________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરીસ કસ્તુરીની વાર્તા.
( ૧૧ )
ચાપાઇ-ત્યારે રાજ પુત્રી એલી વયન, કડા એતા પુત્ર ન્મનું તન; ત્યારે વજીર કહે છે વચન, ક્રમ સન્ડે ભાગુ એ મન ત્યાં નારી કાણુ હતી ખરે, કાણુ પુત્ર જન્માંતરે; તમે રાજકું રીઅે સહી, માટે તમ આગળ કહેવાય નહીં. તપ આગળ સાચું હીયે જ્યાહરે, કદાચ તમે એમ કડા ત્યાહરે; નિચે હું પુત્ર જમની નાર, મારા નિશ્ચે એ ભરથાર. વરવાથી એનું ભાગે વ્રત, તે વેળાએ પામે ઋત; માટે તમ આગળ કેમ કહેવાય, તેવું કહીને રહેા અનાય' ત્યારે રાજકુંવરીયે ખાધા સમ, જુઠુ' અમે કૅમ માલીએ વચન; ત્યારે વજીર કહે જો તપે, એવાં પારખાં દીઠાં અમેા. એમ કહી નારી પરણવા કા, જીરું ખેલતાં ન આણ લાજ; માટે તમને કહું છું અમે. એ વાતની રીમ મ કરશે! તમા. ત્યારે પાછી ખાલી નાર, મુને વાત કહા વિસ્તાર: તેમાં રીસ સુજતે સ્વ ચડે, સાચું કહેતાં કાણુજ વડે, ત્યારે વજીર આવે વચન. કહું તમને પુર્વ જન્મનું તન, માનસરોવર પાસે વન સાર; ત્યાં હતા હંસના અવતાર, તેની નારી હઁસણી સહિ, એમાં છત્ર એકને જીવા નહિ, ધણી પ્રીત છે તેને અપરંપાર; તેને એક થયો હંસકુમાર, લાડકવાયા બ્રા તે ખાળ; માઞાપને મન ઉપજે વદ્યાલ. એક દિવસ શું થયું નિધન; જળ મધે પાયા તે તન, ત્યાં ષ્ટિ થઈ છે. અપર પાર. વાયુ ત્યાં ધણા થયા સાર, તળે પાણી ડાય અદકું ઘણું; તેમાં કુંવરનું મૃત્યુ થયું, નારિએ બહુ કર્યું રૂદન. ૬ખીયાં થયાં બે જણાનાં મન. પછી હંસે વારી નાર, મુવા પુત્રના શા વિચાર. ચાડા એક દિવસ ગયા જ્યાહરે, એમ ઈસ માલ્યા ત્યાહરે; આવા નારી પાસે સહી. આપણે સંસાર કરીયે નહીં. અપશુ બંને જીવતાં છીપે નાર, તે વા લાં થાશે કુમાર; એવી
For Private And Personal Use Only