SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને જે વનસ્પતિમાં અનંત જી રહેલા પ્રકૃતિને આશીર્વાદ મેળવે છે, સદ્ગતિનું હોય છે તે અનંત છવિક વનસ્પતિ કહેવાય ભાજન બને છે, તથા પ્રતિકૂલ રહેનાર શાપ છે. જેમ મૂળા, ગાજર, કાંદા, લસણુ, બટાટા, મેળવે છે એટલે દુર્ગતિનું ભાજન બને છે.” આદિ તથા ગમે તે વનસ્પતિનું પ્રારંભનું પાન (કિસલય) અને સર્વથા પાકી ગયેલા ગમે તે જન્મથી લઈને મૃત્યુ સુધી માણસને માટે " ખાવામાં પીવામાં, ઓઢવામાં કે પહેરવામાં ફળ હોય તે પણ અનંતકાયિક હોય છે. જે કંઈ પદાર્થો કામે આવી રહ્યાં છે, તે બધાએ પૂરા બ્રહ્માંડમાં પૃથ્વીકાય, જલકાય, અગ્નિ- લગભગ વનસ્પતિજન્ય જ હોય છે, તે આ કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય- પ્રમાણે – આ છ પ્રકારના છમાંથી વનસ્પતિકાયિક જ સૌથી વધારે છે. જેની સંખ્યા અનંતા જન્મથી મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી અને નંત છે અને બધાએ ચૈતન્ય અને જ્ઞાનસંગિત છે. મૃત્યુ પછી પણ કફન આદિ વસ્ત્રો વનસ્પતિથી ઉત્પાદિત હોય છે. કેમકે રૂ, કપાસ એ આપણો આત્મા ઉત્કૃષ્ટ પુણ્યવંત હેવાથી વનસ્પતિ છે. જેમ મનુષ્ય શરીરમાં રહેલું છે, તેમ નિકૃષ્ટતમ પાપના ઉદયે તે અનંતાનંત જ વનસ્પતિ ભરણ પોષણ માટે જે કંઈ ખોરાક ખાવામાં આવે છે. જેમ ઘંઊ, ચણા આદિ શરીરમાં રહેલા છે. ધાન્ય શાકભાજીથી લઈ ફળ ( ફુટ) સુધીના આમ સ્વતત્ત્વની અપેક્ષાએ સૌ છે બધાએ ખાદ્ય પદાર્થો વનસ્પતિ છે, જે મકાનમાં એકસમાન હોવા છતાં પણ કર્મની તરતમતાને આપણે રહીએ છીએ, તે યદ્યપિ પૃથ્વીકાયના લઈ સૌના વિભાગે જૂદા જૂદા પડ્યાં છે. પુદ્ગલથી બનેલ છે, તે પણ મનુષ્ય શરીરની જૈનગમ ફરમાવે છે કે પોતાના પૂર્વ . પૂર્ણ રક્ષા માટે બારી બારણા તથા ગાદી રજાઈ ભમાં ઉપાર્જિત કરેલ સ્થાવર નામ કર્મને - સોફા, પલંગ, હિંચકા આદિ વનસ્પતિમાંથી જ બને છે. લઈ તે જીવે ત્યાં રહીને પિતાના પાપનાં ફળને ભલે ભેગવતા હોય, તે પણ મનુષ્ય દૂધ, દહી, માખણ, મલાઈ અને છાશ અવતારને પામેલા ભાગ્યશાળીઓએ પિતાના આદિ પદાર્થોને ખાઈને પુષ્ટ થનારો માણસ દયા ધર્મને વિકાસ કરી તે જ પ્રત્યે હંમેશાને પણ વનસ્પતિનો જ ભોક્તા હોય છે, કેમકે માટે દયાભાવ રાખવો જોઈએ. કેમ કે તે જન જગલ કે ખેતરમાં ઉત્પન્ન થયેલાં ઘાસ, કપસ્પતિ જીવોનો અનંત ઉપકાર માનવ શરીર સીઆ આદિ વસ્તુઓ વનસ્પતિ છે; અને તે ઉપર રહેલો હોવાથી તેમનું નિરર્થક હનન, ગાય, ભેંસને ખોરાક છે. તેનાથી તેના શરીરમાં છેદન, ભેદન કરવું દયાવંત માનવને શેભતું દૂધ ભરાય છે. એટલે દૂધ આદિ પદાર્થો પણ નથી. વનસ્પતિજન્ય છે. માનવશરીરનું પિષણ, રક્ષણ, વર્ધન આદિ આવી રીતે માનવજાત ઉપર અનંત ઉપકાર કાર્યોમાં વનસ્પતિનો ઉપકાર કોઈ કાળે પણ કરનાર આ વનસ્પતિ છેવટે મૃત્યુના સમયે પણ ભૂલાય તેમ નથી. વૃદ્ધ અનુભવી મહાપુરુષ દવા ઔષધ તરીકે વનસ્પિતિ જ આપણને માટે પણ કહે છે “પ્રકૃતિને અનુકૂળ રહેનાર માણસ જીવનદાતા બનવા પામે છે. અને છેવટે મરેલા ઓગટ-સપ્ટે, ૧૭૬ : ૧૭૭ For Private And Personal Use Only
SR No.531833
Book TitleAtmanand Prakash Pustak 073 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1975
Total Pages47
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy