________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કરતુરીની વાર્તા
એવી રીત, મેં કહ્યું તારે જે જોઈએ તે મંગાય. જે તારે હેયે ભાવ. વિશે નીકળ્યા જાહરે. કામનીએ કહ્યું તાહરે કહ્યું ૨વામીને વહેલા આવજે. મારે કાજે સ્ત્રીચરિત્ર લાવજે, આ ગામમાં ફરી ફરી થાકા સહી, પણ તે અહિથી મળીયું નહિ, હવે અમે જાશું બીજે ગામ, શોધી કહાડુ સ્ત્રીચરીત્ર નામ. જે જડશે તે જવાશે ઘેર નહિ તે ખાઈને મરશું છે, ત્યારે શેઠ સમજ્યા મન મેઝાર, પુરૂષ મુર્ખ છે ગુમાર, હું જાણતો સર્વથી, પણ એવો મુરખ કઈ નથી; પછે શેઠ ત્યાં બેલ્યા વાણ, સાંભળો તેમ તજી ચતુરસુજાણ. એ વસ્તુ છે અમારી પાસ, અમે તમારી પર આશ; જે પૃથ્વીમાં શોધી નહી જડે, તે અમારે ઘેરથી નીકળે. હમ બીજાને કહીએ નાય, પણ તમને ના કેમ કહેવાય; પણ એ વસ્તુ મારે સહી, ઉતાવળે હાથ આવે નહી માટે કહું તે કરેની પર. વહાણ ગુમાસ્તા માફલો ઘેર; તમે હમારે રહે ધામ; શેડા દિવસમાં કરશું કામ; ત્યારે વિચારી તેણે વાણ; આવ્યા પાછા જ્યાં છે વહાણ; ગુમાસ્તા પ્રત્યે બોલ્યા એમ, કહે હવે કરીશું કેમ તમે વહાણ હંકારી જાઓ, હવે તમે શીદ ખોટી થાઓ; હમે ગુપ્ત જાત્રા માની છે સહી; હશે અહીથી જઇશું તહી. સિહસાબ સમજે બાપને; ઝાઝું કહું આપને; આજ કાલમાં પિતે આવશે, તેથી તેમને ચીંતા નહિ થશે, એમ કહી વાકાણુ વળાવ્યાં સાર; પિતે આવ્યા શેઠને દ્વાર શેઠ કહે સુખે રહે આ ઠામ, કરીચરીત્ર લઈને જાજે ગામ. એમ કહીને ઠેકાણે થયા, સોમદત શેઠને ઘેર ગયા; વહાણ ત્યાંથી પત્યાં ઘે; મનમાંહે કહી સર્વે પિર.
કાહારે-આઠ માસ એમ વહી ગયા; ભુલા પારેખને ધામ;
For Private And Personal Use Only