Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભોગઉપભો ગ લેખક : - - મનસુખલાલ તારાચંદ મહેતા Diff તર - ભગવાન મહાવીરે જેમ ત્યાગધર્મ (સાધુ વજી દેવાય છે. વિવેક બુદ્ધિ પ્રાપ્ત થઈ છે ધર્મ) બતાવ્યું છે, તેમ ડસ્થ જીવન માટે અને જેઓ પુણ્ય પાપના ભેદ સમજે છે, તેવા શ્રાવક ધમ પણ બતાવે છે. ગૃહસ્થ માટે બોર લેકે માટે આ વ્રત ધારણ કર્યા પછી હાનિ તે દર્શાવવામાં આવ્યા છે. પાંચ અણુવ્રત, કારક માર્ગોમાંથી પસંદગી કરવાનું માથે આવી ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે ગુણવતા જ પડે, તે પણ તે હંમેશા એ હાનિકારક અને શિક્ષાત્રતનું પાલન અણુવ્રતના પાલનમાં માગ ગ્રહણ કરે છે. જો ગ પદાર્થોને પ્રાપ્ત સહાયરૂપ બને છે. ભોગ-ઉપભોગ પરિમાણ એ કરવામાં પણ અનેક દે રહેલા છે. દુનિયાના ગુણવ્રત પૈકીનું ત્રીજું વ્રત છે. એક વાર ભેગમાં પદાર્થોને પ્રાપ્ત કરવામાં મન, વાણી અને આવતા પદાર્થો ભેગ કહેવાય છે, જેમ કે શરીરના બળની ક્ષીણતા થાય છે. પદાર્થો પ્રાપ્ત આહાર, નાન, વિલેપન, કુસુમ વગેરે. આવા થયા પછી એનું રક્ષણ કરવામાં તકલીફ પડે પદાર્થો એક વાર ભોગવાઈ ગયા પછી બીજી છે. વળી પદાર્થો નાશવંત હોય એટલે જાય વારના ભેગને માટે નકામા છે. જેને ભેગ ત્યારે આઘાત અને શોકની લાગણી થાય છે. વધારે વખત થઈ શકે, તે ઉપભેગ કહેવાય છે, ભેગ-ઉપભેર પરિસાણના વ્રતીને આપે આપ જેમ કે વસ્ત્ર, આભૂષણ, શયન, આસન, વાહન, પદાર્થો પ્રાપ્ત કરવા પર મર્યાદા આવી જાય છે, મકાન, સ્ત્રી (સ્ત્રી માટે પુરુષ). આ ભોગ અને તેનું જીવન નિશ્ચિત અને સરળ બની પદાર્થોનું પરિમાણ કરવું, એમાં નિયમિત જાય છે. રહેવું, જરૂરિયાતથી વધારે ભેગો પગથી વિરત થવું, એવો આ વ્રતનો અર્થ છે. વિષયનું ઉપર ઉપરથી રમણીયપણું પણ પરિણામે તા દુઃખરૂપ જ છે. વિષય ઉપરથી આ વ્રતના કારણે આપોઆપ માણસની રમણીય છે પણ તે કદ્રુપ છે ધર્મશાસ્ત્રીએ તૃષ્ણ-લેપતા ઉપર અંકુશ આવી શકે છે. તેથી કહ્યું છે કે, આરંભ રસુખથી મેહને ન માંસ, મદ્ય વગેરે અભક્ષ્ય ચીજો જેની જીવનમાં પામતાં પરિણામી દુઃખને વિચાર કરી માણસ જરા પણ આવશ્યકતા નથી. તેમજ જીવનને ભેગમાં રતન તજે. ઉત્તરાધ્યયન સૂત્ર (અ. હાનિકારક અને આત્માની દુર્ગતિમાં નિમિત્ત- ૧૪–૧૩)માં કહ્યું છે કે, “કામગે તો રૂપ બનતી હોય છે, તેને નિષેધ આ વ્રતમાં ક્ષણવાર સુખ અને બહુકાળ દુઃખ આપનારા, આવી જાય છે એવી જ રીતે જેમાં અમને દુઃખ પ્રપૂર્ણ અને અલપ સુખદાયી, સંસાર સંભવ હોય તેવી અગ્ય અને અનુપભોગ્ય માંથી મુક્ત થવામાં વિદ્યરૂપ અને અનર્થોની ચીને ત્યાગ પણ આ વ્રતમાં આવી જાય છે. ખાણ છે.” ઉત્તરા. સૂત્ર અ. ૮-૫૩માં પાપમય અધમ વેપાર ધંધા પણ આ વ્રતમાં કામોનું સ્વરૂપ સમજાવતાં કહેવામાં આવ્યું ૧૭૨ : બામાનંદ પ્રકારના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47