Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા તારું મન, ત્યારે કસ્તુરાવતી કહે સાંભળે, મારા મનને વિચાર; નારી માંહે મેહ ધાણે, ચતુરા ચતુર સુજાણ; અંતે બુદ્ધિ પાનીએ, શું ઉપન્યું ત્યાં અજ્ઞાન. પાઈ–માટે નારીનું મુરખ નામ, જોજો હવે શું કીધું કામ; એ શું બેલી સ્વામીની સાથ, તે તમને સંભળાવું વાત. નારી કહે, સાંભળ ભરથાર, સહેજ વાત કહું આ ઠાર; નારી તે મોટી સર્વથી, પુરૂષમાં કાંઈ પરાક્રમ નથી. નારી મન ચાહે તે કરે, પુરૂષથી એકે અર્થ નવ સરે, મેં આજ કીધું મન વિચાર, જવા ન દીધા સભા મઝાર. જે નારી જવા મન કરે, તે સે તાળામાંથી પરવરે માટે નારી છે ચતુરસુજાણ, પુરૂષ જાણું છું અજ્ઞાન. તમે છે રાજાના તન, તમે જેવું નથી કે અન્ય; તમો ફકીર થયા મહારાજ, તે પણ નારી કેરે કાજ. માબાપને મુક્યાં પરહરી. હસાહસ મુખે કરી, બહુ દુઃખ વેઠયું જ્યાહરે, અમે તમને મળ્યાં તાહરે. નારી આગળ નર કેણ માત્ર, તમે સાચી માનજે વાત, હંસ આગળ કાગડે જેમ, ધોડા આગળ ગઈવ તેમ. ગંગા આગળ જેમ ખાડીઓ. અશાક આ ગળ જેમ વાડીઓ, કંચન આગળ કથીર જેમ, નારી આગળ પુ. રૂષ તેમ. એ સાચી કે જુઠી વાત, સાચુ કહેને મારા નાથ, કસ્તુરા- વતીનાં સુણું વચન, દિગમુઢ થયે પિતે રાજન, તું તે એ શું બોલી નાર, તું શું મનમાં નથી કરતી વિચાર. નર વિના તેનારી કશી કેમ બુદ્ધિ આજ એવી વશી. કંઈ એમાં થશે વિઘન ફરી ન બોલીશ એવું વચન, નર થકી નારી મુકે માન, નારી હળવી પીંપળ પાન. તારે નારી બોલી ફરી, એ વાત તો તમે ખેતી કરી નારીવડે તે સઉ નર હેાય, બાકી નરને માને નહી કેય, નારી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98