ કરવા યોગ્ય ભવ્ય જીવો પ્રશંસાપાત્ર છેજી. (પ.પૂ.૪૨૩) છેજી. વૃત્તિનો વ્યભિચાર એ જ કર્મબંધનું કારણ છે. (પ.પૂ.૭૩૬) ૧૩૫

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303