________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ ).
બરાસ કસ્તુરીની વાર્તા
તેનું નામ, તેણે સાંભળ્યું એ વૃતાંત, અતીશે માંડયું કલ્પાંત. રાજા પણ કરે રૂદન. તે મન ધરે જુગજીવન, ત્યાં વહાલી રાણીને બાલ, તેના શા થયા હવાલ. કરતુરાવતી કરે રૂદન, કયાં ગયો માહારે સ્વામીન; એ મારા હૈડાને હાર, પ્રીત અતીશે અપરંપાર. મારે તેની સાથે છે કામ, કયાં ગયો એ મારે સ્વામ; તેડે કેસને હૈડું હણે બરાસ બરાસ મુખેથી ભણે સૌ મળીને પ્રીછવે નાર, કયાં ગયે તારે ભરથાર; પરમેશ્વરે બચાવી તને, આવી મળી કુટુંબ સને તેને ઈશ્વરે કરી હશે સહાય, કાલે આવી મળશે અહ્યા એમ વિનવે નગરના લેમ, પણ સોચે નવ ટળે શોક. પછી વિચાર્યું કરતુરાવતી, ધિરજ માહરી રહેતી નથી. હવે સંભારૂ સીતાપ્તી રામ, તે મેળવશે માહારે ચામ. પછી નારીએ એવું કીધું નહીં; રૂદન તજીને છાની રહી; રાજા પ્રત્યે કહ્યું તે ઠામ, માહાર એક કરોની કામ.
છ –પુત્રી કહે સુણ તાત, વાત એક માને મારી; સ્વમીને જેગે જોગ. બેગ શા કામને ભારી; શણગાર સજુ નહી અંગ, સંગ નહી સાહેલી; આ મેડી મેહેલ અવાસ, બહુ જાએ તે મેલી; ખાન પાન ધાન માન, તે ઉપર નવ ધાવું; સવા પાશેર જવને લેટ. ત્રીજે દહાડે ખાવું, કાથો રંગ ને રાગ, અંજન મ જન નહી કરવું માહારી સ્વામી મળશે જ્યાહરે, તહાં લગી એમ કરવું, એક સફેત વસ્ત્ર ધરવું અંગ, સંગ શખું જપમાળા, ધરૂ સમુદનું ધ્યાન; સુખ કેશુ આપે તાળા; હું તજુ મુખ બળ, બેલ માને આ સાચે; મને સ્વામીને પડે વીગ, કર્મ અક્ષરને કા; શ્રીરામજી કરૂણા કરે, હું કહું તેમ કરવું સહી, જ્યાં સુધી
For Private And Personal Use Only