SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુઃખનું મૂળ-પરિગ્રહ લેખક: પ. પૂર્ણાનંદવિજયજી (કુમાર મણ) [ ભારત સ્વતંત્ર થયા પછી દેશની સામે સાદાઈ, કરકસર, આભેતિ અને નૈતિકતાનો આદર્શ રાખવાને બદલે, આદર્શ રાખ્યો છે ભવ્ય આલીશાન મકાન, એશઆરામના સાધનો, મોટાં મોટાં કારખાનાઓ, હવાઈ જહાજ અને કીમતી મોટર ગાડીઓનો, નારંગ, ખેલ તમાશા, નગ્ન ચિત્રપટ, સમારંભો અને જલસાઓ. પરિણામે આપણું આર્થિક તંત્ર જેમ સડી ગયું છે તેમ આપણી પ્રજાનું નૈતિક ચારિત્ર પણ રસાતળે પહોંચ્યું છે. ભારતના સ્વ. રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન પિતાના એક પુસ્તકમાં કહે છે કેઃ “નિરંતર એશ-આરામ પાછળ મંડયા રહેવું એનું નામ જીવન, એમ માનવું એ અધાર્મિકતાની પરાકાષ્ટા છે. જીવનને હેતુ પ્રેયસ નથી પણ શ્રેયસ્ છે. આપણે આપણી રસવૃત્તિ બદલીએ અને આપણા સુખ માનસને નવેસરથી કેળવીએ તે જ આપણે વાસના પ્રધાન મટી આધ્યાત્મિક બની શકીએ. એનો અર્થ એ થયો કે આપણે સંયમ અને શિસ્ત પાળવા જોઈએ. આપણી નૈસર્ગિક વૃત્તિથી પર થવાના પ્રયત્નમાં ડગલેને પગલે ભારે પ્રભને અને તેની સામે ઝઝવાનું રહેલું છે.” પ્રસ્તુત લેખના અંતે, વર્તમાનકાળે આપણે લેકે માં પ્રવર્તી રહેલી અનેક ખોટી રીતભાતોને આબેહુબ ચિતાર આપી પૂ. મહારાજશ્રી પણ આ જ વાત આપણને સમજાવવા માગે છે. આપણા ધર્મશાસ્ત્રો અનુસાર જ્યાં સુધી આપણે પરિગ્રહ વૃત્તિમાંથી મુક્ત ન બની શકીએ, ત્યાં સુધી આપણે સાચી અહિંસાનું પાલન કરવા પણ લાયક બની શકતાં નથી. ] – તંત્રી ભગવતી સૂત્રના આઠમા શતકના ત્રીજા સરલ, જાવઈ અને કેતકી, કદલી, ખજુર, ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે નારિયલ આદિ વૃક્ષ સંખ્યાત છવિક છે. હે પ્રભો! વૃક્ષો કેટલા પ્રકારના છે? જેની ગણત્રી અશકય હોય તે અસંખ્યાત ભગવાને કહ્યું કે હે ગૌતમ! અસંખ્યય જીવિક વનસ્પતિના બે પ્રકાર છે. જેમાં એક દ્વીપ અને સમુદ્રોથી પરિપૂર્ણ આ સંસારમાં બીજ હોય તે લીમડે, આંબો, જાંબુડે, પીલુડે, બકુલ અને કરેજ આદિ એકાસ્થિક કહેવાય છે વૃક્ષે ત્રણ પ્રકારના છે. અને જેમાં ઘણાં બીજ હોય તે અસ્થિક, ૧ સંખ્યાત છવિક. બીજે રે, ફણસ, દાડમ, ઉંબરડા આદિ વન૨. અસંખ્યાત છવિક. સ્પતિ બહુઅસ્થિક કહેવાય છે. ૩. અનંત જીવિકા અંતે એમ પણ કહેવાયું છે કે જેનાં મૂળ કંદ, સ્કંધ, પુષ્પ અને ફળમાં અસંખ્યાત જે વનસ્પતિમાં રહેલા ની ગણત્રી જીવો હોય તે અસંખ્યાત છવિક વનસ્પતિ શ્કય હોય તે તાલ, તમાલ, સાલ, સાલકલ્યાણું, કહેવાય છે. ૧૭૬ : આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531833
Book TitleAtmanand Prakash Pustak 073 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1975
Total Pages47
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy