Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ હા ભા રત નો એક પ્રસંગ લેખક શ્રી ઇશ્વર પેટલીકર [ સુપ્રસિદ્ધ લેખક અને સાહિત્યકાર શ્રી ઈશ્વર પેટલીકરે મહાભારતના વનપર્વમાં આવતા દ્રૌપદીનો આ પ્રસંગે પિતાના “અમૃતમાર્ગ' ગ્રંથમાં આપેલ છે. મ. ટોલટેયે સાચું જ કહ્યું છે કે, “લગ્નજીવન એટલે જીવનમાં સુખ, સગવડ અને આનંદ પ્રમોદની વૃદ્ધિ, એમ જે સાધારણ પ્રચલિત માન્યતા છે, તે સત્યથી વેગળી છે. વસ્તુતઃ લગ્નજીવન એવું છે જ નહિ. લગ્નજીવન એટલે તો સદાયે જીવનમાં સુખ, સગવડ, આનંદ પ્રમોદમાં કા૫ અને ઘટાડે જ, કેમકે એમાં નૂતન વિષમ કર્તવ્ય બજાવવાની જવાબદારી આવી પડે છે.” રાજર્ષિ ભતૃહરિએ કહ્યું છે કે મર્જ જો ઘર શો ઈન્નિત્તતા અર્થાત પતિ-પત્નીના પ્રેમથી બંનેનાં ચિત્ત અને હદય તદન એક થઈ જાય, એ જ દામ્પત્ય સુખનું ઉત્તમ ફળ છે. પુરુષ પ્રકૃતિને જરા કહેર અને ઉતાવળ હોય છે. ત્યારે સ્ત્રી કમળ, શાંત અને વધુ સહિષણ હોય છે. તેથી દામ્પત્ય જીવનની સફળતાનો આધાર મહદ્ અંશે પુરુષ કરતાં વિશેષ પ્રમાણમાં સ્ત્રી પર રહે છે. આજે સ્ત્રીઓ પુરુષની સમોવડી બનવા પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેમાં તે સ્ત્રી જાતિ પોતે જ પોતાનું અપમાન કરી રહી છે. ગુણ, વિવેક અને વર્તન ત્રણેય દૃષ્ટિએ સ્ત્રી તે પુરુષ કરતાં અનેક રીતે વધુ ચડિયાતી છે. સ્ત્રીએ પુરુષની સમોવડી બનવું, એ તે પિતાને દરજજો નીચે કરવા (Degradation) જેવું હીણું છે. અલબત્ત, જે વધુ શાંત, સમજુ અને સહિષ્ણુ હોય, તેની જવાબદારી પણ વધુ પ્રમાણમાં હોય તે સ્વાભાવિક છે, દ્રૌપદીના જીવનની આ વાત આપણને આ વસ્તુ જ કહી જાય છે. ] –તંત્રી પાંડ બાર વરસના વનવાસ દરમિયાન “મારી હાલી સખી', દ્રોપદીએ સત્યભામાને કામ્યક વનમાં હતા ત્યારે કૃષ્ણ સત્યભામાની ભ્રમ ભાંગતાં કહ્યું: “તુંય કમાલ છે ને! મંત્ર સાથે તેમને મળવા ગયા હતા. તે વખતે બંને તંત્રથી પતિ વશ થાય કે નારાજ થાય? જે સ્ત્રીઓ, સત્યભામા અને દ્રૌપદી એકાંતમાં કઈ પતિને એમ ખબર પડે કે એની પત્નીએ સંસારની વાત કરતાં હતાં. વાત વાતમાં સત્ય. એને વશ કરવા મંત્ર જંત્ર કર્યા છે, તે શું ભામાએ પૂછયું : “ દ્રૌપદી, સખી! મારે એક એ પત્નીથી દુઃખી થયા વિના રહે? જે પુરુષ રહસ્ય જાણવું છે. એક પતિને હું વશ રાખી પત્નીથી દુઃખી હોય તે એવી સ્ત્રીને પતિનું શકતી નથી, તે તમે પાંચ પાંચ પ્રતાપી પતિ. સુખ શી રીતે પ્રાપ્ત થાય? જે કોઈ સ્ત્રી આવી એને કઈ રીતે વશ રાખી શકે છે? જરૂર મૂર્ખાઈ કરે તે માનવું કે એણે પતિને ઝેર કઈ મંત્ર તંત્રથી તમે એમને વશ કર્યા હોવા આવ્યું છે. એ ઝેરને પ્રતાપે એ અને પતિ જોઈએ. મને એ જડીબુટ્ટી ન બતા? ” બંને દુઃખી જ થાય ” એગટ-સપ્ટે, ૧૯૭૨ : ૨૦૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47