________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા
( ૫૩
નrvજક
મધુરે સ્વરે બેલે તે વાણ, વિમા તે નારીના પ્રાણ, ધ્યાન સમુદ્રનું ધરતે રહે, વળી ક્ષણમાં શ્રીરામેજ કહે; વળી કહે કસ્તુરાવતી. મને તે વિના રહેવાતું નથી. કરતાવતી બોલી વચન, આ શું બેલે છે પંખી જન, તમે ધીમેધીમે ઉપર ચડે, પાસે જઈને તેને અડે. રખે પંખી એ ઉડી જાય, જે આવશે એના જાણવા માંય; ગમે તે ઉપાય કરે સહી, જેમ તેમ પંખીને લાવે અહીં. દાસી કહેર સાંભળ બાઈ, એ વાતની ચીંતા કરવી નહીં, એમ કહીને ઉપર તે ચડી, જઈ પિપટની પાંખે અડી. ચતુરાઈ ચલાવી તે ઘડી પિોપટને લીધે પકડી; લઘુ લાઘવી કીધી ત્યાંય, પાસે જઈને ઝાલ્યા પાય. પંખી કે શા માટે લે, દુખીઆને કાં દુખજ દે, હેડી ઉતરી તતક્ષણ તહી, આવી રાણી પાસે ઉભી રહી. પિપટ તેણે મુકો પાસ, કસ્તુરાવતીની પિતી આશ, કસ્તુરાવતી કહે પિપટજી સુણો, સાચી વાત અમ આગળ ભણે, પોપટે ઓળખી તેનાર, ત્યારે નેત્રથી વહી આંસુધાર; ડગમગ જોયા કરે છે તહીં; ત્યારે નારીએ વાણી કહી, પિપટ ભણે છે કેનું નામ. સણમાં લેખો શ્રીરામનું નામ નસાસા મુકે શા માટે, તમારે છે આવો શો ઉચાટ.
દેહરા–પિટ કહે પંખી અમે, પણ અમારી એવી રીત, ક તુરાવતીને રાયની, તે સાથે બહુ પ્રીત. એમ કહી ચરણે આગળ ધર્યો, અરે પ્રેમદા દેરડે છોડ વાત કહુ મનડા તણ, તો પહેરે મનના કેડ ત્યારે દોરડે છોડી નારીએ, તતક્ષણ પહોંચી આ એ શુરવીર થઈને રબા, જુવે તે બરાસરાય. જંખવાઈ ગઈ તે તારૂણી, લાગી તેને પાય, આ સાચું કે સપનું સહી, એમ થોડી
ડી થાય, તમ વિના હું ટળવળું, છેક થઈ નીરાશ; ભલે આવ્યા મારા નાથજી, આજ પહોંચી મનની આશ. જળ વીના જે
For Private And Personal Use Only