________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ પાર્કા થાય છે; ઉત્તરના ભાગ પણ પશ્ચિમને ભાગ જાંગલી અને છે અને હવાપાણી પણ નખળાં છે. વિચાર કરતાં પડેાસના જલાલપુર
કહી શકાય, પણ ચારીન પાર્ક અને જરાયત પાક અને ટીકઠીક પ્રમાણમાં કરવાની અનુકૂળતાવાળા ગુજરાતના ઘણા ઓછા તાલુકાઓમાં આ એક હશે.
પ્રકરણ
'
'
ભાતની ખેતીને માટે સારેા છે; દારિયા ' છે, જમીન નબળી તાલુકાની એકંદર સ્થિતિને તાલુકા જેવા એ રસાળ ન
વસ્તી ૮૭,૦૦૦ માણસની છે, અને આમાંના ઘણા માટે ભાગ ખેડૂતે છે. આમાં મેટા ભાગની વસ્તી કણી, અનાવલા, બ્રાહ્મણ, વાણિયા અને કાળીપરજ અથવા રાનીપરજ લેાકેાની છે. જૂજાજ પારસી કુટુએ તાલુકાનાં ગામેામાં પથરાયેલાં છે, અને વસ્તીને નાનકડા ભાગ મુસલમાનેાને છે. આ બધી કામેાની કામવાર વસ્તીના વિશ્વાસપાત્ર આંકડા સેટલમેટ રિપોર્ટોમાં મળવા જોઈ એ પણ મળતા નથી. પણ ૧૧,૦૦૦ ઉપરાંત વતી રાનીપરજની અને બાકીના ૭૬,૦૦૦ માંથી અર્ધોમાં અનાવલા, કણબી, વાણિયા, મુસલમાન વગેરે આવે છે, અને અર્ધું દૂબળા છે એવી લેાકિયા ગણત્રી છે. કણબી અને અનાવલા જમીનની માલકી ધરાવનારા અને જાતે ખેતી કરનારા હે; વાણિયાએના હાથમાં જમીન ધણી છે, પણ તેએ જાતે ખેતી કરનારા નથી; રાનીપરજ લેાકેા, જેમના હાથમાં એકવાર ધણી જમીન હતી અને જેએ પૂ ભાગના પહેલા એકલા જ વતની હતા તે ધણીખરી જમીન ખાઈ ખેડા છે અને ખેતીની મજૂરી કરીને ગુજરાન કરે છે. રાનીપરજ વમાં ચેાધરા, ઢાડિયા અને ગામિત આવી જાય છે. એ ઉપરાંત ખેતીની મજૂરી કરનાર વર્ગમાં દૂબળાએ તે છે જ, પણ તે છૂટક મજૂરી કરનારા નથી હતા. તે ઉળિયાત ધણિયામા ’(શેઠ )નું કરજ કરી, પરણી, તેને ત્યાં કામ કરવા અધાય છે અને જિંદગીભર એવી અગુલામીમાં કામ કરે છે; જોકે હવે તેનામાં પણ જાગૃતિ આવી છે, અને દૂબળાની પ્રથા જ આખી તૂટી પડશે કે શું એવા ભય ધણાને પેઠે છે. મુસલમાને પણ ખેતી કરનારા છે, જોકે તેમાંના કેટલાક વેપારવણજ કરે છે.
૪