Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
US21
મામ સં૮૧ (ચાલુ) વીર સં. ૨૫૦૨
વિક્રમ સં', ૨૦૩૨ શ્રાવણ-ભાદ્રપદ
વા ષિ" ક લવાજમ રૂા. છ
પર્યુષણ વિશેષાંક
બુઝ, બુઝ, ચડકૌશિક !
પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર
I 2 પીપક = ૧૦૮
For Private And Personal use only
T'અ ક
.
૧ ૦
૧ ૧
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: અનુક્રમણિકા :
લેખ
લેખક
ع
م
૧ હે પ્રભુ !
સ્વ. માસ્તર શામજી હેમચંદ દેસાઈ ૧૭૧ ૨ ભેગ-ઉપભેગ
શ્રી મનસુખલાલ ટી. મહેતા ૧૭૨ ૩. દુઃખનું મૂળ પરિગ્રહ
પ. પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણ ) ૧૭૬ ૪ આત્મ ચિકિત્સા
- અમર ? ૧૮૧ ૫ પર્યુષણના સંદર્ભમાં
ડો. બાવીશી ૧૮૩ ૬ ભદ્રેશ્વર-શંખેશ્વર યાત્રા એવી શી (કાવ્ય)
ડો. બાવીશી ૧૮૭ ૭ પર્યુષણ પર્વ અને અનુકંપાદાન
નરેન્દ્ર કટક ૧૯૧ ૮ “ તપ ”
પં'. બેચરદાસ જીવરાજ ૧૯૩ ૯ મહાભારતનો એક પ્રસંગ
શ્રી ઈશ્વર પેટલીકર ૨૦૩ ૧૦ નારી કે નારાયણી (એક ખુલાસો ) : મનસુખલાલ ટી. મહેતા ૨૦૬ ૧૧ સમાચાર સંચય
૨૦૮ reaguonocoromossomoronto
હવે પછીના અંક તા. ૧૬-૧૦-'૭૬ ના રોજ બહાર પડશે. ovarannanavev am
| આ સભાના નવા માનવંતા પેટન સાહેબ 4 શેઠશ્રી જસુભાઈ ચીમનલાલ શાહ (સોલીસીટર ) મુંબઈ
અધ્યાત્મરત્ન આચાર્યશ્રોના કાળધર્મ ભારતભરની અતિહાસિક મહાન સ ધ યાત્રાઓ જેમના પુણ્ય નેતૃત્વમાં સફળ થઈ ચૂકી હતી તે પુણ્ય નામ ધ્યેય, અધ્યાત્મરત્ન, જાપમગ્ન, પૂ. આચાર્યશ્રી જયંતસૂરીશ્વરજી મહારાજ સતત “ અરિહંત ”ના “નમો અરિહંતાણ ”ના પુણ્યનાદ સાંભળતા સાંભળતાં મુંબઈ–દાદર જ્ઞાનમંદિર ખાતે શ્રાવણ સુદ ૮ ને મંગળવારના રોજ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા છે.. | ભારતભરમાં હજારો માઈલેની સફળ પદયાત્રાની મુખ્ય નાયક તરીકે આ એક જ અને અદ્વિતીય આચાર્યા હતા. તેઓ વર્તમાનમાં સ્વ. પૂ. આચાર્ય શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના નાયક હતા. તેઓની પુણ્ય રાહબરી અને નાયક પણ નીચે લગભગ ૧૫૦ સાધુ-સાધ્વીજી મહારાજાએ નિમળ અધ્યાત્મ શ્રાધના કરતા હતા. આજે આ જવાબદારી પિતાના લઘુ ગુરુષ ધુ તીથ પ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના મસ્તક ઉપર સોંપી મુક્તિ કુજ તરફ આગળ વધ્યાં છે. તેમના આત્માને પરમ શાંતિ મળે તેવી પ્રાર્થના.
સુધારો —પાના ૧૯૧ ઉપર લેખકનું નામ નરેન્દ્ર કેટક’ વાંચવા વિનતી.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આત્માનઃ પ્રકાશના વધારો
www.kobatirth.org
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર
૨૦-૮-૭૬
પરિપત્ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુજ્ઞ સભાસદ 'એમહેતા,
આ સભાના સભ્યાની સામાન્ય સભાની બેઠક નીચેનાં કાર્યાં માટે સ'. ૨૦૩૨ના ભાદરવા વિદ ૪ તા. ૧૨-૯-૭૬ રવિવારના રાજ સવારના ૧૦-૩૦ કલાકે શ્રી આત્માનંદ ભુવનમાં શેઠશ્રી ભગીલાલભાઈ લેકચર હાલમાં મળશે તે આપ અવશ્ય પધારશે.
કાર્યો :—
(ક) તા ૨૧-૧૨-૭૫ના રાજ મળેલી સામાન્ય સભાની બેઠકની કાર્યવાહીની શુદ્ધ નોંધ મજબૂર કરવા.
(ખ) સ. ૨૦૩૧ ની સાલના આવક-ખર્ચના હિંસામ તથા સરવૈયા મંજૂર કરવા.
આ હિસાબ તથા સરવૈયા વ્યવસ્થાપક સમિતિએ મજબૂર કરેલ છે, તે સભ્યાને જોવા માટે સભાના ટેબલ ઉપર મૂકેલ છે.
(ગ) સ. ૨૦૩૩ની સાલના હિસાબ એડીટ કરવા માટે એડિટરની નિમણુ’ક કરવા તથા તેનુ મહેનતાણુ નક્કી કરી મંજૂરી આપવા.
(ડ) પ્રમુખશ્રીની મંજૂરીથી મંત્રીએ રજૂ કરે તે
લી સેવકા,
હીરા લાલ જી હાં લાલ શા હું અમૃતલાલ રતીલાલ (ભગતભાઈ) હિંમતલાલ અને પચંદ મેાતીવાળા માનદ્ મંત્રી
તા, ક.—મા બેઠક કારમના અભાવે મુલતવી રહેશે તે તે જ દિવસે બંધારણુ મુજબ અર્ધા કલાક પછી ફ્રી મળશે અને વગર કારમે પણ ઉપરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાના નવા માનવતા પેટ્રન શ્રી કાંતિલાલ જીવરાજ શાહ
જીવનની ટૂંકી રૂપરેખા
યુવાન ઉંમરે પણ જેનામાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને ભક્તિ છે, તેમજ જૈન સમાજની ઉન્નતિ અથે જેમને અત્યંત કાળજી અને નિષ્ઠા છે, તેવા શ્રી કાંતિલાલ જીવરાજ શાહનો જનમ, વડવાભાવનગરમાં તા. ૮-૧૨–૧૯૩૧ના દિવસે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ શ્રી જીવરાજ મેહનલાલ શાહ, પુત્ર ની અપૂર્વ સફળતા અને સિદ્ધિ જોયા પછી આજથી લગભગ બે વર્ષ પહેલા તેમના સ્વર્ગવાસ થયા. શ્રી જીવરાજભાઇનું મૂળ વતન તા સુરેન્દ્રનગર, પરંતુ રેલવેમાં તેમની સવિસના કારણે તેઓ ભાવનગર આવી વસ્યા અને પછી તે ભાવનગર જ તેમનું વતન બન્યું'. માતાપિતાના તમામ ગુણાને આવિર્ભાવ શ્રી કાંતિલાલભાઈના જીવનમાં પણ થયા છે. કાંતિલાલભાઈના જીવનની સુગધના મૂળમાં પણ
માતા-પિતાના સંસ્કારો જ પડેલાં છે. કુટુંબની આર્થિક સ્થિતિ તો સાધારણ જ હતી, પરંતુ મોટા ભાગે આપણે જોઈએ છીએ કે સામાન્ય અને સાધારણ સ્થિતિના કુટુંબમાંથી જ રત્ન પાકતા હોય છે, સુખ માણસને જીવનરૂપી મહાસાગર પર માત્ર તરવાનું શીખવે છે, ત્યારે દુઃખ એ મહાસાગરમાં ડૂબકી લગાવીને અંદરથી મહાન તત્ત્વરૂપી મતી લાવવાની મરજીવા કળા અને હિંમત બક્ષે છે. કુટુંબની આર્થિક પરિસ્થિતિના કારણે શ્રી કાંતિલાલભાઈ જો કે આગળ ન ભણી શકયા પણું જીવન જીવવાની કળા, કામની સૂઝ, દીર્ઘદૃષ્ટિ આ બધું ભણતરથી પ્રાપ્ત નથી થતુ', એ માટે તે વારસાના સંસ્કારની આવશ્યકતા રહે છે, જેની કશી ખોટ કાંતિલાલભાઈના જીવનમાં નહોતી. પ્રથમથી જ કુટુંબની ઉન્નતિ કરવાને દઢ નિર્ધાર હતા અને આ વાત તેમણે નાની વચે જ સિદ્ધ પણ કરી બતાવી.
અભ્યાસ છોડ્યા પછી ભાવનગર ઊંડી વખારમાં શ્રી મેહનલાલ ઉકાભાઈ ગાંધીને ત્યાં નોકરી કરી. પરદેશ ગયા વિના સ્વપ્નો સિદ્ધ થતા નથી એ પ્રેરણા તેમને તેમના કાકાશ્રી જગુભાઈ પરિખ પાસેથી મળી અને તદનુસાર માત્ર ૧૮ વર્ષની ઉંમરે આ તેજસ્વી અને પ્રતિભાશાળી યુવક પિતાનું ભાગ્ય અજમાવવા મુંબઈ આવ્યા. ન્યાય, નીતિ અને સચ્ચાઈને મૂળથી જ આગ્રહે, એટલે આવા યુવકના સ્વપ્નો પણ સિદ્ધ થયા વિના રહેતા નથી. શરૂઆતમાં મુંબઈ આવી તેમના મામાશ્રી શાંતિલાલ ડી. પારેખ સાથે વિમાની (Insurance) લાઇનમાં નોકરી કરી, પણ મૂળથી જ તેમનું ધ્યેય ઉંચુ હતુ અને દૃષ્ટિ સ્વતંત્ર ઉદ્યોગ પ્રત્યેની હતી. કહેવાય છે કે God helps those who help themselves એ મુજબ શ્રી કાંતિલાલભાઈએ હિંમત અને નિષ્ઠાપૂર્વક પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝમાં ઝુકાવ્યું અને આજે તેઓ અતુલ પ્લાસ્ટીક પ્રોડકટસના સફળ સંચાલક અને માલિક છે. તેઓ માને છે કે Life is a
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mission, its end is not the search after happiness, but knowledge and fulfl. ment of duty અર્થાત્ જીવનનું કર્તવ્ય સુખની શોધ માટેનું નહિ પણ જ્ઞાન અને ફરજને અદા કરવા માટેનું હોવું જોઇએ. અને દૃષ્ટિ પ્રાપ્ત થાય તે માટે ચક્ષુદાન તેમજ (Blood donation) રક્તદાનની પ્રવૃત્તિમાં તેમને ભારે રસ છે. આટલી નાની વયમાં તેમણે અગિયાર વખત પોતાના લોહીનું દાન કરી, અનેકને નવું જીવન પ્રાપ્ત કરાવવામાં તેઓ સહાયરૂપ બન્યાં છે. )
‘ સેવાધર્મ એ શ્રી કાંતિલાલભાઈના જીવનના મુદ્રાલેખ છે. ધાર્મિક, શૈક્ષણિક તેમજ સમાજ કલ્યાણની અનેક સંસ્થા અને પોતાની સેવાનો લાભ આપે છે. શ્રી તારદેવ જૈન મિત્ર મંડળની પ્રવૃત્તિઓમાં તેઓ રસ ધરાવે છે અને પ્રમુખ તરીકે યશસ્વી કાર્યો કર્યા છે. શ્રી ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ જે માનવ કલ્યાણ માટેની એક અજોડ સંસ્થા છે, તેના મ ત્રીપદે રહી નેધપાત્ર સેવા આપેલ છે. શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂતિ સંઘના તેઓ મંત્રી છે. શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ, શ્રી સુરેન્દ્રનગર મિત્ર મંડળ, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, શ્રી આત્માનંદ જૈન સભા, પ્રોગ્રેસીવ, ગૃપ તેમજ ઓલ ઈન્ડીયા પ્લાસ્ટીક મેન્યુ. ફેબ્રીકેટ સ એસોસીએશન તેમજ બીજી અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. લક્ષ્મી પાછળ દોડવાથી લક્ષ્મી પ્રાપ્ત થતી નથી, એ નિયમાનુસાર શ્રી કાંતિલાલ ભાઈ લક્ષમી પાછળ દોડ્યાં નથી, પણ સતત પુરુષાર્થ, પ્રમાણિકતા, ખત અને ધર્યના કારણે તેમણે લમીને તેમની પાછળ દેડતી કરી છે.
પારસમણિના સંગથી લેઢાનું જે મ કચનમાં પરિવર્તન થાય છે તેમ આચાર્ય વિજય ધમ ધુરંધરસૂરિજીના ઉપદેશ અને સમાગમના કારણે શ્રી કાંતિલાલભાઈનું જીવન ધમરંગથી રંગાઈ ગયું છે. પાલીતાણામાં કેશરીનગરની પ્રતિષ્ઠા પ્રસંગે તેમણે અપૂર્વ લાભ લીધે હતા. શ્રી કાંતિલાલભાઈ, તેમના સુશીલ પત્ની શ્રી મધુકાંતાબેન તેમજ ચૌદ વર્ષની તેમની નાની પુત્રી મનીષાબેને ગયા વરસે એક સાથે જ અઠ્ઠાઈનું માંગલ્ય રૂપ તપ કર્યુ હતુ. જીવનની સાચી સફળતા તો આને જ કહી શકાય, કારણ કે બાકીનું બધુ’ તો અનિત્ય અને અને નાશવંત છે, એ કૈણુ નથી જાણતુ' ?
શ્રી કાંતિલાલભાઈના લગ્ન ઈ. સ. ૧૯૫૪માં ધ્રાંગધ્રા નિવાસી શ્રી વ્રજલાલ રામજીની સુપુત્રી મધુકાંતાબેન સાથે થયા છે. શ્રી મધુકાંતાબેન અત્યંત સ રકારી અને માયાળુ વૃત્તિ ધરાવે છે. જીવનમાં કોઈ પણ માણસને માત્ર પોતાના પુરુષા થથી સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. સિદ્ધિ અને સફળતાના મૂળમાં પુરુષના પુરુષાર્થ સાથે પત્નીનું ભાગ્ય પણ સંકળાયેલ હોય છે. તેથી જ આપણા ઋષિ મુનિઓએ સ્ત્રીને લક્ષમીની ઉપમા આપી છે. શ્રી કાંતિ લાલભાઇનું દામ્પત્ય જીવન અત્યંત સુખી અને આદર્શરૂ ૫ છે. દામ્પત્ય જીવનના ફળરૂપે તેમને ત્રણ સુપુત્ર અને એક પુત્રીના પરિવાર છે. મોટા પુત્ર અતુલ, જેનું નામ તેમની કંપની સાથે જોડાયેલું છે, તે કેલેજમાં અભ્યાસ કરે છે. સુનિલ અને હિમાંશુ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમની પુત્રી મનીષા પણ હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. શ્રી કાંતિલાલભાઈનું કૌટુમ્બિક જીવન પણ ભયુ“ ભયુ અને સુખી છે. તેમને બે ભાઇઓ અને છ બહેનો છે. એક ભાઈ શ્રી ચીમનલાલભાઈ મુંબઈમાં જ વ્યવસાય કરે છે, જ્યારે બીજા કિશોરભાઈ ભાવનગરમાં જ પોતાને વ્યવસાય સંભાળે છે. ( આ રીતે આપણા સમાજની શોભારૂપ ધર્મનિષ્ઠ અને સેવાભાવી શ્રી કાંતિલાલભાઈ જેવા મહાનુભાવને પેટ્રન તરીકે પ્રાપ્ત કરીને અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અને તેમના હાથે અનેક સત્કાર્યો થયા કરે એવી શુભ કામના સાથે વિરમીએ છીએ.
For Private And Personal use only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ : ૭૩ ] વિ. સં. ૨૦૩૨ શ્રાવણ-ભાદ્રપદ - ૧૯૭૬ ઓગસ્ટ-સપ્ટે. | અંક: ૧૦ ૧૧ તંત્રી : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા • સહતંત્રી : શ્રી કાન્તિલાલ જગજીવનદાસ દોશી
હે પ્રભુ ! હારાથી ન સમર્થ અન્ય દીનને
ઉદ્ધારનારો પ્રભુ, મહારાથી નહીં અન્ય પાત્ર જગમાં
જેતા જડે હે વિષ્ણુ મુક્તિ મંગળ સ્થાન તેય મુજને
ઈચ્છા ન લક્ષમી તણી, આપ સભ્ય રત્ન શ્યામ જીવને
તે તૃપ્તિ થાયે ઘણી.
ચયિતા– સ્વ. માસ્તર શામજી હેમચંદ દેસાઈ
AN
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોગઉપભો ગ
લેખક :
- -
મનસુખલાલ તારાચંદ મહેતા
Diff
તર
-
ભગવાન મહાવીરે જેમ ત્યાગધર્મ (સાધુ વજી દેવાય છે. વિવેક બુદ્ધિ પ્રાપ્ત થઈ છે ધર્મ) બતાવ્યું છે, તેમ ડસ્થ જીવન માટે અને જેઓ પુણ્ય પાપના ભેદ સમજે છે, તેવા શ્રાવક ધમ પણ બતાવે છે. ગૃહસ્થ માટે બોર લેકે માટે આ વ્રત ધારણ કર્યા પછી હાનિ
તે દર્શાવવામાં આવ્યા છે. પાંચ અણુવ્રત, કારક માર્ગોમાંથી પસંદગી કરવાનું માથે આવી ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે ગુણવતા જ પડે, તે પણ તે હંમેશા એ હાનિકારક અને શિક્ષાત્રતનું પાલન અણુવ્રતના પાલનમાં માગ ગ્રહણ કરે છે. જો ગ પદાર્થોને પ્રાપ્ત સહાયરૂપ બને છે. ભોગ-ઉપભોગ પરિમાણ એ કરવામાં પણ અનેક દે રહેલા છે. દુનિયાના ગુણવ્રત પૈકીનું ત્રીજું વ્રત છે. એક વાર ભેગમાં પદાર્થોને પ્રાપ્ત કરવામાં મન, વાણી અને આવતા પદાર્થો ભેગ કહેવાય છે, જેમ કે શરીરના બળની ક્ષીણતા થાય છે. પદાર્થો પ્રાપ્ત આહાર, નાન, વિલેપન, કુસુમ વગેરે. આવા થયા પછી એનું રક્ષણ કરવામાં તકલીફ પડે પદાર્થો એક વાર ભોગવાઈ ગયા પછી બીજી છે. વળી પદાર્થો નાશવંત હોય એટલે જાય વારના ભેગને માટે નકામા છે. જેને ભેગ ત્યારે આઘાત અને શોકની લાગણી થાય છે. વધારે વખત થઈ શકે, તે ઉપભેગ કહેવાય છે, ભેગ-ઉપભેર પરિસાણના વ્રતીને આપે આપ જેમ કે વસ્ત્ર, આભૂષણ, શયન, આસન, વાહન, પદાર્થો પ્રાપ્ત કરવા પર મર્યાદા આવી જાય છે, મકાન, સ્ત્રી (સ્ત્રી માટે પુરુષ). આ ભોગ અને તેનું જીવન નિશ્ચિત અને સરળ બની પદાર્થોનું પરિમાણ કરવું, એમાં નિયમિત જાય છે. રહેવું, જરૂરિયાતથી વધારે ભેગો પગથી વિરત થવું, એવો આ વ્રતનો અર્થ છે.
વિષયનું ઉપર ઉપરથી રમણીયપણું પણ
પરિણામે તા દુઃખરૂપ જ છે. વિષય ઉપરથી આ વ્રતના કારણે આપોઆપ માણસની રમણીય છે પણ તે કદ્રુપ છે ધર્મશાસ્ત્રીએ તૃષ્ણ-લેપતા ઉપર અંકુશ આવી શકે છે. તેથી કહ્યું છે કે, આરંભ રસુખથી મેહને ન માંસ, મદ્ય વગેરે અભક્ષ્ય ચીજો જેની જીવનમાં પામતાં પરિણામી દુઃખને વિચાર કરી માણસ જરા પણ આવશ્યકતા નથી. તેમજ જીવનને ભેગમાં રતન તજે. ઉત્તરાધ્યયન સૂત્ર (અ. હાનિકારક અને આત્માની દુર્ગતિમાં નિમિત્ત- ૧૪–૧૩)માં કહ્યું છે કે, “કામગે તો રૂપ બનતી હોય છે, તેને નિષેધ આ વ્રતમાં ક્ષણવાર સુખ અને બહુકાળ દુઃખ આપનારા, આવી જાય છે એવી જ રીતે જેમાં અમને દુઃખ પ્રપૂર્ણ અને અલપ સુખદાયી, સંસાર સંભવ હોય તેવી અગ્ય અને અનુપભોગ્ય માંથી મુક્ત થવામાં વિદ્યરૂપ અને અનર્થોની ચીને ત્યાગ પણ આ વ્રતમાં આવી જાય છે. ખાણ છે.” ઉત્તરા. સૂત્ર અ. ૮-૫૩માં પાપમય અધમ વેપાર ધંધા પણ આ વ્રતમાં કામોનું સ્વરૂપ સમજાવતાં કહેવામાં આવ્યું
૧૭૨ :
બામાનંદ પ્રકારના
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે, “કમભાગે શક્ય છે, કામગ ભેગને આનંદ પણ કૂતરાંના હાડકાંના સ્વાદ વિષ છે અને કામભેગો ઝેરી નાગ જેવા છે જે જ છે. વિપુલ ભેગોનો સ્વાદ માણ મતે કામભોગની પ્રાર્થના કરતાં છે, તેમને ભતૃહરિ જેવા મહર્ષિએ પણ ભેગોના સ્વાદને પામ્યા વિના જ દુર્ગતિમાં જાય છે. ” બ્રમ ભાંગવા કહ્યું જ છે કે મા ન મુin
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે હદ વાવ મુBT થતુ અમે ભેગોને નથી મન પત્યકળા વિશે gવમણિ અર્થાત્ "
ભગવ્યા, પણ ભેગોએ અમને જોગવ્યા છે. પ્રાપ્ત થયેલા કામોમાં પણ વિવેકને ઈચ્છા પુરાણમાં યયાતિ રાજાની વાત આવે છે. થતી નથી. અહિ વિવેકનો અર્થ સમ્યગદર્શન યયાતિના લગ્ન મૃત સંજીવની વિદ્યાના મોટા કરી શકાય તું ને અસત્ અથવા નિત્ય જાણકાર શુક્રાચાર્યની પુત્રી દેબા સાથે થયા
અને અનિત્યને જદ પડવાની શક્તિ તેનું નામ હતા. પણે યયાતિ તો મધ-મૃગયા અને વિવેક. શ્રી ઉંમાસ્વાતિ મહારાજે તવાર્થ સૂત્રમાં મીનાક્ષી પાછળ પાગલ હતા યૌવન, સત્તા સમ્યગુદર્શનની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે અને સમૃદ્ધિ જયારે એકઠાં થાય છે, ત્યારે તરવાથદ્વાન સત્રનY (તત્વાર્થ ૧-૨) મોટા ભાગે આત્માને અધઃ પાત થાય છે. બહુ અર્થાતું યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની સમયને અંતે પિતાની પુત્રીનું દુઃખ જ્યારે જે રૂચિ, તે સભ્યશન છે. આ તત્વદર્શી શુક્રાચાર્યે જાયું, ત્યારે યયાતિને તેણે શાપ તે કમળ જે જળથી અલિપ્ત રહે છે, તેમ આપ્યું કે, “તારું યૌવન ક્ષીણ થાઓ. ” ભેગવૃત્તિથી અલગ જ રહે છે.
દેવયાનીની આજીજીથી એ શાપના નિવારણ ભેગાભ્યાસથી ઈન્દ્રિય વિષય લંપટ બની
અર્થે તેણે ફરી યયાતિને કહ્યું કે, તારા જ જાય છે. તેમને વિષયભેગ સિવાય ક્ષણ પણ
લેહીથી ઉત્પન્ન થયેલ પુત્ર જે તને તેની યુવાની ચેન પડતું નથી. જેને વિષયે પ્રતિપળ ખેંચી
આપી તારું વૃદ્ધત્વ સ્વીકારશે, તે તું યુવાન રહ્યા છે, જે વિષયેની નાગચૂડમાં કમાયેલો છે. થઈ શકીશ. યયાતિ વૃદ્ધ બની ગયે પણ શેતાન તેને શાંતિ મળે કઈ રીતે? ભેગોની લોલુપતા
જ મન તો એનું એજ રહ્યું. તેના એક પુત્રે પોતાની માનવ આત્માને નીચોવી કાઢે છે. ભેગથી યુવાની પિતાને આપી પોતે વૃદ્ધ બન્યા. વિષય તૃષ્ણા કદી શમતી નથી. ભેગથી જે પછી જ્યારે યયાતિના ભેગની તૃપ્તિ ન થઈ. તૃષ્ણા છીપાતી હોત તો વૃતથી અગ્નિ પ શાંત
અને લેકો તરફથી અત્યંત ફિટકાર થયે ત્યારે થાત, પરંતુ તેમ થવું અશકય છે. અગ્નિમાં
મોડે મોડે તેને ભાન આવ્યું કે, ભાગની જેમ જેમ ઇંધન નાખવામાં આવે તેમ તેમ ૨૧
- તૃષ્ણા વિષયભોગોથી કદી તૃપ્ત નથી થતી. મૃત્યુ ભડકે શાંત કરવાને બદલે ઉગ્ર થાય છે. તેવું જ સમયે ભારે પશ્ચાત્તાપપૂર્વક પિતાની અંતિમ ભેગેની બાબતમાં છે.
ઈચ્છા જાહેર કરતાં કહ્યું કે, મારા મૃત્યુ પછી
અગ્નિ સંસ્કારની જગ્યાએ એક નાનું ચૈત્ય કુતરુ મે માં હાડકું રાખી વાગોળે છે અને બનાવજે, અને મારા અવશેષે પર એક તકતી એ હાડકું માંમાં તાળવે વાગતા ત્યાંથી લેહી મૂકાવી તે પર લખાવશે કે, આમા વા કરે નીકળે છે. એ લે હીને સ્વાદ તેને મધુર લગે તથ: તા: / ગામ વારે નિવિદ્યાછે, પણ તેને ભાન નથી કે એ સ્વાદ હાડકાંનો સિત થ: અર્થાત્ હે માનવી ! આત્માને સ્વ નથી, પણ તેના પિતાના જ લેહી છે. લોકોના રૂપનો વિચાર કર, આત્માને બેલ સાંભળ; ”
ઓગસ્ટ-સપ્ટે, ૧૯૭૬
: ૧૭૩
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મજ્ઞાનને જ પેાતાના આદશ માની લે, સતત મનમાં એનુ' જ ચિ'તન કર્યો કર ” અલબત્ત, જીવનની અ ંતિમ પળનુ' આ જ્ઞાન રાંડ્યા પછીના ડઠ્ઠાપણુ જેવું હતુ. તે પણ ભાગી લેાકેા માટે યયાતિનું જીવન દીવાદાંડી સમાન બની ગયું.
થીઓડાર પારકર નામના એક અંગ્રેજ વિદ્વાને ભાગમય જીવન અંગે ટીકા કરતાં કહ્યું
છે કે, A life merely of pleasure or chiefly of pleasure is always a poor
and worthless life, not worthy of living
always unsatifactory in its course, always
miserable in its endઅર્થાત્ ભાગી કે વિલાસી જીવન ક્રિ'મત વગરનું' પામર જીવન છે, એવુ' જીવન જીવવા ચેગ્ય નથી, વિલાસી માણસને 'મેશા અસંતષ રહ્યા કરે છે અને તે દુઃખમાં પરિણમે છે.
૧૭૪ :
સિક્કાની બે બાજુ જેવા છે. જયાં ભાગ ત્યાં રોગ અવશ્ય આવીને ઊભે જ રહે છે. ભતૃહરિએ સાચુ જ કહ્યું છે કે, મોળાવય: કૃપાછોના મન્તિ અર્થાત્ ભેગા ક્ષુદ્ર મનુષ્યને જ ઇચ્છવા જેવા લાગે છે.
ભાગે પભાગ પરિમાણ વ્રતપાલનમાં ખાનપાનની વસ્તુઓની મર્યાદા બાંધવાનું પણ આવશ્યક છે.
૭૯
પૂ. ગાંધીજી ભેાજનમાં હુ ંમેશા પાંચ વસ્તુએસ વાપરતા હતા. એક દિવસે તેમના ભાણામાં ચાર વસ્તુઓ હતી, એ જોઇને પીરસનાર પાંચમી વસ્તુ લઈ આપવા આવ્યે. પણ ગાંધીજીએ વસ્તુ ન લેતાં કહ્યું : ‘પાંચ વસ્તુઓ થઈ ગઈ છે, કારણ કે દુધીના શાક સાથે ચણાની દાળનુ પણ મિશ્રણ છે ? વર્ષની ઉંમરે પણ તે સોંપૂર્ણ તંદુરસ્ત હતા, અને ગાળીથી તેમનું મૃત્યુ ન થયું હત તા દીઘ કાળ પર્યંત ચાક્કસ જીવત ! આપણા નતાની યેાજના એવી છે કે જો તેમનુ બર પાલન કરવામાં આવે તે માણસ તંદુરસ્ત રીતે દીર્ઘકાળ પર્યંત જીવી શકે. અકુદરતી ખાનપાન, વ્યસના અને ભાગે આપણા આયુષ્યના વહેલા અત લાવે છે. લેગ અને રાગ એક જ
ખરા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાતાસૂત્રમાં પુંડરીક-કંડરીકની કથામાં પુંડરીકની ત્યાગ અને વિશુદ્ધ વૃત્તિના ફળરૂપે આયુષ્ય પૂર્ણ કરી તેત્રીસ સાગરોપમ સ્થિતિના સર્વાર્થ સિદ્ધ વિમાનમાં તેના જીવ જાય છે, જ્યારે ભાગને આધીન થનાર કડરીકના જીવને તેત્રીસ સાગરૅપમ સુધી સાતમી નરકમાં વેદના સહુવા જવુ પડયું. અલ્પ કાળની ત્યાગ સાધના અને અલ્પ કાળની ભેગ સાધના કેવા ભિન્ન ભિન્ન પરિણામ લાવે છે ? એક જ માતાની કુક્ષિએ ઉત્પન્ન થયેલાં, અને સગા ભાઈએ હવા છતાં, એક સર્વાર્થ સિદ્ધ વિમાનમાં,
બીજો સાતમી નરકમાં! ભેગ અને ત્યાગના ભેદો સમજાયા પછી કેણુ ભાગની વાંછના કરશે ?
આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે, પ્રાવળાવ્ ગામનાં વરિયાનો વિશિષ્યને અર્થાત્ તમામ પ્રકારના કામભોગેાની પ્રાપ્તિ કરતાં તેને ત્યાગ ચઢી જાય છે. આનુ કારણ દર્શાવતા સ્વ. ન્યાયવિશારદ,ન્યાયતી મુનિશ્રી ન્યાયવિજયજી તેમના અધ્યાત્મ તત્ત્વાલક ગ્રંથમાં લખે છે કે, “ ભુંગામાં આત્માનું મૂર્ચ્છન છે, જ્યારે એનાથી ઉપર ઉડવામાં આત્માને વિકાસ છે. ત્યાગ એ આધ્યાત્મિક ચિકિત્સા છે. એનાથી આત્મામાં અનાદિકાળથી ઘર કરી બેઠેલા દારુણુ માહુરાગોની ચિકિત્સા થાય છે. જેમ જેમ એ ચિકિત્સા મજબૂતપણે આગળ વધે છે, તેમ તેમ આત્માનું આરેાગ્ય વધતું જાય છે અને સંપૂર્ણ ત્યાગથી આરોગ્ય પ્રાપ્ત થાય છે.
દિવાસળી જેમ આપેાઆપ સળગતી નથી, પણ સળગાવવા માટે તેને ઘસવી પડે છે, તેમ
આત્માનંદ સભા
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગો આપણને વળગતા નથી, આપણે જ મારા હાથે પાપ થાય એવું ઈચ્છતો ન હતો. તેને વળગવા જઈએ છીએ. પદાર્થના સંગથી સેનીને બેલાવી મુદ્રિકાને તેડી કાઢવાનું નકકી તેમાં આસકિત ઉત્પન્ન થાય છે. અને પછી તે થયું. મને ભય લાગે કે આનાથી તે કદાચ એજ પદાર્થના માલિક હોવા છતાં આપણે આંગળીને ઈજા પણ થાય, એટલે સાબુતેના ગુલામ બની જવું પડે છે. કોઈપણ મદિ તેલનો ઉપયોગ કરી મેં તે જ સોનાની
ના બે નાને આપણે પૂછયું કે પ્રથમ મદિરા સહાય વિના મુદ્રિકા કાઢી નાખી. પછી તે લેતી વખતે તમને શી અસર થઈ હતી ? તો મારી મૂMઈ અને મુદ્રિકા પ્રત્યેની ઘેલછા માટે કહેશે કે પ્રથમ તો એ કડવી લાગેલી, પણ મનમાં એ પરિતાપ થયો કે, તે પછી ક્યાએ જ માદા એની પર એવું સ્વામિત્વ જગાડી રેય કોઈ પણ પ્રકારના આભૂષણો શરીરને દે છે કે તેના વિના તે રહી શકતો જ નથી. સ્પર્શ કરાવી તેને ગંદુ થવા દીધું નથી. જીવને અનિત્ય-નાશવંત વસ્તુમાં જે માન
5 આસક્તિ-સંગ માનવીને કે મૂર્ખ બનાવે છે? રાગ, પ્રીતિ, આસક્તિ થાય છે, તે જ અનેક જૈન ધર્મના પાયામાં અહિંસા, સંયમ અને અનર્થોના નિમિત્તરૂપ બની જાય છે. આપણે તપ છે. એટલે ભોગ ઉપભેગની મર્યાદાને આત્માને નિમિત્તવાસી માનીએ છીએ. આસ- હેતુ પણ ધીમે ધીમે તેમાંથી સદંતર મુકન ક્તિના કારણે માણસ પિતાનું ભાન ભૂલી જાય થવા માટે હું જોઈએ. કોઈ પણ પ્રકારના છે. એ જેથી બાવન વર્ષ અગાઉ જ્યારે હું ભેગમાં હિંસા તે અવશ્ય રહેલી જ હોય છે. બાલ્યાવસ્થાની સરહદ ઉપર હતા, ત્યારે મારા હિંસા સિવાય કોઈ પણ ભાગ સિદ્ધ થઈ શકે જ લગ્ન ની જાન ધર ગૃહે ગઈ અને જમાઈ રૂડો, નહિ. કેઈને પણ પતિ કાળ વેદના થાય એવી રૂપા લાગે એ દષ્ટિએ ધશુર પક્ષે મને ક્રિયા કરવામાં પણ સૂફ મ હિંસા છે, કર્મ જાતજાતના આભૂષણો પહેરાવ્યાં, જેમાં હીરાની બંધના કારણરૂપ છે. હિંસાથી અલિપ્ત એ. એક સુંદર મુદ્રિકા પણ હતી. જમાઈ અબુધ કઈ પણ ભોગ સંભવી શકે નહિ. કોઈને પણ અને અમૃઝ હોય તે પણ શુર પક્ષ તેને કયાંક, કોઈક વખતે પણ, કઈ પણ કારણુસર સેહામણા દેખાડવા પ્રયત્નો કરતા હોય છે. સહેજ પણ પીડાના નિમિત્ત રૂપ બનીએ, તે જાનની વિદાય વખતે આભૂષણે પરત કરવાના એ કદી નહીં તે પણ કઠીમાંની વડી તો કહીજ હોય છે, તેથી મેં કાઢી નાખ્યાં. પરંતુ હીરાની શકાય. આમ લે માત્ર હિંસાથી લેપાયેલ જ મુદ્રિકા માં ગળીને એવી સજજડ બેસી ગઈ કે છે તાત્વિક દષ્ટિએ જોઈએ તે એક વાત નિશ્ચિત નિકળી શકી નહિ. એવી મુદ્રિકા જીવનમાં છે કે ભગપદાર્થો એક દિવસે આપણને છોડી રથમ વખતે જ જોઈ, એટલે તેના પ્રત્યે જવાના છે, અગર તો આપણે તેને છોડીને અનુરાગ થયા, અને મનમાં પાપ પણ જાગ્યું જવા ફરજ પડે છે. તે પછી શા માટે માનવ કે મા મુદ્રિકા નીકળતી નથી એટલે તો મારી તેને ત્યારે વેચ્છાપૂર્વક કરતો નથી? સૂત્રકૃતાંગ જ થઈ ગઈ. મુદ્રિકા પ્રત્યેની આવી આસક્તિ સૂત્રમાં કહ્યું છે કે, “તે પસ્તાવું ના પડે અને મનમાં પાપને ઉદ્દભવ, માત્ર મુદ્રિકા માટે અત્યારથી જ આત્માને ભેગમાંથી છૂટો સાથેના બોત્તેર કલાકના સંગને કારણે જ કરી સમજાવ, કામી પુરુષ અંતે ઘણો પસ્તાય થયાને ! શ્વશુર પક્ષ શાણો અને સમજુ હતો, છે અને વિલાપ કરે છે. ”
ઓગસ્ટ-સપ્ટે. ૧૯૭૬
: ૧૭૫
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખનું મૂળ-પરિગ્રહ
લેખક: પ. પૂર્ણાનંદવિજયજી (કુમાર મણ)
[ ભારત સ્વતંત્ર થયા પછી દેશની સામે સાદાઈ, કરકસર, આભેતિ અને નૈતિકતાનો આદર્શ રાખવાને બદલે, આદર્શ રાખ્યો છે ભવ્ય આલીશાન મકાન, એશઆરામના સાધનો, મોટાં મોટાં કારખાનાઓ, હવાઈ જહાજ અને કીમતી મોટર ગાડીઓનો, નારંગ, ખેલ તમાશા, નગ્ન ચિત્રપટ, સમારંભો અને જલસાઓ. પરિણામે આપણું આર્થિક તંત્ર જેમ સડી ગયું છે તેમ આપણી પ્રજાનું નૈતિક ચારિત્ર પણ રસાતળે પહોંચ્યું છે.
ભારતના સ્વ. રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન પિતાના એક પુસ્તકમાં કહે છે કેઃ “નિરંતર એશ-આરામ પાછળ મંડયા રહેવું એનું નામ જીવન, એમ માનવું એ અધાર્મિકતાની પરાકાષ્ટા છે. જીવનને હેતુ પ્રેયસ નથી પણ શ્રેયસ્ છે. આપણે આપણી રસવૃત્તિ બદલીએ અને આપણા સુખ માનસને નવેસરથી કેળવીએ તે જ આપણે વાસના પ્રધાન મટી આધ્યાત્મિક બની શકીએ. એનો અર્થ એ થયો કે આપણે સંયમ અને શિસ્ત પાળવા જોઈએ. આપણી નૈસર્ગિક વૃત્તિથી પર થવાના પ્રયત્નમાં ડગલેને પગલે ભારે પ્રભને અને તેની સામે ઝઝવાનું રહેલું છે.”
પ્રસ્તુત લેખના અંતે, વર્તમાનકાળે આપણે લેકે માં પ્રવર્તી રહેલી અનેક ખોટી રીતભાતોને આબેહુબ ચિતાર આપી પૂ. મહારાજશ્રી પણ આ જ વાત આપણને સમજાવવા માગે છે. આપણા ધર્મશાસ્ત્રો અનુસાર જ્યાં સુધી આપણે પરિગ્રહ વૃત્તિમાંથી મુક્ત ન બની શકીએ, ત્યાં સુધી આપણે સાચી અહિંસાનું પાલન કરવા પણ લાયક બની શકતાં નથી. ] – તંત્રી
ભગવતી સૂત્રના આઠમા શતકના ત્રીજા સરલ, જાવઈ અને કેતકી, કદલી, ખજુર, ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે નારિયલ આદિ વૃક્ષ સંખ્યાત છવિક છે. હે પ્રભો! વૃક્ષો કેટલા પ્રકારના છે?
જેની ગણત્રી અશકય હોય તે અસંખ્યાત ભગવાને કહ્યું કે હે ગૌતમ! અસંખ્યય
જીવિક વનસ્પતિના બે પ્રકાર છે. જેમાં એક દ્વીપ અને સમુદ્રોથી પરિપૂર્ણ આ સંસારમાં
બીજ હોય તે લીમડે, આંબો, જાંબુડે, પીલુડે,
બકુલ અને કરેજ આદિ એકાસ્થિક કહેવાય છે વૃક્ષે ત્રણ પ્રકારના છે.
અને જેમાં ઘણાં બીજ હોય તે અસ્થિક, ૧ સંખ્યાત છવિક.
બીજે રે, ફણસ, દાડમ, ઉંબરડા આદિ વન૨. અસંખ્યાત છવિક.
સ્પતિ બહુઅસ્થિક કહેવાય છે. ૩. અનંત જીવિકા
અંતે એમ પણ કહેવાયું છે કે જેનાં મૂળ
કંદ, સ્કંધ, પુષ્પ અને ફળમાં અસંખ્યાત જે વનસ્પતિમાં રહેલા ની ગણત્રી જીવો હોય તે અસંખ્યાત છવિક વનસ્પતિ શ્કય હોય તે તાલ, તમાલ, સાલ, સાલકલ્યાણું, કહેવાય છે. ૧૭૬ :
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને જે વનસ્પતિમાં અનંત જી રહેલા પ્રકૃતિને આશીર્વાદ મેળવે છે, સદ્ગતિનું હોય છે તે અનંત છવિક વનસ્પતિ કહેવાય ભાજન બને છે, તથા પ્રતિકૂલ રહેનાર શાપ છે. જેમ મૂળા, ગાજર, કાંદા, લસણુ, બટાટા, મેળવે છે એટલે દુર્ગતિનું ભાજન બને છે.” આદિ તથા ગમે તે વનસ્પતિનું પ્રારંભનું પાન (કિસલય) અને સર્વથા પાકી ગયેલા ગમે તે જન્મથી લઈને મૃત્યુ સુધી માણસને માટે
" ખાવામાં પીવામાં, ઓઢવામાં કે પહેરવામાં ફળ હોય તે પણ અનંતકાયિક હોય છે.
જે કંઈ પદાર્થો કામે આવી રહ્યાં છે, તે બધાએ પૂરા બ્રહ્માંડમાં પૃથ્વીકાય, જલકાય, અગ્નિ- લગભગ વનસ્પતિજન્ય જ હોય છે, તે આ કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય- પ્રમાણે – આ છ પ્રકારના છમાંથી વનસ્પતિકાયિક જ સૌથી વધારે છે. જેની સંખ્યા અનંતા
જન્મથી મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી અને નંત છે અને બધાએ ચૈતન્ય અને જ્ઞાનસંગિત છે. મૃત્યુ પછી પણ કફન આદિ વસ્ત્રો વનસ્પતિથી
ઉત્પાદિત હોય છે. કેમકે રૂ, કપાસ એ આપણો આત્મા ઉત્કૃષ્ટ પુણ્યવંત હેવાથી વનસ્પતિ છે. જેમ મનુષ્ય શરીરમાં રહેલું છે, તેમ નિકૃષ્ટતમ પાપના ઉદયે તે અનંતાનંત જ વનસ્પતિ
ભરણ પોષણ માટે જે કંઈ ખોરાક
ખાવામાં આવે છે. જેમ ઘંઊ, ચણા આદિ શરીરમાં રહેલા છે.
ધાન્ય શાકભાજીથી લઈ ફળ ( ફુટ) સુધીના આમ સ્વતત્ત્વની અપેક્ષાએ સૌ છે બધાએ ખાદ્ય પદાર્થો વનસ્પતિ છે, જે મકાનમાં એકસમાન હોવા છતાં પણ કર્મની તરતમતાને આપણે રહીએ છીએ, તે યદ્યપિ પૃથ્વીકાયના લઈ સૌના વિભાગે જૂદા જૂદા પડ્યાં છે. પુદ્ગલથી બનેલ છે, તે પણ મનુષ્ય શરીરની જૈનગમ ફરમાવે છે કે પોતાના પૂર્વ
. પૂર્ણ રક્ષા માટે બારી બારણા તથા ગાદી રજાઈ ભમાં ઉપાર્જિત કરેલ સ્થાવર નામ કર્મને
- સોફા, પલંગ, હિંચકા આદિ વનસ્પતિમાંથી જ
બને છે. લઈ તે જીવે ત્યાં રહીને પિતાના પાપનાં ફળને ભલે ભેગવતા હોય, તે પણ મનુષ્ય દૂધ, દહી, માખણ, મલાઈ અને છાશ અવતારને પામેલા ભાગ્યશાળીઓએ પિતાના આદિ પદાર્થોને ખાઈને પુષ્ટ થનારો માણસ દયા ધર્મને વિકાસ કરી તે જ પ્રત્યે હંમેશાને પણ વનસ્પતિનો જ ભોક્તા હોય છે, કેમકે માટે દયાભાવ રાખવો જોઈએ. કેમ કે તે જન જગલ કે ખેતરમાં ઉત્પન્ન થયેલાં ઘાસ, કપસ્પતિ જીવોનો અનંત ઉપકાર માનવ શરીર સીઆ આદિ વસ્તુઓ વનસ્પતિ છે; અને તે ઉપર રહેલો હોવાથી તેમનું નિરર્થક હનન, ગાય, ભેંસને ખોરાક છે. તેનાથી તેના શરીરમાં છેદન, ભેદન કરવું દયાવંત માનવને શેભતું દૂધ ભરાય છે. એટલે દૂધ આદિ પદાર્થો પણ નથી.
વનસ્પતિજન્ય છે. માનવશરીરનું પિષણ, રક્ષણ, વર્ધન આદિ આવી રીતે માનવજાત ઉપર અનંત ઉપકાર કાર્યોમાં વનસ્પતિનો ઉપકાર કોઈ કાળે પણ કરનાર આ વનસ્પતિ છેવટે મૃત્યુના સમયે પણ ભૂલાય તેમ નથી. વૃદ્ધ અનુભવી મહાપુરુષ દવા ઔષધ તરીકે વનસ્પિતિ જ આપણને માટે પણ કહે છે “પ્રકૃતિને અનુકૂળ રહેનાર માણસ જીવનદાતા બનવા પામે છે. અને છેવટે મરેલા
ઓગટ-સપ્ટે, ૧૭૬
: ૧૭૭
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માણસની અંતિમ ક્રિયા માટે પણ લાકડા જ કામ આવે છે. આવી પરીસ્થિતિમાં માનવ માત્રને પણ સમજવાનું છે કે “ ખાવાને માટે ઉપયેાગમાં આવતી વનસ્પતિને ભેગ હુ એકલા કરૂ, તેના કરતાં પ્રત્યેક માનવને પોતપેાતાના શરીરના ભરણ પાષણ માટે વનસ્પતિના ઉપભેગ કરવા સથા અનિવાર્ય છે. માટે
કરાવીને વિષમતાવાદને ઉત્પન્ન કરનારા શ્રીમ ંત આમ થતાં ‘સમતાવાદની ક્રૂર મશ્કરી માણસ આખા સંસારને ચારી, છેતરપીંડી અને લુંટ-ફાટના રસ્તે દોરવનારા બનશે. જે સાચા અર્થાંમાં માનવ માત્રને હું મિત્ર અનુપાપે જ થયું છે. આજ કારણે આજના મહાપાપ છે. સામ્યવાદને જન્મ મૂડીવાદના ભારતમાં શ્રીમતા અને તેમના સતાને દૂધ, મલાઇ, રાખડી, મેવા, મિષ્ટાન્ન અને નારગી–મેાસી ખાતા પણ રોગિષ્ટ અને પાંગળા રહે છે. જ્યારે દ્રવ્ય અને પદાર્થના
તે માટે ખાદ્ય પદાર્થ ના મારાથી દુરૂપયાગ થવા ન પામે તેમજ પૃથ્વી પર જન્મેલા અને છેવટે મારી આસપાસ વસનારા દરેક માનવને શાકભાજી, ફળ, ધાન્ય, દૂધ, દહીં, માખણ
અને ઔષધ સુલભ બને તે માટે મારી જરૂરિ-ભાવમાં ગરીબે, આછી કમાણીવાળાએ,
યાત કરતા વધારે ન ખરીદું.
કમાણી વિનાના ભાગ્યશાળીએ દૂધ, મેાસ બી, દવા અને વસ્ત્ર આદિના અભાવમાં રોગિષ્ટ રહે છે અને કમોતે મરી રહ્યા છે. આ બધા અનિષ્ટ સર્વથા અનિષ્ટો-અનથ મૂલક તત્ત્વને જોયાજાણ્યા પછી જ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ પરિગ્રહના નિયંત્રણ પર ભાર મૂકતાં કહ્યું કે, “ હે માનવ ! હું શ્રીમંત ! તારે જો સુખી બનવું ડાય, તારા બાળ બચ્ચાઓને સુખી તથા સદાચારી બનાવવા હોય તો રાજના ઉપયાગમાં આવનાર પદાર્થાના પરિગ્રહની મર્યાદા કરજે, તેમજ ખાસ કરીને માનવ માત્રને ઉપયોગમાં આવનારી વસ્તુના સંગ્રહ કરીશ નહીં. " અન્યથા માનવ જાતના સ્વભાવ વધારનારા હેવાથી વનસ્પતિન અન ત ઉપકારને ભૂલીને પણ તેને સડ કશે અને બીજા હુજારા માનવેને ભૂખે માર વાની સ્થિતિ ઉભી કરીને પાત પેાતાની જાતને દુખી-મહાદુ:ખી, રાગી-મહારાગી અનાવશે. માથેાસાથ સાંસાર સાથે ઘેર-વિધ વધારીને ગરીબેને મહાગરીખ બનાવશે. કેમકે
આ પ્રમાણે અરિšતાના શાસનની આરાધના કરીને દયાળુ બનેલે માણસ બઝારમાં વેચાતી વસ્તુઓ સૌને સુલભ બને તેની કાળજી રાખશે અને સ ંગ્રહુ નહિ કરે. શાકભાજી, કુળ અને ધાન્યના ઉત્પાદનમાં પ્રકૃતિ જ્યારે ઉદાર છે, તેા માણસને પણ પરિગ્રહનુ નિયંત્રણ કરવાના ભાવ રાખવા જોઈએ, જેથી બધી વસ્તુ બધાએને માટે સુલભ બનવા
પામે.
૧૭૮ :
ગામમાં જનસ`ખ્યા વધારે હોય અને દૂધ આદિની આવક એછી હોય ત્યારે ખરીદ કરતાં પહેલાં પ્રત્યેક માનવ બીજા માનવની જરૂરિ-પરિગ્રહને યાતનું ધ્યાન રાખે તેા કોઇને ક'ઈ પણ વાંધા આવે તેમ નથી, પરન્તુ શ્રીમંત માણસ ભાવ વધારે આપીને પણ જરૂરીયાત કરતાં પાંચગણુ દૂધ ખરીદે અને તેની મલાઈ તથા માખણુ ખાય, તેવી સ્થિતિમાં બીજા માણસાને તથા તેમના બચ્ચાઓને દૂધ અને ચા વિનાના રહેવું પડે. આ કારણે દૂધ, દહીં, શાક અને વસ્ત્ર વિનાના તે માશુસે પોતાની જરૂરીયાતની
વસ્તુએને માટે ચારી કરશે, ઠગાઇ કર તથા શ્રીમતાના હાડવેરી બનશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ સ્વત: મહાપાપ છે' મહાપાપમાંથી મહાધમ ઉપજાવી શકાય તેમ નથી. કેવળ
6
For Private And Personal Use Only
આત્માનંદ પ્રકાશ
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હીરા, મોતી, માણેક, સેાનું, ચાંદી, તાંબાપીત્તળના વાસણા કે ગાડી-ઘેાડાની પાતાની સ્વા પૂરતી મર્યાદા કરવા માત્રથી કોઈ પણ માનવ અપરિગ્રહી બનતા નથી.
“ મર્યા પછી દેવલાક મેળવવાની ભાવના તે કેવળ આત્મ છલના છે અને અધામિ'ક જીવનનુ ં મુળ છે, જયારે જીવતા જ આપણાં જીવનમાં દેવતત્ત્વની પ્રાપ્તિ માટે પુરૂષા કરવા એ જ સાચેા જૈન ધર્મ છે.
""
તેમ કૂતરાઓને રોટલા કે કબૂતરને જીવાર નાખવા માત્રથી પણ દયાળુ બની શકાતુ નથી માટે જીવનનાં અણુ અણુમાં માનવમાત્ર કે જીવમાત્ર પ્રત્યે દયાભાવ કેળવવા માટે જીવનનાં
આ પ્રમાણે શાકભાજીથી લઇ કપડા સુધીની ખરીદીમાં પણ પરિગ્રહ નિયંત્રણની ભાવના થતા માનવ માનવની વચ્ચે દયાધમ, મૈત્રી. પ્રત્યેક ક્ષેત્રમાં પરિગ્રહ પરિમાણ વ્રતની આવ-ભાવના પ્રવેશ થશે અને સૌ કોઇ સ`પીલા રહીને પેાતાના સ્વધર્મની ઉન્નતિ કરનાર બનશે. એક જ
ઝાડમાં સંખ્યાત-અસખ્યાત
શ્યકતા છે. ત્યારે જ માણસ, પેાતાના દેશનેા, કુટુ બને, ગામના અને છેવટે પેાતાની જાતના સાચા મિત્ર બનશે. આ પ્રમાણે ત્યાગધમની ભાવનાપૂર્ણાંક પરિગ્રહની મર્યાદા કરવાથી પ્રાપ્ત થયેલેા દયાધમ જ માણસને સાચા અર્થમાં માણસ બનાવશે, અને માનવનાં ખાળીયામાં
જીવાની વિદ્યમાનતા હોવાથી અને હજારો લાખા ઝાડાને કપાવ્યા પછી ઉત્પાદિત કેલ સાના પાપવ્યાપાર અને તે દ્વારા લાખા
જ સાચું દેવત્વ પ્રાપ્ત કરાવશે.
કરોડાની કમાણીને મહાવીર સ્વામીના અનન્ય ઉપાસક (દયાધમ ના સ્પર્શે જેને થયા હશે તે) કરી શકે તેમ નથી. કેમકે અંગારકમ, વન કર્યું અને દવદાહકમ અત્યન્ત નિંદનીય પાપ છે, માટે આવા હિંસક કર્મો કરનારના હૈયામાં મહાવીર સ્વામીના ધર્મ સ્થાયી બની શકે તેમ નથી.
- પરિગ્રહવત કે પરિગ્રહમાં જેને મુર્છા છે તેને દેવ તત્ત્વ સાથે હાડવેર છે. ”
આ પ્રમાણે સૌ જીવાને સુખી-મહાસુખી અનાવવા માટે ભગવાને ‘પરિગ્રહ પરિમાણુવ્રત’ની ઉદ્યોષણા કરીને જગદુદ્ધારકનું સાચું બીરૂદ જ પ્રાપ્ત કર્યુ છે. જે ભાગ્યશાલીએ આ વ્રતના પાલક બનશે. તેનેા યાધર્મ પણ વિકસિત અને અમર્યાદિત બનતા કાઈપણ જાતના પિ ગ્રહ વધારવા માટે તેને ઉત્સાહ રહેશે નહી. પછી ચાહે પહેરવાના કપડા હાય, ખાવાની વસ્તુએ હાય. કે ફળ હોય. ખરીદ કરતાં પહેલાં જ તેના આત્મા અંદરથી પડકાર ફેંકશે
ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ‘બઝારમાં વેચવા માટે આવેલા પદાર્થોના જેમ મને ભેગ કરવાના હક્ક છે, તેમ ખીજા મારા માનવ ભાઇએ પણ હકદાર છે માટે મારી ખરીદી ઉપર જ કટ્રોલ કરીને ખીજાઓને માટે તે પદાર્થોની પ્રાપ્તિ સુલભ બનાવું”
,
પાકોને સર્વથા ત્યાજ્ય કહ્યાં છે. કારણુ માટે જ દયાના સાગર ભગવાને આવા આપતાં કહ્યું છે કે અનંતાનંત જીવાની હત્યા દ્વારા મેળવેલા પૈસા, બંગલે, હીરા-મેાતીના આભૂષા કે હરવા ફરવાની મેટરો પણ છેલ્રા સમયે તેના માલિકને આત્ત ધ્યાન કે રૌદ્રધ્યાનથી અચાવી શકે તેમ નથી.
આત્ત ધ્યાનમાં મરનારા ચાહે ગમે તેવા ધર્માંધ્યાની હશે તાયે સદ્ગતિને સ્થાયી બનાવી શકે તેમ નથી. જ્યારે રૌદ્રધ્યાનમાં મરનારને તેના ભેગા કરેલા પૈસા કે મોટર ગાડી, લાડી, વાડી પણ નરકમાં જતા અટકાવી શકશે નહીં.
For Private And Personal Use Only
: ૧૭૯
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ પ્રાયઃ કરીને નિર્દયતા આપે છે સીમાતીત જૂઠ, પ્રપંચ, ખેટા પ્રપંચ, બેટા અને નિર્દયતા જ આત્ત ધ્યાન કે રૌદ્રધ્યાનને તેલમાપ, વ્યાજ, કાળાબજાર, બે નંબરનું આપે છે. તેથી પરિગ્રડના ત્યાગ વિના કે તેને નાણું, બેટા અને બનાવટી હીસાબના ચોપસંયમિત કર્યા વિના કેઈ પણ જીવાત્મા દયાળ ડા, ભેળસેળ, આવક અને વેચાણવેરામાં બનતું નથી. તેથી દયા ધર્મની પ્રાપ્તિ માટે,
ની સો કરાતી ચોરીએ ઉપરાંત દાણચેરીના વિવિધ સમતા ધર્મના વિકાસ માટે અને અહિંસા
ધંધાઓ આપણે કરતાં થયાં. ફળસ્વરૂપે આ
ભવને બગાડયા અને આવતા ભવના દુશ્મન ધર્મની ટ્રેઇનિંગ લેવા માટે પણ વનસ્પતિ અને
બનવા સાથે જૈન ધર્મને તથા ગુરુઓને પણ તેનાથી ઉત્પાદિત પદાર્થનું પરિગ્રહ વિ ત્રણ મહદંશે બદનામ કર્યા છે. સર્વથા અનિવાર્ય છે.
માટે જૈનધર્મને સર્વોપરિધર્મ અને મોક્ષ વધારે આગળની શતાબ્દિઓ સુધી ભલે મેળવવાને માટે મૌલિક ઘર્મ આપણે માનતા ન જઈએ તે પણ છેલ્લી લડાઈ પછી માનવે હોઈએ તો સર્વ પ્રથમ માનવમાત્રને પરિગ્રડ. પરિગ્રહ નિયંત્રણ કરી લીધું હતું, તે ભારત ઉપર સંયમ કેળવ્યા વિના ચાલશે નહિ અનાથા દેશ બધી રીતે સુખી, સંતોષી અને આઝાદી પરિગ્રહ વૃત્તિ અર્થાત્ વધુ અને વધુ એક દ્વારા આબાદીને ઉત્પન્ન કરી શક્યા હોત પરંતુ કરી લેવા પાછળની દોટ ભારતભૂમિના માનવીને પરિગ્રહના પાપે પોતાના વ્યાપારમાં સંયમ સત્યાનાશના પંથે લઈ ગયા વિના નહિ રહે; એટલે વ્રતની મર્યાદા કરી શક્યા નથી, માટે શાસનદેવ સાને બુદ્ધિ આપે !
લો ખંડ
બીજાના આનંદ માટે કરવામાં આવેલી મહેનત ખુદ આપણને આનંદ આપે છે.”
છે
કે
,
ગોળ અને ચેરસ્ટ સળીયા & પટ્ટી તેમજ પાટા
== વિગેરે મળશે = ધી ભારત આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ
રૂ વે પર રેડ : ભા વન ગર
1
-A
ટેલીગ્રામ : આયનમેન
ઓફીસ પ૬પ૦
'૩૨૧૯
રેિસીડેન્સક્રિપપ૭
(તા"
પપ૨૫
૧૮૦ :
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
III,
આત્મ ચિકિત્સા
' '' IITY
%
C,
લેખક : અમર
ચેતન આત્મા મિથ્યાત્વના ગાઢ અજ્ઞાનથી બહુ જ સફળતાપૂર્વક અને જરા પણ તકલીફ ન દેશદ્ધ થઈ ગયે; તેને અધ્યાત્મ હોસ્પીટલમાં પડે તેમ સરળતાથી, સહજતાથી કરી નાખ્યું. દાખલ . અધ્યાત્મ ચિકિત્સક, અનુભવી
કોએ, સજીને તેની દરેક પ્રકારની તેને શુદ્ધિમાં લાવવા માટે “જ્ઞાનાંજન’ની વિકસા-નિદાન શરૂ કર્યું. તેનામાં ગાઢ ટ્રીટમેન્ટ આપી, તેના જ્ઞાનચકો ખુલી ગયા. મિથ્યાત્વનો મહારોગ લાગુ પડે છે અને ડોકટરની સામે દીવ્યતાથી જોયું અને એનાથી તે સંશય, વિભ્રમ અદિથી બેશુદ્ધ હવોવેશમાં ડોકટરને નમસ્કાર કર્યો, ડોકટરે થયેલ છે, એમ નિર્ણય કર્યો. છેવટે સર્વાનુમતે તેને આશીર્વાદ અને આશ્વાસન આપ્યું. હવે મિથ્યાત્વનું ઓપરેશન કરવાનો નિશ્ચય થયો. મિથ્યાત્વથી મુક્ત થયા છે, હવે તમોને બધી ત્યાર પછી સમ્યક્ત્વની ટ્રીટમેન્ટ આપી. તેને દવાઓ એક પછી એક લાગુ પડતી જશે અને સંપૂર્ણ નિરોગી બનાવી શકાશે એમ આધ્યા. તમે કૃમિક રીતે રોગમુક્ત થતા જશે, પરંતુ ત્મિક ડોકટરેએ અભિપ્રાય આપ્યો. તેને ખૂબ જ ધીરજ,ખત અને પુરૂષાર્થ કરવાનો રહેશે. મિથ્યાત્વનું દમન, કષાયનું શમન કરવા હજુ અવિરતિ, કષાય, પ્રમાદને જય કરવા માટેની ટ્રીટમેન્ટ શરૂ કરી. દેહ આત્માની માટે તમારે ઘણી લાંબી ટ્રીટમેન્ટ લેવી પડશે. ભિન્નતા, આત્માનું હોવાપણું, તેનું નિત્યપણું, હા તમે ચોથા સ્ટેજ ઉપર આવ્યા છે; તમારે કર્મનું કર્તાપણું, કર્મનું ભક્તાપણું અને તેને ચૌદમા રટેજ સુધી પહોંચવાનું છે, એટલે મોક્ષ અને મોક્ષને ઉપાય, એમ છ જાતની
ખૂબ જ સાવધાન રહી સ્થિરતાપૂર્વક એક એક દવાઓનું મીકચર ખૂબ જ પરહેજીપૂર્વક એક પગથીયું વટ, પાંચમું ને છઠું પગથીયું પછી એક ડોઝ આપવા લાગ્યા. અને જ્યારે
લાંબા ગાળાનું છે, તેમાં તમારી સંપૂર્ણ કસોટી ડોકટરને ખાત્રી થઈ કે હવે તેના આત્મામાં
છે. અનાદિ કાળના આ ભવ રોગ તમને લાગુ આ બધું યથાર્થ પરિણમી ગયું છે, એમ
અમ પડ્યો છે. સાતમા પછી આઠમામાંથી ૧૨ લાગ્યું અને હવે તેનામાં આત્મબળ, આમ પગથીયે તે તમે જો બરાબર એકાગ્રતાનો સ્થિરતા આવવાનાં લક્ષણે જણાયા છે, હવે
૧ ઉપગ રાખશો તો ૧૧મે પગથીયે ઉપશમ તેના ઓપરેશન માટે બરાબર તેની શક્તિ
ભાવને ભય છે, અને ત્યાં મેહમાં ફસાઈ ગયા આવી ગઈ છે. પેલું, બીજું, ત્રીજું સ્ટેજ
તે વળી પાછા પેલે ઠેકાણે આવી પડશો અને વટાવતા તેને ઓપરેશન માટે થીએટરમાં લઈ
ફરી ઓપરેશન કરવું પડશે માટે જરા પણ જવામાં આવ્યું અને તેને જ્ઞાનનું કલેરફેમ
પ્રમાદ કરશો નહિ. સુંઘાડી શાંત કરવામાં આવ્યો. એ જ્ઞાનના ધ્યાનમાં જરા સ્થિર થયો એટલે સર્જને બહુ આ પછી તેને તેના ચિકિત્સા રૂમમાં સ્વાધ્યાય જ ચપળતાથી તેનું મિથ્યાત્વનું ઓપરેશન ધ્યાન ખંડમાં દાખલ કરવામાં આવ્યો, અને
એ ગસ્ટ - સપ્ટ, ૧૯૭૬
: ૧૮૧
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને ચેથા-પાંચમા-છઠ્ઠી પટેજની હિતશિક્ષાઓ- બાધ સુખ સ્વરૂપ તને અનુભવાશે. આ બધું રૂપ દવાઓ શરૂ કરવામાં આવી. ભાવ ઉપર હું ને મારૂં એવા મોહના અંધકારથી અંધ લક્ષ રાખી, ઉપયોગમાં રહેવા સૂચના કરી; થયેલી તારી દષ્ટિ જ્ઞાનાંજનથી પ્રકાશીત થઈ આત્માના શુદ્ધ ભાવનું લક્ષ રાખવા શુદ્ધ છે મારે આમ કરવું, એવા સંકલ્પને હું આમ અરિહંત પરમાત્માનું તેની સામે આલંબન કરીશ તેવા વિકલ્પથી, તું વિરમીશ ત્યારે તારે પલંગ ઉપર ટીંગાડવામાં આવ્યું, તેમાં દેષ્ટિ નિર્વિકલ્પ આનંદ તને સ્વાનુભવમાં પૂર્ણ આરોગ્ય સ્થાપન કરી બધા સંક૯પ-વિકલ્પથી મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થશે. અને તું કૃત્યકૃત્ય થઈ રહેવા માટે સ્વાધ્યાયરૂપી દવાઓની બાટલીરૂપ
જઈશ. પછી તું તારા અખંડ અનંત આનંદમાં ગ્રંથો તેને પલંગ પાસે મૂકવામાં આવ્યા.
સકલ વિશ્વને પ્રેમસ્વરૂપ નિરખીશ, અને પરમ શમ-સંવેગ-નિર્વેદ-આસ્થા-અનુકંપાના ઇંજે.
શાંતિને તને અનુભવ થશે. તારા રાગ દ્વેષ કશનેને કેસ ચાલુ કર્યો.
મેહ અને અજ્ઞાન રૂપી ભાવ રેગેનું સંપૂર્ણ અવિરતિ રૂપ હિંસા, અસત્ય, અનીતિ, શમન થઈ જતાં તું અનંતજ્ઞાન-અનંતદર્શન કુશીલતા અને પરિગ્રહની મુછના ત્યાગથી આ અનંતવીર્ય અવ્યાબાધ સુખને સ્વાનુભવ મંદિર ચિકિત્સાની શરૂઆત કરી. અને ક્રોધ, માન, માં તારી પ્રિય ચેતના સાથે અનુભવીશ. માયા, લેભરૂપ કષાયના હુમલા સામે રક્ષણ
તેણે અખંડ અહિસાથી છ કાય જીને કરવા માટે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષની
અભયદાન આપ્યું અને પિતે અભય થયે. તેણે હાલરૂપી ચાર ટકડીઓ મૂકવામાં આવી. મનવચન-કાયાના પથકરણ કરાવી અને શક્તિ, સંયમથી સત્તર પ્રકારના અસંયમને ત્યાગ કર્યો. વચન શુદ્ધિ, કાય શુદ્ધિ તરફ લક્ષ રાખવા પરમ સંવર તત્વની સિદ્ધિ કરી તેણે પૂર્વકૃત જણાવી, ડોકટર પિતાના ખંડમાં ગયા. તેના સત્તામાં રહેલા સર્વ રોગને બાળી નષ્ટ કરવા સત્સંગીરૂપ કુટુંબીઓએ તેની બરોબર ટ્રીટ. તપ રૂપ બાર પ્રકારની સાધના કરી અને ઘાતીમેન્ટ કરવા, તેને શાતા રહે તે માટે પિતાની કર્મ રૂપ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, સેવાઓ રાત દિવસ આપે રહી, જ્ઞાનચર્યા– અંતરાયકર્મને ક્ષય કરવા સાધના બક્ષે આ તત્વચર્યામાં તેને ભાલ્લાસને પ્રકાશિત કરવા બધા સાધનો વડે સાધનાની સિદ્ધિ માટે લાગ્યા. તે પોતે જ ચેતન આત્મા છે. બાકી આ પુરુષાર્થ ચાલુ રાખ્યો. બધું દષ્ય છે તે અચેતન જડ છે. તું અરૂપી છે, તે રૂપી છે, તે અનંત દર્શન,જ્ઞાન ચારિત્રય ડેકટરે આવી તેની ફરી સરવાઈ કરી તેની છે, તે શબ્દરૂપ રસ ગંધ સ્પર્શમય છે. આ સમ્યફ આરાધના રૂ૫ ટ્રીટમેંટથી ખૂબ જ તારે ને તેને સંબંધ અજ્ઞાનથી, મિથ્યાત્વથી, ખુશી થયા. હવે હમણા તમારે સાતમા સ્ટેજ અનાદિકાળથી થયે હતે હવે તારા સમ્યફ સુધી આ હોસ્પીટલમાં અમર સાધના મંદિરમાં નેત્ર ખુલ્લી ગયા છે, તારા મિથ્યાત્વનું ઓપ આ મુજબ જ સાધના કરવાની છે અને અપ્રરેશન થઈ ગયું છે. હવે તું તારું સ્વરૂપ તારી મત્તભાવની દવાઓ ચાલુ રાખવાને સ્વાધ્યાય અંદર અંતમુખ દષ્ટિ કરીને જે, અનંત અત્યા- અને ધ્યાનમાં લીન રહેવાનું છે.
૧૮૨ :
આમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
.. . 1
: એક પણ
CUUM
છે
“પર્યુષણનાં સંદર્ભમાં
આo
NMMS 3gp લે. : ડો. ભાઈલાલ એમ, બાવીશી M, B. B. S. પાલીતાણું
Bannonovoverenounovonovenover
3
“જીભ જીતી તેણે જગ જીત્યું
ફળ હશે એ પરાધનાનું ! થોડા જ દિવસમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યા છે એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ, જ્યારે આરાધકે માસખમણ, અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યા કરી સ્વાદ-આસ્વાદ ત્યાગશે અને જિન-ભક્તિ તેમજ ધર્મ-ક્રિયા કરી પ્રભુ-ગુણ ગાશે. એમ આ પવિત્ર દિવસોમાં શ્રી ચતુર્વિધ સંઘ આરાધના કરતાં “જીભ', જેનું જગત ગુલામ છે, એને જીતશે-ધન્ય બનશે! આવી ધર્મ–ચર્ચા અમારા “સામાયિક-મંડળમાં થઈ રહી હતી, જ્યારે અમારા મંડળનાં પંડિતજી શ્રી કપુરચંદભાઈ વારૈયાએ એ બન્ને પ્રકાશ પાડતાં કહ્યું –
મિત્રો આપણે સૌ જાણીએ છીએ. “જી” એ માનવીના અંગે માંનું એક વિશિષ્ટ અંગ છે, જે સંસારમાં માનવીના જીવનને સારે-નરસો વળાંક આપે છે, ચારિત્રઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે, એ બે-ધારી તલવાર છે, જેનો ઉપયોગ સારી કે ખરાબ રીતે થવામાં એના વાપરનાર પર અવલંબે છે.”
જીભના બે મુખ્ય કાર્યો સારૂં-નરસું બોલવું અને કડ-મીઠે સ્વાદ લેવો. પરિણામે જીવાત્મા સજજન કે દુર્જન બની શકે છે. સંજોગો ને સ્વભાવ અનુસાર માનવી કાં સાત્વિકતાત્વિક ને ગંભીર-ગૌરવભરી વાતે-વિચારણા કે આદેશ -ઉપદેશ દ્વારા આદરણીય વિભૂતિ બને છે, કાં કઠેર-કડવી ને કલુષિત-દુષિત ભાષા દ્વારા દુર્જન તરીકે પંકાય છે. જ્યારે સ્વાદ-આસ્વાદ ને સંદર્ભે પામર જીવ કાં સ્વાદિષ્ટ-સ્નિગ્ધ ને મીઠા-મધુરા મનભાવતાભેજન આરોગી રસસાગરમાં સરી પડે છે ને છેવટે વિલાસી-પ્યાસી બની જાય છે, કાં કડ-મીઠે કે સ્વાદહીન ખોરાક, ગમે તે મળે, તે પણ વિના સંકોચે વાપરે છે અને સમભાવી રહે છે.
આમ માનવી સારી-નરસી ભાષાને કારણે ચડતી-પડતીનાં ચક્રમાં ફસાયાનાં અને વૈભવવિલાસને કારણે વિલાસમાં ખૂંપી ગયાનાં કે વૈરાગ્યથી સમભાવી બન્યાનાં દષ્ટાંત આપતાં, જેથી ઘણું ઘણું અમને જાણવાનું મળે. આ એક પ્રસંગ (કથા-વાર્તા) કહેલ તે ઉલ્લેખનીય હોઈ “આત્માનંદ-પ્રકાશ'નાં વાંચકે સમક્ષ રજુ કરે ઈષ્ટ માની લખી રહ્યો છું. ઓગસ્ટ-સપ્ટે, ૧૯૭૬
: ૧૮૩
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિતજી કહેતા–“મિત્રે, આપણે સામાન્ય માનવીઓ તે ભાષા વર્ગણના કે સ્વાદ લાલુપતાના વિષચક્રમાં ફસાઈ જઈએ એ બને, પરંતુ કવચિત્ જ્ઞાની હોવાનો દાવો કરતા અને ઉચ્ચ કક્ષાના આત્માઓ પણ અટવાઈ ગયા અને અર્ધગતિ અનુભવ્યાનાં દષ્ટાંત શાસ્ત્રમાં મળે છે. ” આટલી ભૂમિકા સાથે પંડિતજીએ એક સુંદર વાર્તા વર્ણવી.
તેમણે કહ્યું–મિત્ર, કેઈ એક નગરમાં સમર્થસિંહ નામે રાજા રાજય કરે છે. ઘણે ભલે અને દયાળુ છે પિતાની અવસ્થા (વૃદ્ધાવસ્થા) થતા અને વૈરાગ્યભાવના જાગતા પિતે પ્રવજ્યા અંગીકાર કરી, રાજ્ય પિતાનાં પુત્ર શક્તિસિંહને સેંપી ચાલી નીકળે છે. શ્રમણત્વને રંગે રંગાયેલ મુનિવર્ય સ્થળે સ્થળે બાળજીવોને ધર્મ પમાડવા સુંદર ઉપદેશ આપતાં વિચરે છે એક તે રાજાને જીવ અને જ્યાં ત્યાં ગૌચર-વિહારનાં પણ ઠેકાણા નહિ છતાં સહન કરતાં મુનિશને શોભાવે છે. પણ ધીમે ધીમે તબિયત બગડતી ચાલી અને અતિસારસંગ્રહણી જે રેગ લાગુ પડી ગયે. વિહાર કરતાં કરતાં પોતાનાં ૫૦૦ શિષ્યો સાથે પિતાનાં નગરમાં આવી પહોંચે છે.
રાજાનાં પુત્ર, વર્તમાન રાજવીને પિતા મુનિવર્ય આવી રહ્યાનાં સમાચાર મળતાં સામૈયું કરી સુસ્વાગતપૂર્વક નગરપ્રવેશ કરાવે છે. જાણ થતા મુનિવર્યની નાદુરસ્ત ને બિમાર તબિ યત અંગે પિતાના રાજ્ય દ્વારા ગ્ય ઉપચાર કરાવે છે. જેથી મુનિવર્ય નિરોગી થાય છે. અને પછી પોતાના પાંચસે શિષ્યો સાથે ત્યાં જ સ્થિરવાસ કરે છે. ગુરૂદેવ નિરોગી થવા છતાં અશક્તિ ઘણી છે શરીર શિથિલ રહે છે, એટલે રાજા તેમને સારા, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક મળે તેવો પ્રબંધ કરે છે. જેથી મહાત્મા ધીમે ધીમે સ્વસ્થ થતાં જાય છે. પરંતુ ઘણા સમયથી ભોજન-વાનગીઓને મીઠો મધુરો સ્વાદ અનુભવતા હોઈ, આવા માદક ખેરાકમાં આસક્ત બને છે. અને બધી જ સગવડ હોય મનભાવતી વાનગીઓ બનાવડાવી શખથી આરોગે છે. જે કારણે મહામાં ધીમે ધીમે પિતાની ધર્મ આરાધનામાં પ્રમાદી-શિથિલ બની જાય છે, અને એટલે શ્રમણત્વ ચારિત્ર એમનાથી દૂર ભાગવા લાગે છે. ” પંડિતજીએ પિોરો ખાધ અને સ્વાદ, લાલસાની આવી ભયંકર અસરનું આશ્ચર્ય અમારા મુખ પર નિહાળી આગળ ચલાવ્યું.
મિત્ર પછી તે પેલા પાંચસો શિષ્યો જેઓ સાધુતામાં સ્થિર અને સંયમમાં રમ્યા પચ્યા રહેતા તેઓ ગુરુજીની આવી લાલસા અને શિથિલતા જોઈ ક્ષોભ પામે છે, અણગમે અનુભવે છે. વળી ગુરૂજીની આવી લાલસા અને શિથિલ બનતા ભાષામાં પણ કઠોરતા આવે આવે છે. અને તુંડમિજાજી બની જઈ પિતાના શિષ્યોને જ્યારે ત્યારે દબડાવે છે, ઠપકો આપે છે. પોતાની સગવડ સાચવવા હકમ છેડે છે. કેઈ વાર ન માનતા કડવી વાણી સંભળાવી ઉપાલંભે આપે છે આમ ગુરૂજીનું વિલાસી વર્તન, ચારિત્રની શિથિલતા અને કડવી વાણીથી કંટાળી લગભગ બધા શિવે તેમને ત્યાગી જાય છે. માત્ર એક જ સેવા નિષ્ઠ ગુરૂભક્ત શિષ્ય વિનય વિજય ગુરૂની સેવામાં ટકે છે. ગુરૂજીનાં કડવા વેણ, ઉગ્ર ઠપકો અને તેજ મિજાજ સહન કરતા ગુરૂજીની બધી સગવડે સાચવે છે. એમ કરતાં ચાતુર્માસ પુરૂ થયું. પેલે શિષ્ય કાર્તિક પૂર્ણિમાને દિવસે પ્રતિક્રમણ કરી, ચૌમાસી ખામણા ખમાવે છે.
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂજી તે હજુ સુતેલા છે તેમના ચરણમાં મસ્તક નમાવી ખામણા કરતાં તેમનાં પગને શિષ્યનું માથું અડકી જતાં ગુરૂજી ગુસ્સે થઈ બરાડી ઉઠ્યા, “કોણ મને અડકે છે, જગાડે છે, ભાન છે કે નહિ? મને અશાંતિ કરે છે.” આવા વચન સાંભળી આજ્ઞાંકિત શિષ્ય નમ્રભાવે કહે છે, “ગુરૂદેવ, હું આપને ચાતુર્માસ પૂર્ણ થયું હોઈ, ખમાવું છું. ક્ષમા કરો. મારૂં મસ્તક અડકી જતાં આપને જાગૃત કર્યા. મને માફ કરો, ગુરૂદેવ મારો અવિવેક દર ગુજર કરે, ક્ષમાવંત!” આદિ શબ્દોથી શિષ્ય ક્ષમા માંગી. પંડિતજી ડું અટકયા અને ક્ષમાભાવની અમારા ઉપર અસર નિહાળી આગળ વધ્યા.
મહાનુભાવ, ગુરુજી તે આ શબ્દો સાંભળી એકદમ ચમક્યા–અરે, આ શિષ્ય ચાતુર્માસ નિમિત્તે મને ખમાવે છે. જે એગ્ય ને યથાર્થ છે. છતાં મેં તેને ઠપકો આપતાં ને કડવાં શબ્દ કહેતા સહન કરી ક્ષમા યાચે છે, ધન્ય છે એને ! વાહ એને વિનય ને વિનિતભાવ! અને કહી રહ્યા “શાબાશ નમ્ર ને વિનયી સહનશીલ ને સમભાવી આત્મા ધન્ય છે તને !” અને સ્વગત પતે વિચારી રહ્યા–
મેં કર્મવશાત બિમારી ભેળવી, સ્વસ્થ થયા બાદ સ્વાદને (રસનેન્દ્રિયને) ભોગ બની આચારમાં શિથિલતા આચરી અને વિચારમાં ને વર્તનમાં પણ કઠોર બન્યો. એક ગુરૂકક્ષાએ છતાં આચારહીન શિથીલ બની ગયે! જ્યારે મારા જ શિષ્ય આટલે વિનયી, સમભાવી ને વૈરાગી બની રહ્યો. ધિક્કાર છે મારા આત્માને કે મેં જીમનાં સ્વાદમાં ને વચનેની કડવાશમાં શમણ જીવનમાં પ્રાપ્ત કરેલ બધું ખાયું. પણ આજે આ યોગ્યતાને વરેલ મારાજ શિષ્ય મસ્તકનાં સ્પર્શથી તે મને નિદ્રામાંથી જગાડ્યો. પરંતુ આજ સુધી સેવેલ વિલાસ ને શિથિલાચારમાં ઘેરતે મને તેણે જગાડે છે. આમ દ્રવ્ય (ઉઘ) અને ભાવ (આચાર) બને નિદ્રામાંથી આ વિનયી શિવે મને જગાડી ઉપકાર કર્યો છે.” એમ વિચારી ગુરૂએ શિષ્યને માથે હાથ મૂકી ધન્યવાદ આપ્યા અને પોતાનું જીવન પલટાવી નાખ્યું. જીભને સ્વાદ ત્યાગી દીધે, કઠોર વાણી છોડી દીધી ને શુદ્ધ આચાર-વિચાર પાળતા શ્રમણત્વમાં સ્થિર થયા. પછી તે પેલા પાંચસો શિષ્યો પણ હકીકત સાંભળી-જાણી પાછા ફર્યા અને ગુરૂજીની સાથે સાધનાઆરાધના કરતાં કાર્યોત્સર્ગ ભાવે સિદ્ધગિરિ ઉપર સિદ્ધિપદને પામ્યા. પંડિતજીએ વાર્તા પૂર્ણ કરતાં એક સૂચક દષ્ટિ અમારી તરફ ફેકી અને અમારે મૂક આનંદ અને સંતોષ જોઈ જાણે પ્રેરણા પામ્યા હોય તેમ પિતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું –
“જિજ્ઞાસુ મિત્રે, આ કથાથી તમને રસનેન્દ્રિયના (જીભના) પ્રભાવ વિષે જાણવાનું મળ્યું સ તોષ થયો એમ માનું છું. તો હવે એ સંદર્ભમાં થોડા જ સમયમાં આવી રહેલ પર્વાધિરાજ પર્યુષણ પર્વ અંગે પણ કાંઈક વિચારીએ. તમે જાણો છો આ પર્વના આગમને યેગ્ય આત્માઓ ધર્મારાધનાના ઉત્સાહમાં નાચી ઉઠે છે અને નાની મોટી તપશ્ચર્યા કરે છે અને જીભને વશ કરે છે. આપણે પણ યથાશક્તિ આવી તપશ્ચર્યા કરીશું અને જીભની ગુલામી ત્યાગીશુ. વળી પર્વ દિનેમાં પ્રભુના દર્શન-પૂજન-કીર્તન કરવાને, ગુરૂદેવેનાં પ્રવ ચને સાંભળવાને, ધાર્મિક ક્રિયા-કાંડ કરવાને, સ્વ-ધમીઓ સાથે ખમત-ખામણી કરવાનો ઓગસટ-સપ્ટે, ૧૯૭૬
: ૧૮૫
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાભ લઈશું. અંતરના ઉમળકાથી આરાધના કરીશું.” અને પંડિતજી અટકયા. અમારી ટીકા-ટિપ્પણની જાણે અપેક્ષા હોય ! ત્યાં અમે બેલી ઉઠ્યા–“વાહ, પંડિતજી! સરસ કથા કડી. ધન્ય પિલા શિષ્ય ને ધન્ય એ ગુરૂ! જરૂર પર્યુષણમાં આપણે સૌ તપશ્ચર્યા ને આરાધના યથાશક્તિ કરી “જીભને સ્વાદમાં ને શબ્દમાં વશ રાખીશું. માત્ર આપની પ્રેરણું અને પુષ્ટિ અમને મળતી રહે.” એમ અમારું વક્તવ્ય પુરૂં કરીએ ન કરીએ ત્યાં તે વચ્ચે જ પંડિતજી ઉત્સાહથી બોલ્યા “વાહ શ્રદ્ધાળુ મિત્રે, તમારે પર્યુષણ પ્રત્યે આદર અને ધર્મ પ્રત્યે અનુરાગ પ્રશસ્ય છે. જરૂર આપણે સૌ સાથે મળી પર્યુષણ પર્વ ખૂબ આનંદથી-ઉભાડુથી ઉજવીશું. મારા તરફથી તમને વિધિ-વિધાન ને આરાધના અંગે બધું જ માર્ગદર્શન મળશે. આપણે પ્રતિવર્ષ જેમ શકય તપશ્ચર્યા, દર્શન-પૂજન, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ, પૌષધ, ચૈત્યપરિપાટી, ખમત-ખામણ આદિ કરીશું ને પૂર્વ પ્રેમપૂર્વક ઉજવીશું” એમ કહેતા પંડિતજી ખૂબ ઉત્સાહમાં આવી ગયા. અને અમે એમને આભાર માની ધન્યવાદથી વધાવ્યા.
આમ કથા શ્રવણ અને ચર્ચા-વિચારણાના સંદર્ભમાં પરાધનાના ઉત્સાહમાં એક બે ઉત્સાહી મિત્રો બેલી ઊઠ્યાઃ તપથી ને ભક્તિથી જીભને અંકુશમાં રાખી સંયમની સીડી ચડીએ ને મુક્તિધામ પ્રતિ આ પવિત્ર પર્વનાં સહારે પ્રયાણ કરીએ. “જીભ છતી તેણે જગ જીત્યું ” એ કહેતીને પયુંષણની આરાધનાથી યથાર્થ કરીશું. ”
સામાયિક પૂરી થઈ અમે સૌ મિત્રો પર્યુષણ પર્વ રૂડી રીતે આરાધવા-ઉજવવાને સંક૯પ કરી વિખરાયા.
જ્ઞાનનો દીપક પ્રગટાવશે તે હતાશાને અંધકાર હટીને દિવાળી પ્રગટી રહેશે.
દરેક પ્રકારના
સ્ટીલ તથા વુડન ફર્નીચર માટે મહાલક્ષ્મી સ્ટીલ કોર્પોરેશન છે
શો રૂમ – ગોળ બજાર
ભાવનગર _ ફેન નં. 4525
આત્માનદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
શ્રી ભદ્રેશ્વર-શંખેશ્વર યાત્રા ચે વી શી
[ તીર્થ યાત્રાનાં મીઠા-મધુરા સંસ્મરણે ]
રજુ કરનાર છે. ભાઈલાલ એમ. બાવીશી M.B.B.s. પાલીતાણા
inun niાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા
(સ્તુતિ-કાવ્ય) રાગ-રંગ તાળી, રંગ તાળી, રંગ તાળી રે.. ચાલે જઈએ, ચાલે જઈએ, ચાલે જઈએ;
- ભદ્રેશ્વર ભેટવા રે! જ્યાં જઈને પ્રભુ વીરને વંદાય રે, ભદ્રેશ્વર
ત્યાં જઈને પ્રભુ “પાસને પૂજાય છે. ભદ્રેશ્વર૦ ૧
સામાયિક-મંડળ'તણ સભ્યએ મળી સાથ, “યાત્રા-પ્રવાસ” જ, કર્યું પ્રયાણ સંગાથ;
નવકાર” મંત્રનું સ્મરણ થાય છે. ભદ્રેશ્વર- ૨ “જય મહાવીર' ઉચ્ચરી આદર્યું તીર્થ પ્રયાણું, સ્તુતિ-સ્તવને લલકારતાં લેતા ભક્તિ કહાણ
ગીત ગાતા ગાતા રસ્તા કપાય છે. ભદ્રેશ્વર૦ ૩ રાજકોટ ને મોરબી દર્શન-પૂજન કીધ, અંતર અમ આનંદીયા લાખેણે લ્હાવો લીધ;
અમ દિલમાં ભક્તિ ઉભરાય રે. ભદ્રેશ્વર૦ ૪ સ્વાગત સ્નેહીજનો તણું સ્વીકાર્યા સાનંદ, ભજન કીધા ભાવથી ઉરમાં અત્યાનંદ,
મહેમાની-મિજબાની હણાય રે. ભદ્રેશ્વર૦ ૫ ભચાઉ જિનવર ભેટીને, આવ્યા ગાંધીધામ, દર્શન–ચૈત્યવંદન કીધાં, હરખાં હૈયાં તમામ
યાત્રાને આનંદ ઉભરાય રે. ભદ્રેશ્વર૦ ૬
ઓગસ્ટ-સપ્ટે, ૧૯૭૬
૧૮૭
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર-મંડળ”નાં આગ્રહે, મળ્યા કાર્યાલયમાંય, સ્વાગત કીધું પ્રેમથી, વર્ણન કર્યું ન જાય;
ધન્યવાદનાં તરંગો લહેરાય રે. ભદ્રેશ્વર૦ ૭ કરી ચર્ચા-વિચારણ, ને પ્રવૃત્તિની જાણ, પ્રગતિ જૈન દર્પણ” તણી, સંચાલકે છે સુજાણ;
સહકારની સરવાણી વહાય રે. ભદ્રેશ્વર૦ ૮ ભદ્રેશ્વરને ભેટતાં, આનંદનો નહિ પાર, પ્રભુ “વીર”ને પૂજતાં, ટળે પાપને ભાર;
નિર્મળ અમ આત્મ બની જાય છે. ભદ્રેશ્વર૦ ૯ પ્રેમે “પારસ” પૂજતાં, ભક્તિભાવ ઉભરાય, પૂજા ભણાવી ભાવથી, અમ અંતર હરખાય!
ધન્ય ધન્ય! જીવન અમ થાય રે. ભદ્રેશ્વર૦ ૧૦ નેહ-મિલને ત્યાં જતા, “સંઘપૂજન” પણ થાય; “તિલક-રૂપિયા અર્પતા, શુભેચ્છા રેલાય !
સાધર્મિક ભક્તિ કરાય છે. ભદ્રેશ્વર૦ ૧૧ જય મહાવીર' નિનાદતાં, પંચતીર્થ પ્રયાણ, સ્થળે સ્થળે “જિન” વંદતા, યાત્રા થતી પ્રમાણે
તીર્થ સ્પર્શનાની હેલી રેલાય રે. ભદ્રેશ્વર૦ ૧૨ મુન્દ્રા, ભુજપુર, ખાખરદય, બીદડા માંડવી શહેર, “જિન” બિંબ જુહારતાં, અંતર વહેતી લહેર;
શાસનની પ્રભાવના થાય છે. ભદ્રેશ્વર૦ ૧૩ ડુમરા ને સુથરી થઈ કગરાને દ્વાર, નયનરમ્ય એ મંદિર, કળા તો નહિ પાર;
સમૃદ્ધિનાં મૂલ્યાંકન થાય રે. ભદ્રેશ્વર ૧૪ જખૌ પછી નલીયા જતાં, પૂજા પ્રેમે કીધ, મહાણી આતિથ્ય “સંઘનું, વિદાય ભાવે લીધ;
- જૈન સંઘ'નું મહત્વ ગવાય છે. ભદ્રેશ્વર૦ ૧૫
-કte
*
-
-
A
આમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેરા કેરા મંદિશ ને ભૂજ તણાં પ્રાસાદ, પ્રભુદન દિલથી કર્યાં, ઉછળે હદે આહ્લાદક
ભક્તિ રંગે સહુ રંગાય રે. ભદ્રેશ્વર૦ ૧૬ અંજાર થઇને આવીયા, શ ંખેશ્વર મહાતીર્થ, ‘ દાદા ’નાં દન થતાં, આતમ થાય કૃતાર્થ;
પ્રભુ ‘ પારસ ’નાં ગુણ ગવાય રે. ભદ્રેશ્વર૦ ૧૭ અંતરનાં આન ંદથી, પૂજા ભાવના કીધ; આરતી–ઢીયા ઉતારતાં, લાભ સવાયા લીધ,
ધર્મ શ્રદ્ધાની યાત જલાય રે. ભદ્રેશ્વર૦૧૮ યાત્રા ને અનુમેદવા,· સમાર’ભ ' યાજાય, ‘સંધ-પૂજન’ ‘સેવા’ તણી, ખૂબ પ્રશ'સા થાય !
C
અભિનંદનનાં પૂર વહાય ૨. ભદ્રેશ્વર૦ ૧૯ ઉપરીયાળા આવતાં, આદિનાથ વદાય, કાચ – મળ્યા મંદિરીયે, ઋષભદેવ સાહાય;
‘આદીશ્વર'ની જય જય થાય રે. ભદ્રેશ્વર૦ ૨૦
‘પૂજા’ ભણાવી ભાવથી, આતમ દ્વિલેાળા ખાય, ગીત, સ’ગીત, મૃદ’ગથી, રસ ઝરણાં રેલાય !
અમ અંતરનાં માર કળાય રે. ભદ્રેશ્વર૦ ૨૧
પંચાસર, વડગામ ને માંડલનાં મદિર, પ્રણામ ચૈત્યો જિનવરા સિંચ્યા ભક્તિનીર !
‘સમકિત”નાં ત્યાં સ્નાન કરાય રે. ભદ્રેશ્વર૦ ૨૨ ચેવીશ (૨૪) તીર્થાં વાંઢીને, પાલીતાણા પ્રયાણ; ચોવીશે (૨૪) તીર્થંકરા, કરજો અમ કલ્યાણ !
અવી યાત્રા ભવા ભવ થાય રે. ભદ્રેશ્વર૦ ૨૩ માહ્યાંતર કર્યું ખપ્યા
વિશુદ્ધ આતમરામ, શિરસા, મનસા વઢતા તારક ‘તીરથ' ધામ;
બાવીશી’ ચાવીશી' આ ગાય રે. ભદ્રેશ્વર૦ ૨૪
*
‘ સામાયિક-મડળ ’પ્રેરિત ચેાવાશ (૨૪) તીર્થાન યાત્રા કરતાં, ચાવીશ (૨૪) તીથ કરે।ની કૃપાથી-પ્રેરણાથી આ ‘ યાત્રા-ચેાવીશી ’ (૨૪ કડીવાળી) રચી-ગાઈને રજુ કરી.
વિધ
આગસ્ટ-સપ્ટે., ૧૯૭૨
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૮૯
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દેના બેંક સમૃદ્ધિ ડિપોઝેિર યોજના હેઠળ આપનાં નાણાં મહિને મહિને વધુ ડપથી વધતાં જ રહે છે.
28 29 30 31
CREATE C
1 12 19
10
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપની બચત પર વધુ નાણાં મેળવવાનો આ એક સરળ માર્ગ છે. દેના બેંકની સમૃદ્ધિ ડિપોઝિટ યોજના હેઠળ મૂળ રકમ ઉપર દર મહિને વ્યાજ જમા થતું જાય છે, અને આ વ્યાજ ઉપર પણ વ્યાજ મળતું રહે છે. આમ ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે આપની મૂળ રકમ ઉપર, મુદતને આધારે આપને ૮.૩% થી ૩૧.૬૪% સુધી વાર્ષિક વ્યાજ છૂટે છે,
7
B
14 15 16 21 22 2
રૂ. ૧,૦૦૦ હમણા રોકો અને ૬૧ મહિના બાદ રૂ. ૧,૬૫૯, ૧૨૦ મહિના બાદ રૂ.૨,૭૦૭ અને ૨૪૦ મહિના બાદ રૂ.૭,૩૨૮ મેળવો,
===
For Private And Personal Use Only
વધુ વિગતો માટે આપની નજીક આવેલી દેના બેંક શાખાની મુલાકાત લો.
હૈનાત્મક
(ગવર્નમેંટ ઑફ ઈંડિયા અંડરટેકિંગ) હેડ ઑફિસઃ હોર્નિમેન સર્કલ, મુંબઈ ૪૦૦૦૨૩
RATAN-BATRAJDB/G/28
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્યુષણ પર્વ
અને
અનુકંપાદાન
—તુલસીદાસ જગજીવન સવાઇ
પર્યુષણ અને અનુકંપા !! વાળો આવશે તે ગુપ્તદાન પણ અર્પણ કરી
આ બન્ને શબ્દને કેટલો બધો નજીકન દેવું પડશે. સંબંધ છે? અનુકંપા ! આ એક જ શબ્દમાં માટે હે પામર માનવી! લુંટાવી દે, બધુ ભારોભાર કંપા સમાયેલી છે.
લુંટાવી દે ! આવી તક ફરી ક્યારે ય નહિ મળે દાન તે ઘણી જાતના હોય છે. પણ સર્વ
હ પછી તે ચોરાશી લાખના ચક્કરમાં પીસાવાનું દાને માં અનુકંપા દાનને સર્વશ્રેષ્ઠ ગણવામાં જ
ન જ છે. લૂંટાવી દેવાની તક આ મનુષ્ય દેહમાં આવ્યું છે. સાતક્ષેત્રમાં સૌથી ચઢિયાતું ક્ષેત્ર
જ છે. માટે તારું જીવન સાર્થક કર. આ દાનનું ગણવામાં આવે છે.
નશ્વર દેહ બળીને રાખજ થવાનું છે. અને
પછી પાંચ દિવસમાં જ બધા તને ભૂલી જવાના પરંતુ દાન કયારે થાય? દાન કેવું હોવું છે. જાણે જન જ નહોતો કે તારી પહેલાય જોઈએ? દાન કરતી વખતે કેવી ભાવના હોવી જતા જોઈએ ? આ બધા પ્રશ્નોના મૂળમાં સમાયેલી
હસ્તી ક્યારે ય હતી જ નહી. છે “દયા”. માટે જ કહ્યું છે કે સારા કાનેર પણ જે તે ગરીબોને ઉદ્ધાર કર્યો હશે, વદ્યતે. જો તમારા દિલમાં દયા હશે તો જ બળતાઓની આંતરડી ઠારી હશે, રડતાઓને દાન થઈ શકશે.
હસતા કર્યા હશે તો જ લોકે યાદ કરશે માટે દાન કરતી વખતે સાપેક્ષ દષ્ટિ થઈ જવી જ કહ્યું છે ને જોઈએ. બીજાઓને તમારી જાતમાં જુવો અને લાખો અહીં આવી ગયા, તમારી જાતને બીજાઓમાં જુવે, શુદ્ધ ભાવ
લાખે બીજા ચાલ્યા જશે, નાથી કરેલું દાન પણ તમારા દિલમાં પ્રકાશના માટી તણું આ જીદગી, એજન્ પાથરે છે. શેકસપીયરના શબ્દોમાં
માટી માંહી મળી જશે; Charity begins at home,
અનુકંપાદાન જે કરી જાણે, શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દરેક માનવીએ
તેનું નામ અમર રહી જશે, પિતાની કમાણીમાંથી દસમો ભાગ શુભ ખાતે માનવ સેવા, પશુધન બચાવવા, કાઢો. પણ તેવું આજે બધા કરે છે ખરા ? પ્રયત્ન કરે તે વીર કહેવાશે”
અર્પણ કરવું નથી અને ફળ જોઈએ છે, માટે હે નાદાન માનવી! તું આ માયાવી પણ એ કેમ બને? પરંતુ જે પેલે I. T. O. દુનિયાની માયાજાળમાં સપડાયેલ છે. આ ઓગસ્ટ-સપ્ટે, ૧૯૭૬
: ૧૯૧
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિકરો મારો, આ મારી પત્ની, આ મારા આવી અમુલ્ય જેની કિંમત ન થાય તેની તકને મિત્રો, આ મારા સગાવહાલા....પણ આ સ્વાર્થી લાભ ન લીધે તે પછી એ જ ચેરાશી મય સૃષ્ટિમાં એ બધું તારી લક્ષમી છે ત્યાં સુધી લાખનું ચક્કર છે. જ છે. દિકરો બાપુજી બાપુજી કરશે, પત્ની પર્યુષણ મહા પર્વના આઠ દિવસ પૂરા મીઠી લાગણી આપશે, સગાવહાલા, સંબંધી, થયા પછી નવમા દિવસે ઈન્કમ ટેકસવાળા મિત્રો તેઓને પ્રેમ વ્યક્ત કરશે, પણ જેવી બધાને ત્યાં દરેડે પાડવાના છે અને જેટલું તે લક્ષ્મી ગુમાવી પછી......હા, પછી કોઈ તીજોરીમાં ભેગુ કર્યું છે તે બધું લઈ જવાના કઈતું નથી.
છે એવી ખાનગી બાતમી તમારા કાને આવી
જાય તો? બાપુજી ક્યાં છે તેની પુત્રને ખબર પણ નહીં હોય, પત્ની તેના સ્વામીને ભૂલી જશે,
હા, તો બસ એમ જ સમજી લ્યો કે એવી
ખાનગી બાતમી તમારા કાને આવી ગઈ છે અને સગાવહાલા, મિત્ર સામે મળેથી
અને આ મહાપર્વ પૂરું થયા બાદ નવમાં ઓળખશે પણ નહીં. વળી...
દિવસે દરોડે પડવાનો છે અને તે લોકે બધુ લક્ષ્મી તે છે ચંચળ,
લઈ જાય તેના કરતાં અગાઉના આઠ દિવસ ઘડીમાં આવે ને વહી જાય રે, દરમ્યાન બધું લૂટાવી દે, પછી નવમા દિવસે પરમારથમાં ખરચ્યા નાણા,
જેને દરોડા પાડવા હોય તે ભલેને પાડે. એ જ અવિચલ થાય છે. - પાંચ લાખ રૂપિયાનો માલિક પાંચ હજારનું માટે હે માનવી ! હે જૈન ! આ તક છે. દાન કરે અને બસો રૂપિયાને પગારદાર પાંચ અને પર્યુષણ મહાપર્વ એ તકમાં પણ સોનેરી રૂપિયાનું દાન કરે તે તેનું ફળ બને માટે તક છે. આ પર્યુષણ પર્વ દરમ્યાન એક સરખું જ છે રૂપીઆનું કરેલું દાન સો રૂપીઆનું ફળ આપે માટે છે જેને ! પર્યુષણ પર્વ દરમ્યાન તેવું છે. આ નફે મળે તે અવસર ભાગ્યે તમારી શક્તિ મુજબ દાન કરશે. શ્રદ્ધાપૂર્વક જ સાંપડે છે
અને ભાવનાથી કરેલ દ્વાનનું ફળ કેવું હોય છે તમારા જીંદગીના વેપારમાં સૌથી વધુ તેને ચમત્કાર તુરત જ તમને જોવા મળશે. કમાવાનો આ એક જ અવસર છે. અને જે
જૈન જ્યતિ શાસનમ
ને
પાઠશાળાઓ, ધાર્મિક શિક્ષકો અને યુવાન પ્રજાનું
અત્યંત લોકપ્રિય માસિક જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા સુંદર બેધદાયક કથાઓ તેમજ પાઠશાળા અંગે પ્રેરક અને
માર્ગદર્શક લેખે દરેક અંકમાં આપવામાં આવે છે. છેલા ૧૯ વર્ષથી જૈન સમાજની અનુપમ સેવા કરતું માસિક
વાર્ષિક લવાજમ રૂા. પ-૦૦
વિગત માટે લખો :–
જૈ ન ધાર્મિક શિક્ષણ સંઘ ઠે. શાંતિનાથજી જૈન દહેરાસર, પાયધુની, મુંબઈ નં. ૬૦૦૦૦૩
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wiB
NAT
લેખક : પં. બેચરદાસ જીવરાજ દોશી
[ “તપ” જીવનનું એક અદ્ભુત રસાયણ છે, જે વડે માણસ વા સના અને કષાયમાંથી મુક્ત બની શકે છે. તપ અંગે એક જ વાક્યમાં સમજુતિ આપવી હેય તો કહી શકાય કે,
વાસના અને કષાયોને ક્ષીણું કરવા માટે, જરૂરી આત્મબળ કેળવવા અર્થે, શરીર-ઇદ્રિય મનને જે જે તાવણીમાં તપાવાય છે તે બધું તપ છે. ' આપણે ત્યાં બાપનું પ્રમાણ જરૂર વધ્યું છે, પણ તેના વડે શું સાધવાનું છે અને કઈ રીતે કરવાનું છે તે અંગે ઘેર અજ્ઞાન પ્રવર્તે છે. પ્રસ્તુત લેખમાં પૂ. પંડિત શ્રી બેચરદાસભાઈ, જેમણે પિતાનું સમગ્ર જીવન જૈન ધર્મ. શાસ્ત્રના અધ્યયન પાછળ ગાળ્યું છે, તેમણે તપની સાધના વિષે વિસ્તૃત રીતે સાદી સરળ ભાષામાં સમજાવેલ છે, જે તપસ્વી ભાઈ બહેનોને માટે અત્યંત કલ્યાણકારી પૂરવાર થશે.
-સંપાદક]
તપ બાબત એક સંવાદ વાચકો સુમતિભાઈ–આ મહિનો જેને માટે તપને સમક્ષ રજુ કરવાનું ઘણું વખતથી વિચાર મહિને છે. એક તે ચોમાસું છે. બીજી હતું, પણ આજે જ તેને ક્રિયામાં મૂકી શકું છું. પર્વાધિરાજ પજુસણ પર્વ હવે બહુ છેટા નથી.
એ અંગે કેટલાક આરાધકો તે આ મહિનાથી સુમતિભાઈ–તપ વિષે લખવા ધારો છો
- જ એટલે શ્રાવણ મહિનાથી જ તપ કરવા છે જાણ્યું પણ જૈન સંઘ માટે “તપ” કઈ
થ લાગ્યા હશે, માટે તપ વિષે કેટલાક ઉપયોગી અજાણી ક્રિયા નથી એટલે એના વિષે તમારું
વિચારો કદાચ પિષ્ટપેષણરૂપ લાગે તે પણ લખાણ પિષ્ટપેષણ જેવું નહિ થાય ?
એમાં કેટલુંક વિશેષ જાણવાને જરૂર મળશે. વિબુધભાઈ –તમારી વાત તે બરાબર છે.
વિબુધભાઈ–તપ વિષે વળી વિશેષ શું જૈન સંઘમાં બારથી પંદર વરસની દીકરીઓ
જાણવાનું હતું ? તપ કરવું, અત્તરવારણું પણ તપ કરે છે અને તેટલી જ વયના છોક.
કરવા અને પારણું કરવા એથી વિશેષ શું રાઓ પણ તપ કરે છે એટલે તપની હકીકત
જાણવાનું મળશે? આત્માનંદ પ્રકાશ” માટે જરા પણ નવાઈ રૂપ નહીં ગણાય. તેથી કઈ ન વિષય પસંદ સુમતિભાઈ—પણ તપનું વાસ્તવિક સ્વરૂપ કેમ ન કરી?
શું છે ? શા માટે તપ કરવું જોઈએ? તપ ઓગસટ-સપ્ટે., ૧૭૬
: ૧૯૩
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં દેહ કષ્ટ પડે છે એટલે એ પ્રશ્ન જરૂર સલાહ આપી કે આ ગામના બાળકો માટે થાય એમ છે કે કોઈપણ કારણ સિવાય દેહ અહીં કેઈ સારી એવી જ્ઞાનશાળા નથી જેમાં કષ્ટ શા માટે ભોગવવું ?
વિદ્યાથીઓ તથા વિદ્યાર્થીનીઓ જૈન ધર્મનું વિબુધભાઈ–જુઓ, તમે કહો છે તેમજ
જ્ઞાન મેળવી શકે અને સાથે ચાલુ નિશાળનું નથી તપ વિષે પણ ઘણી બાબતે જાણવા જેવી
પણ ભણતર મેળવી શકે. શેઠજીએ કહ્યું કે છે અને ખૂબ સમજી-વિચારીને ચાલુ રૂઢિને
આપની વાત તે બરાબર છે પણ મને આ બદલવાની જરૂર છે.
બાબત વિશેષ સમજ પડતી નથી અને જોઈએ
એ રસ પણ નથી. મને તે એમ થાય છે સુમતિભાઈ–હવે તમે તમારી તપ વિશે કે અહીં હું આખો શ્રાવણ અને કદાચ ભાદવિચારણા કરે. આમ લખ્યા કરશે તે મેટુ ર મહિને રહે તે દરમિયાન મારે બે પાંચ પિજણ થશે, માટે યોગ્ય હકીકત જ બતાવવાની હજાર રૂપિયા ખર્ચવા છે. અને મારી આંખ શરૂ કરે.
સામે જ તે પ્રવૃત્તિ થાય એમ મારી ઈચ્છા વિબુધભાઈ–તપનો વિચાર ભારતીય ધર્મો છે. વળી જ્ઞાનશાળા માટે શિક્ષકની શોધ કરવી સાથે ઓતપ્રેત છે, એટલું જ નહીં પણ જેનો તથા કાયમી જ્ઞાનશાળા ચાલે તે માટે ધન ઉપરાંત બ્રાહ્મણ પરંપરાઓમાં, ઈલામી પરં. પણ વધારે ખર્ચવું જરૂરી છે એટલે ચેડા પરામાં પણ તપને મહિમા છે અને ખ્રિસ્તી જ ખર્ચમાં કોઈ ધર્મનું કામ થતું હોય તે પરંપરામાં પણ તપની પરંપરા પ્રતિષ્ઠિત છે. આપ બતાવે. આમ કહીને શેઠજી તે મનિ.
રાજ પાસેથી ઉઠીને સાધ્વીજીના ઉપાશ્રયે સાધ્વીસુમતિભાઈ–એકવાર હું કઈ પ્રવચન જીઓના દર્શને જવા ઉપડ્યા. અને ત્યાં પણ કરવા એક ગામ ગયેલું. ત્યાં એક શ્રીમાનને સાધ્વીજીઓ સમક્ષ એમણે આ વાત છેડી. એટલે ત્યાં અમારો ઉતારો હતો. મને યાદ છે તે મુખ્ય સાધ્વીજી જેઓ વિશેષ રૂઢિચુસ્ત હતા પ્રમાણે ભગવાન વેર વર્ધમાનસ્વામીને જન્મ
અને વિદ્યાને રસ તથા ખૂબી વિષે એમને તિથિને પ્રસંગ હતું. તે દિવસે હું જ્યાં ઉતર્યો
જાજે અનુભવ ન હતું તથા એમને એમ પણ હતે ત્યાં ૧૧ થી ૧૨ વાગ્યાને સમયે અનેક
લાગેલું કે આ ગામમાં આવીને એવું કામ બહેને જમવા આવી એમ મેં જોયું. મેં
કરાવવું જોઈએ જેથી ગામના લે કે એમને કુતૂહળથી પૂછયું કે આ બહેને અહીં શા સતત યાદ કરતા રહે. એટલે સાધ્વીજીએ માટે જમવા આવી?
વિચારીને કહ્યું કે તમે અહીંના લોકોને એકવિબુધભાઈ–ઘરધણીના કોઈ ઓળખીતાએ સણું કરવાની સગવડ કરી આપે તો તપને તપ ખુલાસો કર્યો કે આ શેઠ સાહેબ રૂના મોટા થશે, લોકો પણ ખુશી થશે અને તમારો પૈસે વેપારી છે અને આ વર્ષે સારું એવું કમાયા પણ લેખે લાગશે. શેઠજીને આ વાત ગળે ઉતરી છે. એમને વિચાર એ થયો કે થોડા રૂપિયા ગઈ અને આ નાના ગામમાં એમણે પિતાના ધરમના કામમાં વાપરવા એમણે અહીં માણસ દ્વારા બધે ખબર પહોંચાડી દીધા કે એક મુનિરાજ છે તેમની સલાહ લીધી. શેઠજી શ્રાવણ અને ભાદર એમ બે મહિના મુનિરાજ દેશકાળના જાણકાર હતા, અને સુધી જે ભાઈ બહેનને એકાસણા કરવા હશે ભારે વિચક્ષણ પુરુષ હતા, એટલે એમણે તે તેમની પૂરતી સગવડ કરી આપશે
૧૯૪ :
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમતિભાઈ—પછી તે ભાઈ, એ ગામના હતા, અને પીરસનારા બાસુદી-બાસુદી એમ દેરાસરના મુનિમને બોલાવીને શેઠજીએ આ રાડે નાખતા હતા. તપના કામની બધી ભલામણ કરી અને વ્ય વિઅધભાઈ_મેં એક ભાઈને પૂછયું કે આ વસ્થા કરવાનું સૂચવી દીધું. અને સાથે કહી બધી શાની ધમાલ છે ? દીધું કે રોજ રોજ ભોજનમાં નવીનતા જરૂર હેવી જોઈએ. અને વસ્તુ માત્ર ચકખી અને સુમતિભાઈ –તે ભાઈએ જણાવ્યું કે આ જમનારના ચિત્તને આ તપ તરફ આકર્ષે એવી શેઠ સાહેબ અહીં આ બહેને એકાસણા કરાવે હેવી જોઈએ. ખર્ચની ચિંતા તમારે ન કરવી છે અને રોજ રોજ નવા નવા પકવાન્નો તૈયાર ૨ ર ીય અને તેના સાથી કરાવીને એકાસણું કરનારા તમામ લોકેને લઈ જવાં. શેઠજી વિધુર હતા, સંતાનમાં કાંઈ
- જમાડે છે. આ માટે વધારે તે સધવા, વિધવા ન હતું અને રૂને વેપારમાં લાખ દેઢ લાખ
તથા કેટલીક કુમારિકાઓ આવે છે તથા કેટ
લાક છોકરાઓ પણ આવે છે. પુરૂષ તે માત્ર કમાયા હતા, એટલે એમને એ રકમમાંથી ભલે
પાંચેક આવે છે અને બહેને પચાસ સાઠ આવે પાંચ સાત હજાર ઓછા થાય પણ એકાસણા
છે તથા છોકારાઓ દસ-પંદર આવે છે, અને કરાવીને શેઠે રંગ રાખેલ છે એમ જરૂર થવું
છેકરીઓ પચાસ-સાઠ આવે છે. આમ આ જોઈએ. અને બાળકની કેળવણી માટે તેમને
શેઠજીની ઉદારતાથી આ ગામમાં આ તપશ્ચર્યા વધારે ગમ ન પડી, તે પણ ગામના કેટલાક વિચારક લોકેના આગ્રહથી બસો અઢીસે
ચાલી રહેલ છે. રૂપિયા આપવાની જાહેરાત કરી અને ગામઠી વિબુધભાઈ–હું તો રાત્રે પ્રવચન આપીને નિશાળના મહેતાને ઘેર લાવીને એ રકમ મારે ગામ જવાને જ હતો પણ શેઠજીએ મારૂં ખર્ચવાની વાત કરી તથા મહેતાને પણ પ્રવચન સાંભળીને મને એકાદ અઠવાડિયું રહે
જ્યાં સુધી એકાસણું ચાલે ત્યાં સુધી સપરિવાર વાને વિશેષ આગ્રહ કર્યો. મને એવું કે શેઠ જમવાનું નિમંત્રણ પણ આપી દીધું. છને વિશેષ આગ્રહ છે તે અઠવાડિયું તે
નહિં પણ ત્રણ-ચાર દિવસ રહીને પ્રવચને વિબુધભાઈભાઈ, તમે તા લાબુ પિજણ આપવાની યોજના કરવાનું મેં શેઠજીને કહ્યું, માંડ્યું, આમાં તપનું શું આવ્યું? તે તેમણે કહ્યું કે ભાઈ, પ્રવચનમાં મને ખબર
સુમતિભાઈ—કેમ ભાઈ તમે એકાસણાને ન પડે પણ તમે ભલે પ્રવચને કરો પણ તપ નથી માનતા? આ લખાણમાં એકાસણાની જમજે તે અમારે ત્યાં જ, તમે જુઓ છે કે વાત તે આવે છે જ.
અમારે ત્યાં સેંકડે રેજ એકાસણું કરીને તપ વિબુધભાઈ –હા, વાત ખરી. પણ એમાં
કરવાની તેમની ભાવના, તેમને મનોરથ પૂરે
કરે છે. મેં તે રહેવાની કબુલાત આપી પણ તપ વિશે નવું શું જાણવાનું મળે એવું છે?
આ સાથે જ કહ્યું કે શેઠજી, મારે દેશી ખાંડ ખાવાનો સુમતિભાઈ–મારે ઉતારો એ ધનાઢ્યને જ નિયમ છે એટલે એક બે દિવસ તે તમારે ત્યાં હતા, એટલે જમવાને વખત થતાં હું તે ત્યાંજ ખાસ મારે માટે રોટલી, દાળ, ભાત ઊભું થઈ એક મોટા આકર્ષક ઓરડામાં અને શાક કરાવીને જ પણ હવે તમારે જમવા ગયે. પાસેના જ મોટા ચોકમાં ઘણી રસે મારાથી કંટાળે જણાય છે એણે મને બધી બહેને અને કેટલાક નિશાળિયા જમતા કહેલ કે ભલા માણસ, આ બધા સાથે જમ. ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬
: ૧૯૫
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વામાં તમને શું વાંધો છે? મૂકેને પાંચાત દેશી પરદેશીની ! પાતરામાં આવ્યું તે શુદ્ધ જ ગણાય. માટે મારા જમવાની વ્યવસ્થા તે અહીં મારા એક મિત્ર છે તેને ત્યાં કરવી પડશે.
સુમતિભાઇ—અરે ભલા માણસ ! એમ સએધન કરીને મને ઉદ્દેશીને શેઠજીએ કહ્યું કે આપણે તપની સાધના કરવી છે, તેમાં દેશીપરદેશીની પંચાત તમે કથાં માંડી ? આ બધી મહેનાને તમે જુએ છે ને તે કેવી આરાધના કરી રહેલ છે. અહીંની સાધ્વીજીએ પણ મારા ઉપર મહેરબાની કરીને મને રાજ ભાતપાણીના લાભ આપી રહી છે. ફક્ત અહીં રહેતા મુનિ મહારાજ પણ તમારી જેવા વેદિયા લાગે છે, એટલે મારે ત્યાં એક પણ દિવસ આવેલ નથી. ન આવે તે મારે શું? એ આ ભાજનના લહાવાથી વંચિત રહેશે, મને લાગે છે કે એ પણ તમારા જેવા જ વેદિયા લાગે છે. આ વાત ચાલતી હતી એટલે મારે મર્યાદા રાખીને મૌન સેવવુ પડયુ પણ શેઠજીને મે કહ્યું કે આપ થડે અવકાશ મેળવા અને તપ વિશે મારી થોડી વાત જરૂર સાંભળેા તા હું અહીં વધારે તા નહિ પણ એ-એક પ્રવચા કરવાનુ રાખીશ અને આપના મકાનમાં બે ત્રણ દિવસ રહીશ અને જો આપને રસોયે મારા માટે સાદા ભજનની ઠીક સગવડ કરી આપશે તે આપને ત્યાં જમવા આવીશ.
વિષ્ણુધભાઈ—ભલે ભાઇ ! તમને અનુકૂળ પડે તે તેમ કરે. મારા રસાયાને તમારે માટે તજવીજ કરવાનું બરાબર કહી ઈશ અને તમે મને અપેારે ત્રણથી ચાર વાગે મળે। તથા રાત્રે આઠથી નવ વાગે મળે, કેમકે મારે પણ મારૂં 'ગત કામ છે. એટલે તમને વધારે વખત આપી નહીં શકું. વિધુર છુ, એટલે મારે ઘર માંડવાની ફરી વ્યવસ્થા કરવા વિચાર છે અને એ વાતને લક્ષમાં રાખીને જ આ ઉત્સવની
૧૯૬ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાજન મે' કરેલ છે. અહીં આપણી વચ્ચે કેઇ નથી જ તેથી આ વાત તમને એકલાને જ મારે સ્પષ્ટ કહેવી જોઇએ, એટલે તમે કોઈ બીજા ભ્રમમાં ન રહે અને મારા અંગત કામમાં થાડા તમારા નૈતિક ટકા આપે તે મારૂ કામ પણ થઇ જાય.
સુમતિભાઈ—શેઠજી એલ્યા ‘જીએ ભાઇ, આ બહેના જમવા આવે છે તેમાં મે' કેટલીક માળ વિધવાઓને જોઇ પણ તેમાંની કોઇ મારી વાત સાંભળીને મને અનુસરવા તૈયાર નથી. તેમને હું મારી સાથે લાવેલ હીરા-મોતીના અને સાનાનાં ઘરેણાં અતાવવાની તક લઉં છુ પણ મારી ઉપર જોતા એ ખાળ વિધવા કે જમવા આવનારી કુમારીકાએ મને અનુકૂળ થવા તૈયાર નથી. પણ આ વખતે ઘેાડુ' વાતા વરણુ મારે અનુકૂળ થશે તે આવતે વરસે વળી કોઈ મુનિનું ચામાસુ કરાવીને બીજા પાંચ-દસ હજાર વાપરીશ. એટલે ઠેકાણું' કદાચ મેળ પડે તે પણ તમને મારી આગ્રહભરી વિનંતી છે કે મારૂ' ઘર બંધાય તેમ તમે તમારા નૈતિક ટેકે મને જરૂર આપે.
વિષ્ણુધભાઇ:મે શેઠજીને કહ્યુ કે તમારી ઉમર જોતાં મારાથી એવા ટેકા ન જ આપી શકાય પણું તપમાં સહાયતા કરવાની તમારી આ રીત જોઈને હું...તા આજે મારા પ્રવચનમાં આ તમારી વિવિધ પ્રકારના મસાલેદાર અને ચટકદાર ભેાજનની યાજનાની સખત ટીકા કરવાનો છું અને મા જાતની એકાસણાની વ્યવસ્થાને કદી તપ ન જ કહેવાય. આ તે ધનવાન શેઠ કાઇ પેાતાની અંગત સગવડને સારૂ વિવિધ મિષ્ટાન્નવાળા એકાસણાં કરાવી રહ્યાં છે. આ પ્રવૃત્તિમાં તપ જેવું શુ' છે એની મને ખબર પડતી નથી પણ એટલુ તા કહેવુ' જોઇએ કે આ નાનકડા અને ધ ધાપાણી વગરના ગામમાં આ શેઠજીએ એકાસણાં કરાવવાની આ યાજના
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાહેર કરીને લોકોને ભરપેટ ભોજનની તે પણ તેટલી રાહત આપવી એટલે જેટલું મળે તેટ ઘણું જ સ્વાદુ ભોજનની વ્યવસ્થા કરી આપેલ લાથી સંતોષ માનવો. એ પણ તપ છે. દાખલા છે. અને તે માટે શેઠજી ડું નાણું ઓછું તરીકે અનાજનું રેશનીંગ ચાલે છે, તે આપણે કરે છે તે પણ ગામના લોકોની પરિસ્થિતિને જરૂરથી વધારે અનાજ સંઘરવું અને ખાવા જતાં થોડું ઘણું ઠીક કહેવાય પણ આ પૂરતી જ યોજના કરવી એમ કરતાં જોઈએ એક સણને “તપ” તો હું નહીં જ કહું કારણ તેટલું અનાજ ન મળે તે શાંતિ રાખી ભગ એમ છે કે આ શેઠજીને પિતાની જન્મભૂમિના વાનના નામનું સ્મરણ કરતાં રહેવું એ પણ લોકોને કેળવવાની તે મુદ્દલ દષ્ટિ નથી તેમ એક તપની પ્રવૃત્તિ છે જેટલા પ્રમાણમાં જાર દેશી પરદેશીને જરાપણ છ નથી. આપણે મળે તે જાર, બાજરો મળે તો બાજરો અને ગરીબાઈ દૂર કરવા અને આપણું અજ્ઞાન દૂર ઘઉં મળે તે ઘઉં કે ચોખા મળે છે તેથી ચલાવવું કરવા શેઠજી ધારે તે ઘણું કરી શકે તેમ છે. પણ કાલે કેમ થશે એવા ભયથી અનાજ આ ગામમાં ગ્રામોદ્યોગ ખિલવવા અને તેમાં ઘરમાં સંઘરી ન રામવું. તેમ કાળા બજાર ન આ ગામના ભાઈ બહેનો સાથ મેળવવા કરવા, એ પણ તપ છે. એ જ પ્રકારે દવાઓ પ્રયત્ન થાય તે બેએક વરસમાં આ ગામ અને દેશી ઔષધો વિશે પણ સંઘરાની વૃત્તિ ગ્રામોદ્યોગનું એક મથક બની જાય, અને લોકો ન રાખવી તથા કાપડ વગેરે વિશે પણ પરિશ્રમી બની વિશેષ તેજસ્વી બને પણ આવું સંઘરાને વિચાર ન રાખો આ બધું તપ જ સુજવું ભારે કઠણ છે. આપણા શેઠજીને દેશી સમજવું. એ કાંઈ તપથી ઓછી સાધના નથી. પરદેશીને તે છછ જ નથી. કેમ જાણે સમ સંઘર ન રાખવાથી જરૂર આપણા શરીરને, ભાવી ને બની ગયા હોય !! એક તરફ દેશી મનને તથા ઇન્દ્રિયોને દુ:ખ તે થશે પણ પરદેશીને છોછ નથી ત્યારે બીજી તરફ તેમની ઈચ્છાપૂર્વક સ્વપરના હિત માટે તે દુઃખ સહન વૃત્તિ તેમણે જે બતાવી એ તો આ તપની કરવું એ પણ તપ કહેવાય તે પછી માત્ર પ્રવૃત્તિથી તદ્દન વિરૂદ્ધ જાય છે.
ભજનના ત્યાગ સાથે જ તપ શબ્દને જેડ
અને આ જાતના સ્વૈચ્છિક કષ્ટ સહનને તપ ન સુમતિભાઈઅરે ભલા ભાઈ ! તમે બહુ કહેવું એ કાંઈ વાજબી નથી. વળી યમાં લાંબુ પિંજણ કર્યું પણ આખા તપના સ્વરૂપની બનેલા કાપડ, રેશમી કાપડ, કુમના ચામડાઅને તપ શા માટે કરવું? એવી વાત તે માંથી બનેલા પગમાં પહેરવાના જોડા બૂટ, કયાંય ન આવી. તમે આ તો જે ઘરેડ ચાલે ચંપલ વગેરે વાપરતા એવો વિચાર જરૂર છે તેનું જ સ્વરૂપ ગાઈ બતાવ્યું. કરવો જોઈએ કે આ બધા પદાર્થોની પેદાશમાં
વિબુધભાઈ–તપ એટલે ઈચ્છાપૂર્વક દે ને કેટલી બધી ઘોર હિમા રહેલ છે એટલે જે કષ્ટ આપીને પણ પિતાના અને પરના કલ્યાણની તપ જ કરવું હોય તે એવી ભયંકર હિસા પ્રવૃત્તિ કરવી. એમાં માત્ર ખાવા પીવાની જ દ્વારા બનેલી વસ્તુઓને ત્યાગ કરીને જેની વાત નથી આવતી, પણ બીજી અનેક પ્રવૃત્તિઓ પેદાશમાં મુકાબલે ઓછી હિસા થતી હોય પણ સમાયેલ છે. જુઓ આજકાલ રેશનીંગની એલ
કરી એવાં કાપડ, જેડા વગેરે વાપરવા અને એવી સહકારી યોજનાઓ વિવિધ રીતે ચાલે છે તે વપરાશથી શરીરને કષ્ટ થાય તેને પણ પ્રસન્નતા
જનાને સ્વેચ્છાપૂર્વક પૂરેપૂરો ટેકો આપવો પૂર્વક સહન કરવું એ શું તપ ન ગણાય ? અને સાઘરણ જનતાને જેટલી રાહત થાય તો સામાન્ય અર્થ સ્વેચ્છાપૂર્વક દુઃખ ઓગસ્ટ-સપ્ટે, ૧૯૭૨
: ૧૯૭
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સહન કરવુ' એ છે અને તપનું સ્વરૂપ પણ દુઃખ સાથે જ જોડાયેલ છે. આપણા પાડાશી હાય અને તે બિમાર હાય તેને માટે છેટે જઈને દવાદારૂ લાવી આપવા એ શુ તપ નથી ? ગામનાં કે શહેરનાં બાળકાને માટે લાગણીથી ખેંચાઇને તેમને શરીરની સ્વચ્છ તાનું ભાન કરાવવું અને એ માટે આપણે ઘસાવુ પડે તા જરૂર ઘસાવુ એ શું તપ નથી ? અભણ અને તદ્દન અજ્ઞાન લેકને ભણવાભણાવવાની વ્યવસ્થા કરી આપવી એ પણ શું તપ નથી ? હિંસક મશીન દ્વારા તૈયાર થયેલ કાપડ, દવા તથા એવી બીજી હિંસા દ્વારા ઉત્પન્ન થયેલ મેાજશે ખવી વસ્તુએ વાપરીને ધાર હિંસાને ઉત્તેજન ન આપવુ', અને એછી હિંસક પણ વિશેષ મનેરમ નહિ એવી વસ્તુએ વાપરવી એ શું તપ નથી ? ખરી રીતે તા મેાજશેાખ એછે કરવા, ફેશન એછી કરી સાદાઈને અપનાવવી એ જ ખરૂ તપ છે. જુના વખતમાં એટલે જ્યારે અહીં અંગ્રેજો નહીં આવેલા તે વખતે મેાજશેખની આજે વપરાય છે તેવી વસ્તુએ ઘણી જ ઓછી હતી. પણ અંગ્રેજો આવ્યા પછી વસ્તુએની પેદાશમાં તેમને હિંસા-અહિંસાના વિચાર જ ન રહ્યો અને બજારમાં એવી વસ્તુઓ ભરી દીધી જેની પેદાશમાં હિંસા જ વધારે હોય, તેમ છતાં આપણે અહિંસાને માનનારા કાપડ વિધવિધ મેાજશાખની વસ્તુઓ આપણા મુખ્ય સિદ્ધાંતરૂપ અહિંસાને વિચાર કર્યાં વિના જ ફાવે તેમ વાપરવા લાગ્યા. અને મેાજશેખના ત્યાગરૂપ તપ વિશે બેદરકાર જ રહ્યા. તપના જે ખાર ભેદો બતાવેલા છે તેમાં શરીરકલેશને પણ એક પ્રકારના તપ જ કહ્યો છે. આંખને ન ગમે એવી વ્હાય છાંય જેની પેદાશમાં ડિસા એછી હાય તેવી વસ્તુથી રાજીખુશીથી ચલાવવું અને પ્રસન્ન રહેવું એ ચક્ષુ ઇન્દ્રિય
૧૯૮ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ''ધી તષ ન કહેવાય ? આપણી ચામડીને અનુકૂળ ન આવે એવા કપડાં પહેરીને અહિં સાની આરાધના કરવી એ પણ સ્પર્શેન્દ્રિય સ’બધી તપ જ છે એમ આપણે હજી સુધી પણ સમજ્યા નથી. આપણે ઉપવાસ કે આયં ખિલ વા એકાસણા કરીને માત્ર ભૂખ્યા રહે વામાંજ તપની કલ્પના કરી લીધી છે પણ ઇન્દ્રિયસયમ, મનના સયમ એ ખાસ વિશેષ તપરૂપ છે એને ખ્યાલ આપણા ઉપદેશકને પણ ઘણા આછે છે. જો બ્ય લ હાત તા તે યંત્રા દ્વારા બનેલ કાપડ઼ વગેરે પદાર્થો કદી પણ ન વાપરત અને અહિંસા એછી થાય એ રીતે જરૂરી સાધના કેમ ઉભા કરવા એ દિશામાં 'પેાતાની બુદ્ધિના ઉપયેગકરીને સમાજમાં અહિંસાના આચરણના દાખલેા જરૂર બેસાડત. વર્તમાનમાં વળી આપણે ઉપવાસ વગેરે ભૂખ્યા રહેવાનુ તપ કરીએ છીએ પણ એ સાથે જ આપણી અનુકૂળતા માટે અતરવારણા અને પારણાની શેાધ કરીને આપણે કૃષિત કરી દીધેલ છે. ચાલુ તપ દ્વારા ચિત્તશુદ્ધિ થવી ભારે કઠણ છે. આપણે ત્યાં ઉપવાસને માટે ચત્થભત્ત, અભત્તર્દૂ શબ્દ વપરાય છે. શાસ્ત્રકારોએ આ શબ્દ વાપરીને આપણને જોવી સમજણ આપેલ છે કે જેને ચતુભક્ત કરવું હોય તે તેણે ચારે ટ’ક ભેાજનને ત્યાગ કરવા એટલે ચતુ ભક્તની શરૂઆત પહેલાંના દિવસે માત્ર એક ટ ક જ ખાવું અને ચતુ ભક્તની પછીના દિવસે માત્ર એક જ ટક ભાજન લેવુ.
આમ ચાર ટંક ભોજનના ત્યાગને ‘ચતુર્થાં ભક્ત’ કહેવામાં આવે છે. આમ તા લઇએ છીએ ત્યારે ચતુર્થ ભક્તનું પચ્ચક્ખાણુ પચ્ચક્ખાણુ કરીએ છીએ પણ એનુ પચ્ચક્ખાણુ લેનારાઆમાં એવા કેાઈ વિરલ જ હશે કે પચ્ચ ક્ખાણમાં દર્શાવેલ પ્રતિજ્ઞાને સમજતા કે પાળતા હોય. એટલે ખરી રીતે આપણે
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પચ્ચક્ખાણના ભંગ કરવા છતાં કશું સમજતા નથી, વિચારતા નથી એટલું જ નહિ પણ અત્તરવારણા અને પારણા કરાવનારને પુણ્યના ભાગી માનીએ છીએ અને અત્તરવારણા અને અને પારણા કરાવવામાં ભારે પુણ્ય થાય છે એમ આપણા ઉપદેશકે સુદ્ધાં ગાઈ-મજાવીને કહેતા અચકાતા નથી. આયંબિલ કરવામાં વિગઈ ન ખાવી અને રૂક્ષ ભાજન લેવું એવું એવુ' ઠરાવવા છતાં આપણે આંખેલના ખાતા ઊભા કરીને આંખેલમાં પણ વિવિધ વસ્તુઓના ખાવાના રિવાજ શરૂ કરી દીધેલ છે, જો તપ કરતાં આત્મશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને કષાયાની મંદતાના હેતુને આપણે પ્રધાન (મુખ્ય) ગણ્યા
તપ તા કરશે પણ શરીર શૃંગાર કર્યા વિના મંદિરમાં કે સ્થાનકમાં જવાનું પસ ંદ નહીંજ કરે, તપને દિવસે તે તદ્ન સાદાઈથી ધર્મ સ્થાનામાં જવુ એ શુ ખરેખર તપ નથી ? ખૂબ ઘરેણાં પહેરવાં તથા શરીરને વિશેષ આકર્ષક બનાવવું. યા હોઠો ઉપર કે નખ વગેરે ઉપર રંગા લગાડવા એ તપથી વિરૂદ્ધ ક્રિયા ન કહેવાય ? એ માટે ખાદ્ય તપમાં વૃત્તિ સક્ષેપને-ઇચ્છાઓને મર્યાદામાં રાખવાને ખાસ તપમાં ગણાવેલ છે. રસ ત્યાગને પણ તપ કહેલ છે, છતાં આપણે તપના આગલે દિવસે રસદાર મિષ્ટ ભોજનના ઉપયેાગ કરીએ છીએ એ શું તપની શુદ્ધિ કહેવાય ? આંતર તપમાં
પંદર વિવિધ વસ્તુઓને ખાવાની ચેાજના કદી પણ થઈ ન હાત. છઠ્ઠું તપના અર્થ છે ટંક ભાજનના ત્યાગ, અઠ્ઠમ તપના અર્થ આઠ ટંક ભાજનના ત્યાગ આમ શાસ્ત્ર વ્યાખ્યા હાવા છતાં આપણને આ વાતની કશી ગતાગમ હાય એમ આજે ચાલતા તપ દ્વારા જાણી શકાતું નથી. માત્ર દેહુકષ્ટથી ચિત્તશુદ્ધિ થતી નથી. એટલું જ નહિ શરીરની સ્વસ્થતા પણુ
હાત તે। આયંબિલમાં દસ-દસ કે પંદર-ધ્યાનને સમાવેશ છે, વિનયના સમાવેશ છે સેવા કરવાની પ્રવૃત્તિના સમાવેશ છે, સ્વાધ્યા કરવાના સમાવેશ છે તથા શરીર તરફ મેહ વૃત્તિ રાખીને હિંસા અને એવાં બીજા દૂષણે માર્કા મળે એમ વર્તવા છતાં એ વિશે શુ કોઈ પ્રકારના વિવેક રાખવામાં આવે છે. આમ અનેક રીતે વિચારતાં આપણે લેકે ત પામી શકતા નથી. તા જરૂર કરીએ છીએ પણ એનું પરિણામ
રહેતી નથી.
ખા તપ અને આંતરતા બન્ને સાથે જ
થવાં જોઇએ. તે જ તેવા તપદ્વારા આપણને ચિત્ત-પ્રસન્નતાને અનુભવ થઈ શકે અને આત્મા અનાહારી છે તેની પ્રતીતિ પણ થઈ શકે. આ તા તપ કરનાર પ્રતિષ્ઠાની વાંછા કરે અથવા કાઈ તેના તપની મઢુત્તા ન સમજે અને તપસ્વીની સેવા ન થાય તે કલેશ અનુભવે આને વાસ્તવિક તપ કેમ કરીને કહેવાય ? જમતાં જમતાં પેટને ઊણું રાખવુ એ પણ તપ છે, આપણી ઈચ્છાઓને-તૃષ્ણાઓને વિશેષ વધવા ન દેવી પણ મર્યાદામાં રાખવી એ પણ તપ છે. બહેને પસણુમાં ઉપવાસ વગેરે
ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ કેાઈ નિશાળિયા હજુ એકડિયાના વર્ગ માં હાય તેમ આપણે લેકે તપ માટે એકડિયાન વર્કીંમાં છીએ એટલે તપ દ્વારા જે કષ્ટ સહી છીએ તે રૂદ્ધભાવે સહીએ છીએ અને કેટલીકવા પરાણે સહીએ છીએ. ખરી રીતે તે ઇચ્છાપૂર્વક કષ્ટ સહન કરવું અને તે પણ પ્રસન્નભાવે રાજીખુશીથી-એ પરિસ્થિતિ આપણા તપમ ઘણી એછી દેખાય છે. તેમજ આપણ ઐચ્છિક રીતે કષ્ટ સહનની ટેવ પડતી નથી. ખરી રીતે તે તપ એ કષ્ટ સહનના મહાવર પાડવા માટે છે. કોઈ ગાળ દે, કૈાઈ અપમાન કરે વા કેઇ ઘસાતું એટલે તે આપણે ઉકળી જઇએ
For Private And Personal Use Only
: ૧૯૯
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છીએ જેને તપ દ્વારા કષ્ટ સહનની ખરી ટેવ શકે? તપ તો આપણે માટે સંયમની મર્યાદામાં પડી ગઈ હોય તે ગમે તે પ્રસંગે ઉકળી ઉઠતા રહેવાની તાલીમ રૂપ છે, એટલે નિયમને સમય પહેલાં જરૂર વિચાર કરે જ. તપને મહિમા પૂરો થયા પછી પણ આપણે પાછા વ્યસનમાં ઘણો છે પણ તે તપ સ્વૈચ્છિક રીતે આચરેલ ગરકાવ થઈ જઈએ છીએ એટલે તપનું પરિ. હોય તે આપણે તેને મહિમા અનુભવી શકીએ. ણામ જે આવવું જોઈએ તે આવતું નથી. પ્રતિષ્ઠા માટે તપ નથી, કીર્તિ માટે તપ નથી, વળી આપણે બાહ્ય તપને મહત્વ આપીએ તેમ બડાઈ માટે પણ નથી. તપ તે આંતર છીએ. આંતરતપ વિષે વિશેષ વિચારતા હોઈએ કષાયોને-ક્રોધ, માન, માયા, લેભ વગેરે ભયા- એમ જણાતું નથી. ક્રોધને ઉપવાસ કરે નક કષાયને અને ભગવૃત્તિને, વિષયવૃત્તિને જરૂરી નથી? એ જ રીતે અહંકારનો ઉપવાસ કાબૂમાં રાખવાનું ખાસ સાધન છે. આપણે કર તથા લાભને ઉપવાસ કરવો અને કપટને તપ કર્યા પછી પારણામાં કેટલો રસ આવે છે ઉપવાસ કરવું જરૂરી નથી? પણ આપણે એ ઉપરથી આપણા તપનું મહત્ત્વ માપી શકાય. માત્ર નહિ ખાવાને ઉપવાસ કરતા રહીએ પારણમાં પણ આપણે કેટલી વિશેષતા કરીએ છીએ પણ ઉપવાસને દિવસે શંગાર ન કરી છીએ તથા કેટલી જાહેરાત કરીએ છીએ એટલે શકાય, ભડકીલે પોષાક ન પહેરી શકાય, આપણુ તપ, આપણી ચિત્તશુદ્ધિ માટે કે ઘરેણાં ગાંઠા ન પહેરી શકાય એ વાત તરફ આત્મશુદ્ધિ માટે કામિયાબ થતું નથી. તપને આપણું લક્ષ જ જતું નથી. પજુષણ પર્વ દિવસે મનમાંથી પણ ભગવૃત્તિ કે ભજનવૃત્તિ આવશે એટલે ભડકીલા પોષાક પહેરવામાં જવી જોઈએ, પણ આપણે તપ કરનારા એવું આપણે જરા પણ ઉપવાસને ભંગ થતો. ભાગ્યે જ અનુભવે છે.
જણાશે જ નહિ. આ બધું વિચારવા જેવું છે
તેમ આપણને જ્યારે લાગવા માંડે ત્યારે પારણાના દિવસે ખાવાપીવા માટે યા તપની કાંઈક સફળતા કહી શકાય. સેના ભેગેનો અનુભવ લેવા માટે કેટલા ઉતાવળા પર મેલ ચડી જતાં જેમ તેને તપાવીને હોઈએ છીએ, તે કેણ નથી જાણતું ? જેણે શુદ્ધ કરવામાં આવે છે તેમ આપણા આત્મા કેઈ વ્યસનને નિયમ કર્યો હોય અને નિયમ ઉપર, આપણી ભાષા ઉપર, આપણી વર્તણુક પૂરો થતા તેઓ કેવા ટેસથી ફરી પાછા ઉપર મેલ ચડી જતા આપણે આત્માને તપાવ્યસનમાં રસ લેતા દેખાય છે, ઘણા તે એમ વીને નિર્મળ કરવા પ્રયત્ન કરવાનું છે, અને પણ કહેતા સંભળાય છે કે સાધુ મહારાજે એવી નિર્મળતા પ્રાપ્ત કર્યા પછી એ નિર્મળતાને અમુક જાતને નિયમ મારે માથે ઠોકી બેસાડ્યો ટકાવી રાખવાની જરૂર છે. આમ તપ વિષે છે, એટલે શું કરીએ ? ન છૂટકે પાળ પડે બાહ્ય દષ્ટિએ અને આંતરદષ્ટિએ કાળજી રાખછે. વળી કોઈ નિયમ જાહેરમાં લીધે હોય તે વાનું જ્યારે આપણે શીખી શકીએ અને એવી તેને કલાજે પણ નિભાવ પડે છે. આ કાળજી સદાય રાખતા થઈ જઈએ ત્યારે તપ જાતનું નિયમનું પાલન કઈ રીતે તપ ગણાય આપણા દેને બાળી શકે છે, તપાવીને નાશ કેવી રીતે ? આ તે જાણે આ નિયમની મર્યાદા કરી શકે છે. શાસનદેવને પ્રાર્થના કરીએ કે ક્યારે પૂરી થાય એની વાટ જોતા રહીએ આપણા તમામ પ્રકારના તપસ્વીઓમાં તપ છીએ. આ પરિસ્થિતિ તપરૂપ કેવી રીતે હોઈ વિશેની શુદ્ધ દષ્ટિ આવે જેથી આપણુ તપ
૨.૦૦ :
આમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આપણી રાજની ચર્યામાં અને પરિણામે સમગ્ર જીવન ચર્ચાને ઉજાળવા સારૂ કામિયાબ થઈ શકે. કેાઈ એમ કહે કે તપ કરવાથી સ્વર્ગનાં સુખ મેળવી શકાય છે પણ એ ત્યારે જ પડે જ્યારે તપ કરવાથી માનવીનાં સુખે એટલે ક્ષમા, શાંતિ, કરુણા, અનુક'પા, બીજા માટે
ખરૂ
TAT¢¢¢¢r¢990220
5
www.kobatirth.org
—ટી. કે. શાહ, શાંતાક્રુઝ્ર
ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘસાવાની વૃત્તિ તથા પરગજીપણુ અને ગુણ ગ્રહણની વૃત્તિ આવે તથા જાતિને લીધે ઉત્તમ અધમ માનવાની કલ્પના એ બધું ચાલ્યુ જાય અને સહનશક્તિ પ્રગટે તથા ગુણગ્રહણની શક્તિ પ્રગટે; તમામ તપ કરનારાઓનું કલ્યાણુ થાઓ !
વિશ્વવંદ્ય તપ-ત્યાગ-સયમ અને દયામૂર્તી વર્ધમાન ઉર્ફે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના સંદેશ
મ
મહાવીર તે સિદ્ધિવર્યા સંદેશ એ દેતા ગયા. ૧ અહિંસક મની કરણી કરા એ વારસા દેતા ગયા.
૨
૪
દયા ધર્મનું મૂળ છે વિતરાગ એ કેતા ગયા. 3 વિસ્તાર કરવા ગણધર ગુરૂને ત્રીપદી દેતા ગયા. ચડકેશી ક્રાધીનુ ખ'ધન વિભુ છંદી ગયા. * ચંદનબાળાના ખાકુળ વ્હારી કાજ સુધારી ગયા.
શ્રી સિદ્ધચક્ર સિદ્ધિદાયક એમ એ કેતા ગયા. નવકાર જપશે। ભવથી તરશે! યાદી એ દેતા ગયા. નિર્વાણું કાળે બન્યું અને એ શક્રેન્દ્રને કેતા ગયા. ફરમાન પ્રભુના સુચન હૃદયે રાખતા એ કહી ગયા. ૧૦
For Private And Personal Use Only
૭
.
રે
: ૨૦૧
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-શા પર આ
છross
w
6
- : બનાવનારા : ,
– : અનાવનારા :
–
* બાજીરું * લાઈફ બેટસ
શીપ બીલ્ડસ
* રેલીંગ શટર્સ
ફાયરમુફ ડોર્સ * રેડ રોલર્સ * હીલ બેઝ * રેફયુઝ હેન્ડ કાર્ટસ * પેલ ફેન્સીંગ
* ડ્રેજર્સ
અને
* મુરીંગ બોયઝ * બાયન્ટ એપરેટસ વિગેરે
એજીનીયર્સ
• સ્ટીલ ટેકસ વિગેરે ........
શાપરીઆ ડોક એન્ડ સ્ટીલ કે.
પ્રાઈવેટ લીમીટેડ
ચેરમેન : શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ મેનેજીંગ ડીરેક્ટર : શ્રી અમૃતલાલ ભાણજીભાઈ શાપરીઆ
રજીસ્ટર્ડ ઓફિસ અને શીપયાર્ડ
શીવરી ફેર્ટ રોડ,
મુંબઈ-૧૫ (ડી. ડી.) ફેન : ૪૪૮૩૬૧, ૪૪૮૩૬૨,૪૩૩૧૩૩ ગ્રામઃ “શાપરી શીવરી-મુંબઈ
એજીનીયરીંગ વર્કસ અને ઓફિસ
પરેલ રોડ, કેસ લેન,
મુંબઈ-૧૨ (કી. ડી. ) ફોન : ૩૫૦૬૭, ૩૭૪૮૯૩ ગ્રામ : “શાપરીઆ” પરેલ-મુંબઈ
૨૦૨ :
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ હા ભા રત નો
એક પ્રસંગ
લેખક શ્રી ઇશ્વર પેટલીકર
[ સુપ્રસિદ્ધ લેખક અને સાહિત્યકાર શ્રી ઈશ્વર પેટલીકરે મહાભારતના વનપર્વમાં આવતા દ્રૌપદીનો આ પ્રસંગે પિતાના “અમૃતમાર્ગ' ગ્રંથમાં આપેલ છે. મ. ટોલટેયે સાચું જ કહ્યું છે કે, “લગ્નજીવન એટલે જીવનમાં સુખ, સગવડ અને આનંદ પ્રમોદની વૃદ્ધિ, એમ જે સાધારણ પ્રચલિત માન્યતા છે, તે સત્યથી વેગળી છે. વસ્તુતઃ લગ્નજીવન એવું છે જ નહિ. લગ્નજીવન એટલે તો સદાયે જીવનમાં સુખ, સગવડ, આનંદ પ્રમોદમાં કા૫ અને ઘટાડે જ, કેમકે એમાં નૂતન વિષમ કર્તવ્ય બજાવવાની જવાબદારી આવી પડે છે.”
રાજર્ષિ ભતૃહરિએ કહ્યું છે કે મર્જ જો ઘર શો ઈન્નિત્તતા અર્થાત પતિ-પત્નીના પ્રેમથી બંનેનાં ચિત્ત અને હદય તદન એક થઈ જાય, એ જ દામ્પત્ય સુખનું ઉત્તમ ફળ છે. પુરુષ પ્રકૃતિને જરા કહેર અને ઉતાવળ હોય છે. ત્યારે સ્ત્રી કમળ, શાંત અને વધુ સહિષણ હોય છે. તેથી દામ્પત્ય જીવનની સફળતાનો આધાર મહદ્ અંશે પુરુષ કરતાં વિશેષ પ્રમાણમાં સ્ત્રી પર રહે છે. આજે સ્ત્રીઓ પુરુષની સમોવડી બનવા પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેમાં તે સ્ત્રી જાતિ પોતે જ પોતાનું અપમાન કરી રહી છે. ગુણ, વિવેક અને વર્તન ત્રણેય દૃષ્ટિએ સ્ત્રી તે પુરુષ કરતાં અનેક રીતે વધુ ચડિયાતી છે. સ્ત્રીએ પુરુષની સમોવડી બનવું, એ તે પિતાને દરજજો નીચે કરવા (Degradation) જેવું હીણું છે. અલબત્ત, જે વધુ શાંત, સમજુ અને સહિષ્ણુ હોય, તેની જવાબદારી પણ વધુ પ્રમાણમાં હોય તે સ્વાભાવિક છે, દ્રૌપદીના જીવનની આ વાત આપણને આ વસ્તુ જ કહી જાય છે. ]
–તંત્રી
પાંડ બાર વરસના વનવાસ દરમિયાન “મારી હાલી સખી', દ્રોપદીએ સત્યભામાને કામ્યક વનમાં હતા ત્યારે કૃષ્ણ સત્યભામાની ભ્રમ ભાંગતાં કહ્યું: “તુંય કમાલ છે ને! મંત્ર સાથે તેમને મળવા ગયા હતા. તે વખતે બંને તંત્રથી પતિ વશ થાય કે નારાજ થાય? જે સ્ત્રીઓ, સત્યભામા અને દ્રૌપદી એકાંતમાં કઈ પતિને એમ ખબર પડે કે એની પત્નીએ સંસારની વાત કરતાં હતાં. વાત વાતમાં સત્ય. એને વશ કરવા મંત્ર જંત્ર કર્યા છે, તે શું ભામાએ પૂછયું : “ દ્રૌપદી, સખી! મારે એક એ પત્નીથી દુઃખી થયા વિના રહે? જે પુરુષ રહસ્ય જાણવું છે. એક પતિને હું વશ રાખી પત્નીથી દુઃખી હોય તે એવી સ્ત્રીને પતિનું શકતી નથી, તે તમે પાંચ પાંચ પ્રતાપી પતિ. સુખ શી રીતે પ્રાપ્ત થાય? જે કોઈ સ્ત્રી આવી એને કઈ રીતે વશ રાખી શકે છે? જરૂર મૂર્ખાઈ કરે તે માનવું કે એણે પતિને ઝેર કઈ મંત્ર તંત્રથી તમે એમને વશ કર્યા હોવા આવ્યું છે. એ ઝેરને પ્રતાપે એ અને પતિ જોઈએ. મને એ જડીબુટ્ટી ન બતા? ” બંને દુઃખી જ થાય ” એગટ-સપ્ટે, ૧૯૭૨
: ૨૦૩
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યભામાના ભ્રમનું નિરસન થતાં એણે આ સંસારમાં સુખ ભોગવવાથી સુખ મળતું કહ્યું: “તે જે ઉપાયવડે તમે પતિઓને વશ નથી. પણ સતી સ્ત્રીઓ દુઃખ વેઠીને સુખ કરી શક્યાં છે, તે કળા મને શીખવે.” પ્રાપ્ત કરે છે, તે સત્ય હંમેશા યાદ રાખજે.”
દ્રૌપદી-“હું તે પતિની સેવાને જ મોટામાં આ સંવાદ વનપર્વમાં સત્યભામા અને માટે વશીકરણ મંત્ર માનું છું. હું હંમેશ દ્રૌપદી વચ્ચે એકાંતની વાતચીત રૂપે મૂક્યો નમ્ર બનીને પતિઓની સેવા કરું છું. તેમની છે. બે સ્ત્રીઓ સખી જેવી આત્મીય હોય ત્યારે સમક્ષ જૂઠું બેલતી નથી કે અસત્ય આચરણે સુખ–દુઃખની વાતચીત કર્યા વિના ન રહે કરતી નથી. તેમના ઉપર ગુસ્સે થતી નથી. જે અને પેતાનું દુઃખ શી રીતે દૂર થાય તેની તેમને પ્રિય તેને હું મારું પ્રિય સમજું છું. પૃચ્છા કર્યા વિના પણ ન રહે. આ સંવાદ વનમાં હાઉં કે મહેલમાં, જે સગવડ હોય દ્વારા સ્ત્રીએ સુખી શી રીતે થયું તેમ ભલે તેનાથી પ્રસન્ન રહું છું. પતિઓની પ્રકૃતિ સૂચવવામાં આવ્યું હોય, પરંતુ એ પુરુષને ઓળખી લઈને તેમની રૂચિ પ્રમાણે સગવડ પણ એટલું જ લાગુ પડે છે. બંને અરસકરું છું. કંઈ વખત એ લડ્યા હોય તો પણ પરસના સુખ દુઃખમાં ભાગીદાર બને તે જ એને યાદ કર્યા કરતી નથી. એ દુઃખમાં હોય દામ્પત્ય જીવનમાં સુખી થવા માટે માનસત્યારે એમનું એ દુઃખ દૂર કરવા જાગ્રત રહું છું. શાસ્ત્રનું અવલંબન લઈને વિવિધ સલાહ મારા પતિઓની બીજી સ્ત્રીઓની સાથે સગી આપવામાં આવે છે તે જરૂરી છે. તેને સ્વીકાર બહેનના જેવો સ્નેહ રાખું છું. મહેલમાં પણ નવા યુગમાં સૌ પ્રથમ થયા છે તેવું માની સાસુની સેવા મારે હાથે જ કરતી. નોકર ચાકર લેવાનું નથી, તેમ સત્યભામાં દ્રોપદીને સંવાદ ઉપર છેડતી નહિ. મહેલના દરેક નોકરની કહી જાય છે. વળી સુખી થવા માટેનું જે કાળજી રાખતી. આવક–ખર્ચનો હિસાબ રાખતી. સત્ય વ્યાસે દ્રોપદીના મુખમાં મૂક્યું છે તે સૌની પહેલા હું ઊઠતી અને સૌને જમાડીને આજે પણ એટલું જ ધ્રુવ છે-બીજાના સુખમાં હું જમતી અને સૌને સુવાડીને સુતી. આથી જ પોતાનું સુખ સમાયેલું છે. હું પતિએની પ્રીતિપાત્ર થઈ છું.'
આમ બીજાના સુખમાં પિતાનું સુખ માતા આ લાંબી સેવાની યાદી સાંભળીને સત્ય તરીકે કરીના ચરિત્રમાં પણ નાના ?
સરખા ભામા નાહિમત થતાં બેલી : “મારાથી આટલું
પ્રસંગમાં સચોટ રીતે બતાવ્યું છે. લાક્ષાગૃહની બધું તે થઈ શકે તેમ નથી. કણને વશ કર. આપત્તિમાંથી બચી ગયા પછી અને દ્રૌપદી
સ્વયંવર પહેલાં પાંડ એકચકા નગરીમાં વાને બીજે કંઈ સહેલે રસ્તે બતાવે.”
એક ગરીબ બ્રાહ્મણને ઘેર છૂપા વેશે આશરે દ્રૌપદીએ તે માર્ગ બતાવતાં કહ્યું : “પતિની મેળવે છે. એ નગરીને રાક્ષસને ભારે જુલમ સેવા ઓછી થશે તે એ દુઃખી નહિ થાય. છે. દરરોજ એક માનવનું તે ભક્ષણ કરે છે. એ મધુર વચનને ભૂખ્યો હોય છે. એટલું જે ઘર દીઠ એને ભેગ ધરવા વારે કાઢવામાં કરી શકશે તે પણ પૂરતું છે. મધુર દષ્ટિ, આવ્યું છે. એ બ્રાહ્મણને ઘેર એ દિવસે વાર મધુર વચન અને મધુર વર્તનથી પુરુષો જેટલા આવ્યા ત્યારે ઘરમાં રડારોળ થઈ પત્ની વશ થાય છે તેટલા બીજા કેઈ માર્ગથી થતા પિતાને ભેગ ધરવા આગ્રહ કરતી હતી. પતિ નથી. સ્ત્રીઓને માટે પતિના પ્રેમ કરતાં વધારે પિતાને. કમાનાર ન હોય તે બાળકે વધુ પૃહણીય વસ્તુ બીજી કોઈ નથી. હે સખી! દુઃખી થાય તે પત્નીની દલીલ હતી. પતિને
૨૦૪ :
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રદિયો હતો કે મા વિનાના બાપના રાજ્યમાં દીકરો એ બળિયે છે કે, ગમે તે રાક્ષસ બાળક જેટલાં સુખી થતાં નથી, તેટલાં બાપ હશે તેને હણી શકશે અને નગરી આખીના વિનાના માતાના રેટિયા (ગરીબાઈ)માં સુખી દુઃખનું નિવારણ કરશે. પરંતુ આ બીન ગુપ્ત હોય છે. મતલબ કે, બંને એકબીજાને મહત્વ રાખવી, જાહેર કરવાની નથી. આપતાં હતાં. પતિએ ટકેર પણ કરી કે આ યુધિષ્ઠિરે આ જાણ્યું ત્યારે મોટાભાઈ તરીકે નગરી છોડી જવાની મારી તૈયારી હતી. પરંતુ તે ચિંતા વ્યક્ત કરતાં માતાને કહ્યું કે “ભીમ તારા બાપની ઘરની નગરી છેડવાની ઈચ્છા બતાવી રાક્ષસને હણી શકશે તેમ માનીને ચાલવું નહિ. આમાં પિયર તરફની સ્ત્રીની આસક્તિ હિતાવહ નથી. આવું જોખમ ઉપાડતાં કોઈ જોખમકારક છે, તેને આડકતરે ઈશારો છે વખત ભાઈને ખોઈ બેસવાની હાણ થઈ પડે.” અને દામ્પત્યમાં એક બીજાના સુખે સુખી અને કુતીમાતા એને રદિયે આપતાં કહે છે, દુઃખે દુઃખી થવાની ભાવના જોવા મળે છે. આપણે કેણ છીએ તે જાણ્યા વિના કે
માતા કુંતી એ જાણતાં એમને આશ્વાસન આશ્રયને આ બદલે આપી શકીશું તેવી કંઈ આપે છે કે તમારા બંનેમાંથી કેઈએ ભેગ ગણતરી વિના આ કુટુંબે ઉપકાર કર્યો છે. ધરવાની જરૂર નથી. હું મારા દીકરાને ઉપકારને અનેકગણો બદલે વાળે તે જ સાચે તમારા બદલામાં મોકલીશ. બ્રાહ્મણે પિતાને કૃતજ્ઞી. સમાજની ચડતીને આધાર પરોપકાર જીવ વહાલે કરી, જેમને આશરો આપે છે વૃત્તિ ઉપર રહેલ છે. જે ઉપકારને બદલે તેમને હેમી દેવાની માંગણી સ્વીકારી નહિ. વાળને નથી તેવા કૃતધી માણસને પ્રભુ કદી કુંતીએ એમને સધિયારો આપ્યો કે મારે માફ કર નથી.”
लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर
अमदावाद ३८००९
प्रकाशनो १. संस्कृत-प्राकृत हस्तप्रत सूची
१३. प्राचीन गूर्जर काव्य संचय જ મા ૨-૪ ૨૬૦/
१४. जैन प्रकरण संग्रह ૨. નેમારના છં
દ /
१५. हैमनाममाला शिलोंछ ३. रत्नाकरावतारिकाद्यश्लोकशतार्थी ८/
१६. गाहारयणकोस
૨૨/४. कल्पलताविवेक ૨૨/- १७. ऋषिदत्ता रास
૨૬/५. योगबिन्दु
૨૦/१८. शब्दानुशासन
રૂ /६. शास्त्रवार्तासमुच्चय हिन्दी अनु० २०/- १९. ऋषिभाषित ७. तिलकमंजरीसार
20. Alpects of Jaina ૮. નારિ૩ મા -૨ ૮૦/- Art & Architecture 150/९. प्राकृत जैन कथा साहित्य ૨૦/- 21. Karma & Rebirth १०. अध्यात्मबिन्दु
22. Study of Mahapurana ११. जेसलमेरहस्तप्रतसूची
23. Tattvarthasutra Eng. Tr, १२. मदनरेखा आख्यायिका ૨૫/- | 24 Jaina Concept of Omniscience 30/ઓગસ્ટ-સપ્ટે. ૧૯૭૬
: ૨૦૫
૨૬/
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નારી કે નારાયણી ?
[એક ખુલાસા ]
www.kobatirth.org
‘તારી કે નારાયણી ? 'ની વાર્તા ‘ આત્માનંદ પ્રકાશ'ના મે માસના અંકમાં છપાયેલી, તે 'ગે પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિજયજી મારી પરના પત્રમાં જણાવે છે કે “નારી કે નારા ચણી’” એ શીષ ક હેઠળની વાર્તા વાંચી–ગમી અને તરત મનમાં સરખામણી થઈ, પત્રની સાથે પૂ. મહારાજશ્રીએ સ્વ. કવિ એટાદકરનુ ‘એભલવાળા’શીર્ષક નીચેનુ' એક ભવ્ય કાવ્ય પણ હાથે લખી મેાકલાવેલ છે. એ કાવ્યની એકેએક પંક્તિ અત્યંત મધુર અને રમ્ય છે. કાવ્ય બહુ લાંબુ છે એટલે આપુ' તા અત્રે નથી આપતા, પણ કેટલીક મહત્ત્વની પંક્તિએ વાનગી રૂપે નીચે આપુ' છું :નિસ્તીર નીરની વચ્ચે અશ્વ એક ઉભું દીસે, ચેષ્ટા હીન ગયા ચાંટી શૂન્યવર્તી સ્વાર તે પરે અતિથિ આંગણે આવ્યા ઘટે આશ્રય આપવા, ગૃહીના ધમ શુ એવા ગૃહિણીએ ન પાળવા ભીનાં વસ્ત્ર કરી દૂ શુષ્કથી તનુ ઢાંકતી, આપના અંગમાં ઉષ્મા ઉપાયે કૈક ચાજતી. ખેલતી મ્હાવરી જેવી શય્યામાં સહસા પડી, શખવત્ દેહને ભેટી ઉષ્ણતા આપતી રહી. ખત્રીસ લક્ષણા કેરા રક્તથી સ્નાન કરે, દૂર તા થાય એ વ્યાધિ એમ વૈદ્ય ઘણા દે.
એભલ અને તેના પુત્ર પેાતાના જીવ આપવા તૈયાર થઈ ગયા, પણ આ બધી વાતા સાંઇના પતિના સાંભળવામાં આવતા તેના ક્રોધનું શમન થઈ ગયું અને રાગ નાશ પામ્યા એવી વાત આ કાવ્યને અતે આવે છે. આમ
૨૦૬ :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક : મનસુખલાલ તારાદ મહેતા
ખનવું એ પણુ અશકય નથી. માણસના મનની અસ્વસ્થતા, કષાય અને વાસના અનેક દર્દીનુ મૂળ છે. વિજ્ઞાન પણ કહે છે કે માણસ જ્યારે ઉશ્કેરાય છે ત્યારે તેનામાં ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધના કારણે શરીરમાં ‘ એડ્રીનીલીન’ નામના પ્રવાહી પદાર્થ પેદા થાય છે, જે લેાહીમાં મળતાં લેાહી ગરમ થાય છે અને શરીરમાં ઝેરનુ કામ કરે છે. પરપુરુષના મનમાં વિચાર કરનાર પત્નીને ડાહ્યો પતિ પશુ સાંખી શકતા નથી, તા આ કિસ્સામાં તા પત્ની સાંઇ પરપુરુષ સાથે સુતેલી છે, એટલે ક્રોધના કારણે સાંઈના પતિને રક્તપિત્તનુ દર્દ થયું હાય અને ખરી હકીકત જાણતાં ક્રોધનુ' શમન
થવાના કારણે એ ઇ-મુક્ત થયા હોય એમ બનવું પણ સ ંભવિત છે.
ખરી વાત ગમે તે હાય, પરંતુ એભલ અને તેના પુત્ર અને સાંઇનું સૌભાગ્ય અખડિત રાખવા પેાતાના પ્રાણ આપવા તૈયાર થઈ ગયા હતા તે તા હકીકત છે જ. શ્રી એટાદકરના કાવ્યમાં પણ આ વાતને તે ઉલ્લેખ છે જ,
અનેક વરસ પહેલાં ઇ. સ. ૧૯૨૨માં પ્રગટ થયેલી કાઠિયાવાડની લેકકથાઓ બુકમાં મેં જે વાર્તા વાંચી હતી, તેના આધારે મે આ વાર્તા તૈયાર કરી છે. બુકની કથામાં આવતા રાંધેલા. જે નીચે આપુ છુંઃ— કેટલાક દાડુરાએ મારી નાંષપેાથીમાં મે
ધડ આધુ જાય ચાલે સાપ નર દકુ, માથું ખેાળામાંય આખરડું થયું એ ભાઉત.
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત્ રે એભલવાળાના પુત્ર, તારું ધડ અર્થાત્ હે સોરઠના વાસીઓ, તમે વિચાર તે માથાથી જુદું પડ્યું, તે શેષ નાગની જેમ કરીને એલે કે આ બે વાળામાં, બાપ દીકરા માં, મુગુ મુણું ભમવા લાગ્યું અને તારું માથું કેણ ચડે? માથાને વાઢનાર કે માથું વહાતે નમન કરતુ કરતું ખોળામાં પડ્યું, તને વવા દેનાર ! આનો ઉત્તર સદા આ સરડામાં ધન્ય છે!
જ રહેશે. ધન્ય અરશી ધન્ય ઉગલે, ધન્ય વાળાની જાત્ય,
પૂજ્ય મુનિ શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ આ એભલે અણાતણું, માથું દીધું દાય.’ કથામાં રસ લઈ આખું યે કાવ્ય પોતે જાતે
અર્થાત્ હે એભલ! તારા પૂર્વજ અશ. લખી મોકલાવ્યું અને એક મહાન કવિનું વાળાને, ઉગાવાળાને ધન્ય છે. અરે તારા વાળની આધારભૂત દૃષ્ટિબિંદુ રજુ કર્યું તે માટે હું આખી જાતને ધન્ય છે, અહાહા. એભલ તે પૂજ્ય મુનિરાજશ્રીને અંતઃકરણ પૂર્વક આભાર તારા એકના એક પુત્ર અણાનું માથું દાનમાં માનું છું. માથું કાપવામાં આવ્યું હોય કે આપી દીધું.
કાપવાની જરૂર ન પડી હોય, પરંતુ પિતા
પુત્રની જે ત્યાગ ભાવના આ કિસ્સામાં જોવામાં સોરઠ કરો વિચાર બે વાળામાં કે વડે? આવે છે તેની પાસે આપણું મસ્તક તેઓને સરને સે પણ હાર કે વાઢણ હાર વખાણીએ! નમી પડે છે.
શ્રી બ્રમણ વૈયાવચ્ચ સંઘ–પાલીતાણા
[ હેડ ઓફીસ : અમદાવાદ * શાખા : પાલીતાણા || શ્રી શ્રમણ વૈયાવચ્ચ સંધ અમદાવાદની શાખા પાલીતાણા ખાતે શ્રી સિદ્ધક્ષેત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુજય ગિરિરાજની પવિત્ર છાયામાં બિરાજમાન પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને જરૂરી સગવડની સુવિધાઓ આપી સેવા-ભક્તિને લાભ લઈ રહેલ છે. ચાર વર્ષથી “શ્રમણ વૈયાવચ્ચનું ઉપરનું કામ વ્યવસ્થિત ચાલુ છે. જેમાં દવાઓ વિગેરે દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. હાલમાં માસિક ત્રણ હજાર રૂપિયા ખરચ આવે છે. | સર્વે સાધર્મિક ભાઈ-બહેનોને પૂ. સાધુ-સાધ્વીજી મહારાજની ગ્ય રીતે
વ્યવસ્થિત અને સમયસર વૈયાવચ્ચ દ્વારા સેવા-ભક્તિને લાભ મળે એ માટે આ છે. સંસ્થાને યોગ્ય સહકાર આપવા વિનંતિ કરીએ છીએ. સહાય માટે મળેલી રકમની સત્તાવાર પહોંચ-પાવતી આપવામાં આવે છે.
જરૂરી સલાહ સુચને માટે સંસ્થાની ઓફીસની મુલાકાત લેવા અથવા પત્રવ્યવહાર કરવા વિનંતિ છે.
લિ સેવક, હેડ ઓફીસ :
ડો. ભાઈલાલ એમ. બાવીશી પ્રમુખ શ્રી શ્રમણ વૈયાવચ્ચ સંઘ
સોમચંદ ડી. શાહ મંત્રી સંચાલક : લાલભાઈ એલ. પરીખ
પં. કપુરચંદ આર. વારૈયા સહમંત્રી પરીખ બીલ્ડીંગ, એલીસબ્રીજ,
શ્રી શ્રમણ વૈયાવચ્ચ સંઘ-શાખા અમદાવાદ-૬
કે મગન મોદી ધર્મશાળા, પાલીતાણા ગુજરાત) ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬
: ૨૦
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમાચાર સય
222
A
શ્રી નાનચંદ જીઠાભાઇ દોશીના સન્માન સમારભ
આ સભાના પેટ્રન ચલાળા નિવાસી (હાલ મુંબઇ) શ્રી નાનચંદ ઝુડાભાઇ દેશીની અનેકવિધ સેવાઓને અનુલક્ષી ચલાળા સેવક મંડળ અને અન્ય સંસ્થાઓ દ્વારા તેમનુ બહુમાન કરી સન્માન-પત્ર એનાયત કરવાના એક સમારભ શ્રેષ્ઠીય શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફના પ્રમુખપદે તા. ૧૧-૭-૭૬ રિવવાર બપોરે ૪-૦૦ વાગે શેઠ મેાતીશા લાલમામ જૈન ધર્મશાળામાં ચેાજવામાં આવ્યેા હતેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્માત્ર–પત્રમાં શ્રી નાનચંદભાઈના અનેક સત્ય કાર્યોના ઉલ્લેખ કરવામાં આવેલ છે. પ્રમુખ તેમજ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી અને અન્ય વક્તાએએ શ્રી નાનચંદભાઈના અનેક ધાર્મિક કાર્યોની પ્રશ'સા અને અનુમાદના કરી હતી.
શ્રી નાનચ'દભાઇએ અત્યંત નમ્રતાપૂર્ણાંક સન્માન પત્રના જવાબ આપ્યા હતા.
૨૦૮ :
સમારભની શરૂઆતમાં શ્રી વનમાળીદાસ ઝવેરચંદ મહેતાએ શ્રી નાનચ’દભાઈના ધાર્મિક અને નિર્મળ જીવનનું દિગ્દન કરાવ્યુ હતુ. તેમજ સમારભને અંતે આભાર વિધિ કરી હતી.
તે પછી અલ્પ આહાર લઇ સૌ છૂટા પડ્યા હતા.
શ્રી શ્રેયસ ન મિત્ર મંડળના ઉપક્રમે જૈન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સનાર ભ
શ્રી શ્રેયસ જૈન મિત્ર મંડળના ઉપક્રમે તા. ૮-૮-૭૬ને રવીવારના ટાઉનહેાલમાં વિશાળ જન સમુદાયની ઉપસ્થિતિમાં શ્રી પ્રાણલાલ કે. દોશીના પ્રમુખ સ્થાને અને ડો. ડી. જે. મહેતાના અતિથિવિશેષ પદ્મ નીચે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાના અને પારિતાષિક એનાયત કરવાના એક સમારભ યેાજાયા હતા.
શરૂઆતમાં સ્તુતિ બાદ કાર્ય કર શ્રી કાંતીલાલ આર. શાહે સ્વાગત પ્રવચન આપેલ, બહારગામથી આવેલ વિશાળ સખ્યામાં શુભેચ્છાએનુ' વાંચન કન્વીનર શ્રી અરવિંદ મહેતાએ કરેલ. સમારંભ પ્રમુખશ્રી અને અતિથિવિશેષશ્રીને ફુલહાર વિધિ કર્યા બાદ પ્રમુખશ્રીના
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચય શ્રી મનુભાઈ શેઠે આપેલ અને અતિથી વિશેષશ્રીને પરિચય પ્રો એન. જે. શાહે આપેલ સંસ્થાની રૂપરેખા સંસ્થાના મંત્રીશ્રી નવિનભાઈ કામદારે પોતાની અનેખી શૈલીમાં આપેલ
ત્યાર બાદ સમાજમાં ધાર્મિક શિક્ષણ આપતાં શિક્ષિકા બહેન લીલાવંતીબેન ભગવાન દાસનું સન્માન શ્રીમતી હસુમતીબેન જયસુખલાલ (મહુવાવાળા)ના વરદ્ હસ્તે થયેલ અને ધાર્મિક જ્ઞાન સત્રના ઉચ્ચ ગુણાંક મેળવી સફળ થનાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ શ્રી જયસુખભાઈ (મહુવાવાળા)ને વરદ હસ્તે થયેલ.
જૈન આત્માનંદ સભા તરફથી આ પ્રસંગે ઓલ્ડ એસ. એસ. સી.માં પ્રથમ આવેલ વિદ્યાર્થી રાજેશ શાહનું ગોલ્ડ મેડલ અને સંસ્કૃતમાં સૌથી વધારે માર્કસ મેળવનાર કુ. સ્નેહાને રીપ્ય ચંદ્રક સંસ્થાના પ્રમુખશ્રી ગુલાબચંદ લલુભાઈ અને હીરાલાલ ભાણજીભાઈના વરદ્ હસ્તે અર્પણ થયેલ.
ત્યાર બાદ અન્ય વક્તાઓએ પ્રવચન કર્યા હતા.
આભાર વિધિ સંસ્થાના પ્રમુખ શ્રી કાંતીલાલ દોશીએ કરેલ. ત્યાર બાદ સમારંભ અતિથી વિશેષ ડે. ડી. જે. મહેતાએ સંસ્થાના કાર્યને બીરદાવતું અને વિદ્યાર્થીઓને તેમને તેજસ્વી કારકિર્દી કાયમ ટકાવી રાખવા સુચન કરેલ.
પ્રમુખસ્થાનેથી બેલતા શ્રીયુત પ્રાણલાલ કે. દોશીએ જણાવેલ કે વિદ્યાથીએ શિસ્ત, વિનય અને ધાર્મિક ગુણે કેળવવા જોઈએ અને વિદ્યાર્થીઓની તેજસ્વી સફળતાને બીરદાવેલ.
ત્યાર બાદ વિવિધ પ્રકારના આકર્ષક ઈનામો ર૬૦ ઉપરાંત વિજેતાઓને પ્રમુખશ્રી તથા અતિથી વિશેષશ્રીના વરદ્દ હસ્તે આપવામાં આવેલ.
» ૫ જાની જોડ ૭ બીની મીલની ચોર જરી બોર્ડર છેતી ૪ વાર અને ખેસ રા વાર રૂા. ૩૫૦.
ખેર સીક રેશમ બોર્ડર છેતી ૪ વાર અને એસ વાર ૩ રૂ. ૨૨૫. જરી બર્ડરવાળી રૂ. ૨૫૦, આર્ટ સીક પૂજા જોડ (સફેદ તથા કીમિકલર ) રૂા. ૬૫.
સ્ટેપલ પૂજા જડ રૂા. ૪૫
બાળકૅ માટે સ્ટેપલ ફા. ૩૫ આ સિવાય પર બોસ્કી, સીફોન, ચિન, રીવર સાબલ સાડી, રંગીન સીલ્ક વગેરે માટે પૂછો. સરનામું અગ્રેજીમાં કરવું. હેલસેલ માટે ફેકટરી તથા બ્રાન્ચ ઓફીસ દોડબાલાપુર, ફોન ન. ૧૬૯
, રજની કા ન એ ડ કુ.
ડી. પર, લક્ષ્મણ બીલ્ડીંગ, ચીક પેઠ, બેંગલોર-પ૩ ટે.નં. ૭૧૩૯૮ ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* -
- - - -
કલકત્તાના સેવાભાવી જૈન કાર્યકરો સ્વર્ગવાસ
કલકત્તાના સેવાભાવી અને પરોપકારી જેન કાર્યકર શ્રી વિઠ્ઠલદાસ નાનચંદ શાહના સ્વર્ગવાસની નેંધ લેતા અમને દુઃખ અને ખેદ થાય છે.
છેલ્લા કેટલાક સમયથી સ્વર્ગસ્થ તદન નિઃસ્વાર્થ ભાવે સદ્દવિચાર પરબની યોજના દ્વારા સુવિચારોને તન-મન-ધનને ભેગ આપી સફળ પ્રચાર કર્યો હતો ધંધાને ગૌણ કરી આ કાર્યને તેમણે અગ્રસ્થાન આપેલું અને તેમાં જ રચ્યાપચ્યા રહેતા.
“આત્માનંદ પ્રકાશ” માસિક માટે તેમને અત્યંત લાગણી અને ભાવ હતા. સ્વભાવે તેઓ અત્યંત સરળ, સાદા, મિલનસાર અને પરગજુ હતા.
શાસનદેવ તેમના આત્માને ચિર શાંતિ આપે.
સ્વર્ગવાસ નોંધ શાહ ચીમનલાલ વેલચંદ સં. ૨૦૩૨ના અષાઢ વદી ૧૪ સોમવાર તા. ૨૬-૭-૭૬ ના રોજ ભાવનગર મુકામે સ્વર્ગવાસી થયેલ છે તેની નેંધ લેતા અમે ઘણા જ દિલગીર થયા છીએ. તેઓશ્રી મળતાવડા સ્વભાવના અને ધાર્મિક લાગણીવાળા હતા. તેઓ આ પણ સભાના આજીવન સભ્ય હતા. પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરીએ છીએ.
શ્રી ઈડર પાંજરાપોળ સંસ્થાને મદદ કરે અહિંસાના અવતાર મહાનુભાવો,
સવિનય વિનંતી કે ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં ઈડર પાંજરાપોળ સને ૧૯૭૫માં જૈન આચાર્ય શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજશ્રીના સદ્ ઉપદેશથી સ્થપાએલ છે. સંસ્થા સરકારમાન્ય રજીસ્ટર છે. સંસ્થા પાસે હાલ ૪૦૦ ઉપરાંત જાનવર છે. સંસ્થાની સુવ્યવસ્થા તેમ ખ્યાતિના કારણે ઠેરની આવક ચાલું છે. અબેલ મુંગા, નિરાશ્રીત ના નિભાવ માટે કાયમી ફંડ નથી. દાનવીરાની છુટી છવાઈ મદદ ઉપર જ મુખ્યત્વે નિભાવ થાય છે. આપ કરૂણાભાવથી પ્રેરાઈ મુંગા જીના નિભાવ માટે ઉદાર હાથે રોકડ, ઘાસ, કપાસીયા અને અન્ય મદદ મોકલી મોકલાવી મુંગા અબેલ, પ્રાણીઓના આશીર્વાદ મેળવી પુણ્ય ઉપાજીત કરશે તેવી અભ્યર્થના. મદદ મોકલવાનું સ્થળ :– શ્રી ઈડર પાંજરાપોળ સંસ્થા
બાબુલાલ ડી. સુખડીયા જુના બજાર, ઈડર
માનદ્ વહીવટદાર જી. સાબરકાંઠા
ઈડર પાંજરાપોળ સંસ્થા
૨૧૦ :
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપની થાપણ વધતી જ રહે છે અમારી પુનઃ રોકાણ યોજનામાં
સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની પુનઃ રોકાણુ યોજનામાં થાપણ પર ૧૭૦થી પણ વધારે વળતર શકય છે. તેથી આજે રૂા. ૫૦૦૦/ની થા પણ ૧૨ માસ માટે મુકવામાં આવે તો રૂા. ૧૩,૫૩૫,૨૦ પાછા મળે.
પુનઃ રોકાણ યોજનામાં રૂા. ૧૦૦૦/ની થાપણુ પણ ૨૫ માસથી ૧૨૦ માસ સુધીની મુદત માટે
સ્વીકારવામાં આવે છે.
બચતને અમારી પુતઃ રેકાણુ પેજના નીચે રોકવામાં આવે તો સંતાનોના શિક્ષણ, લગ્ન જેવી કૌટુંબિક જવાબદારીઓ અ ગે ચિતા કરવાની જરૂર રહેતી નથી. વાસ્તવમાં અમારી પુનઃ રોકાણુ યેજના આ ૫ તથા આપના કુટુંબ માટે
સુર્વણમય ભવિષ્યની ખાત્રી સમાન છે.
વધુ વિગત માટે ખાતું ખોલાવવા માટે નજીકની શાખાના મેનેજરની મુલાકાત લ્યો.
સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર
હેડએફીસ : ભાવનગર ૩૬૪ ૦૦૧
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ATMANAND PRAKASH Regd. B.V. 31 આપના ધંધાની પ્રગતિ અને વિકાસ માટે આત્માનંદ પ્રકાશમાં જાહેરાત આપો છે લા છે જે 2 વર્ષ થી " આમાનદ પ્રકાશ” જૈન સમાજની અવિરતપણે સેવા કરી રહ્યું છે, મુંબઈ, કલકત્તા, બેંગ્લોર વગેરે માટા ધંધા અને ઉદ્યોગના ધામે સુધી આ માસિકના ગ્રાહકે છે. ધમ, તત્વજ્ઞાન અને ચારિત્ર ઘડતર માટેની સુંદર કથાઓ વાચકોને પીરસવામાં આવે છે. વધુ વિગત માટે લખો ? શ્રી જૈન આત્માનદ સભા - ખારગેટ, ભાવનગર , વાષિક 30 કુર્માનું વાંચન વાષિક માત્ર છ રૂપિયાની લવાજમાં તમારે ઘેરે પહોંચતુ કરવામાં આવે છે. જા જાહેર ખબરના દર પૂર - એક વખતના વાર્ષિક (દશ અ કમાં) 100) 800) 400) ટાઇટલ પેજ (છેલ્લુ) ચેાથું', (આખું પાનું) ટાઈટલ પેજ ન', 2 અથવા ન', 3 આખુ પાનું અંદ૨નું આખું પાનું અંદરનું અધુ” પાનું અંદરનું પા પાનું સૌ શુભેચ્છકોને સહકાર આપવા વિનંતિ. 22 5) 150) –મંત્રીએ તંત્રી : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, શ્રી આત્માનંદ પ્રકાશ તંત્રી મંડળ વતી પ્રકાશક : શ્રી જૈન અમાનંદ સભા, ભાવનગર, મુદ્રક : શ્રી ગિરધરલાલ ફૂલચંદ શાહ, સાધના મુદ્રણાલય : દાણાપીઠ–ભાવનગર For Private And Personal Use Only