Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni
View full book text
________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની જીવનયાત્રાનું ૫ વર્ષનું વિહંગાવલોકન સં.૧૯૪૫ શ્રાવણ વદ ૮ (જન્માષ્ટમી) બાંઘણી ગામે જન્મ—મૂળ ! આશ્રમમાં આવવું અને સવારે આણંદ જવું –ઈસ્વી નામ ગોવર્ઘનઘર અથવા ગોરઘનભાઈ–પિતાશ્રીનું
સન્ ૧૯૨૫ના જૂન માસમાં સોસાયટીમાં રાજીનામું નામ કાળિદાસ દ્વારકાદાસ–માતુશ્રીનું નામ જીતાબા
આપી, મોટાભાઈની અનુમતિ મેળવી કાયમ માટે –મોટાભાઈનું નામ નરશીભાઈ.
પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં જોડાવું. સં.૧૯૫૭ પિતાશ્રીનો સ્વર્ગવાસ–ખેતીકામમાં ભાઈને મદદ : સં.૧૯૮૨ “સમાધિશતક'નો ગૂર્જર પદ્યાનુવાદ ચૈત્ર વદ ૧૧ કરવાથી પરીક્ષામાં નાપાસ–અભ્યાસ છોડવો પડ્યો.
થી .િ ચૈત્ર સુદ ૧૦. સં.૧૯૫૮ તેર વર્ષની ઉંમરે લગ્ન–ભણવાથી કંઈક ઉદ્ધાર થાય સં.૧૯૮૪ જેઠ સુદ પંચમીએ અગાસ આશ્રમના ગુરુમંદિરે એ લક્ષે ફરીથી અભ્યાસ શરૂ–પેટલાદમાં અંગ્રેજી
(ભૂમિગૃહ)માં પરમકૃપાળુદેવની મૂર્તિ તથા ચંદ્રપ્રભુ પહેલા ધોરણમાં પ્રવેશ.
આદિ દિગંબર શ્વેતાંબર મૂર્તિઓની ઉલ્લાસપૂર્વક સં.૧૯૬૮ બરોડા આર્ટ્સ કૉલેજમાં ઈન્ટર આસ પાસ કરી.
સ્થાપના – શ્રાવણ સુદ પંચમીના રોજ દ્રવ્યસંગ્રહનું સં.૧૯૭૦ (ઈ.સ.૧૯૧૪) “બોમ્બે પ્રેસિડન્સીમાં વિલ્સન
ગુજરાતી ભાષાંતર. કૉલેજથી બી.એ.પાસ–દેશસેવાનો લક્ષ–સ્વયંસેવક સં.૧૯૮૫ “શ્રીમદ્ રાજચંદ્ર'ગ્રંથની અનુક્રમણિકા, શબ્દસૂચી, તરીકે સેવા.
Bibliography શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની જૂની આવૃત્તિ સં.૧૯૭૧ (જાન્યુઆરી ૧૯૧૫) વસોની અંગ્રેજી શાળામાં છઠ્ઠ
ઉપરથી પોતાના સ્વાધ્યાય અર્થે તૈયાર કરેલ જન્માઘોરણ ભણાવ્યું–મોન્ટેસરી પદ્ધતિએ શિક્ષણ.
ષ્ટમીએ ‘આલાપપદ્ધતિ'નો ગુજરાતી અનુવાદ. રત્નાકર સં.૧૯૭૫ (ઈ.સ.૧૯૧૯) ચરોતર એજ્યુકેશન સોસાયટી
પચ્ચીશીનો સ્વદોષ-દર્શન ગુજરાતી પદ્યાનુવાદ. સં. ૧૯૭૬ સંચાલિત દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ,(D.N. High : સં.૧૯૮૬ મહા સુદ ૧૫ના દિવસે બૃહદ્ દ્રવ્યસંગ્રહ”નું ગીતિschool) આણંદમાં હેડમાસ્તર તરીકે સેવા.
વૃત્તમાં ભાષાંતર. સં.૧૯૭૭ દા.ન.હાઈસ્કૂલ “વિનયમંદિર' બનતા તેઓ હેડ : સં.૧૯૮૮ હૃદયપ્રદીપ ભાષાંતર (૩૮ કડી)–જ્ઞાનપંચમીએ – માસ્તરને બદલે “આચાર્ય' થયા–યોગ્યતા વગર
માગશર વદ ૪ના દિવસે પદ્મનંદિ-આલોચના ગૂર્જર આચાર્યપદ ખૂંચવા લાગ્યું અને કોઈ મહાપુરુષ પાસે
પદ્યાવતરણ (૩૫ કડી) - મહા સુદ ૫ (વસંતપંચમી) જઈ જીવન ઉન્નત કરવાની ઝંખના જાગી—દિવાળીની
એ અભિગ્રહપૂર્વક “જિનવર દર્શન અધિકાર'ની પદ્યરજાઓમાં બાંધણીના મુમુક્ષુ શ્રી ભગવાનભાઈ સાથે
રચના (૩૬ કડી)–મહા સુદ ૧૦મે મુખ્ય દરવાજાની અગાસ આશ્રમમાં બોધિસત્ત્વસમાં
દેરી ઉપર પરમકૃપાળુદેવની પંચધાતુની પ્રતિમારાયણના વૃક્ષ નીચે દશેરાના દિવસે
જીની મહોત્સવપૂર્વક સ્થાપના–માહ વદ ૦))ના પૂજ્યપાદ પ્રભુશ્રીજીનો પ્રથમ સમાગમ
રોજ “અધ્યાત્મસાર’માંથી કર્તવ્ય ઉપદેશ કાળીચૌદશ જેવા સિદ્ધિયોગ દિને
અઘિકારનું ગુર્જર પદ્યાવતરણ (૧૦ કડી–જેઠ સુદ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના હસ્તે અપૂર્વ
૯ના રોજ પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી “ગુરુગમ'ની મંત્રદીક્ષા.
પ્રાપ્તિ–ચંદ્રકવિકૃત વૈરાગ્યમણિમાળાનો ગૂર્જર સં.૧૯૭૮ નાના દીકરા જશભાઈ (બબુ)ને અઢી
પદ્યાનુવાદ ભાદરવા સુદ છ મુનિશ્રી મોહનવર્ષનો મૂકીને પત્નીનો દેહત્યાગ – સંસ્કાર ઝીલનના
લાલજી મહારાજનું સમાધિમરણ. સમયે બાળકના ઉછેર માટે આણંદ – નિવાસ અને સં.૧૯૮૯ “રત્નકરંડ શ્રાવકાચાર'ના આઘારે પ.પૂ.પ્રભુશ્રીજીની રજાના દિવસે પ.પૂ. પ્રભુશ્રીજીના સમાગમ અર્થે
સૂચનાનુસાર ગૂર્જર અનુવાદરૂપે “સમાધિ-સોપાન' આશ્રમ આવવું – તા.૧-૧-૨૨ના રોજ પ.પૂ.
ગ્રંથની આસો સુદ ૧૦ (દશેરા) દિને પૂર્ણાહુતિ. પ્રભુશ્રીજી પાસેથી “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની ભેટરૂપે : સં.૧૯૯૦ ઉનાળામાં પ.પૂ.પ્રભુશ્રીજી સાથે દોઢેક માસ સુરતમાં પ્રાપ્તિ.
અઠવા લાઈન્સ ઉપર બંગલામાં નિવાસ – વૈશાખ સં.૧૯૮૧ જશભાઈ પ-૬ વર્ષના થયે દરરોજ રાત્રે અગાસ
સુદ ત્રીજે “મેરી ભક્તિ' કાવ્યનો ગુજરાતી પદ્યાનુવાદ.
૧૨૯

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303