________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મજ્ઞાનને જ પેાતાના આદશ માની લે, સતત મનમાં એનુ' જ ચિ'તન કર્યો કર ” અલબત્ત, જીવનની અ ંતિમ પળનુ' આ જ્ઞાન રાંડ્યા પછીના ડઠ્ઠાપણુ જેવું હતુ. તે પણ ભાગી લેાકેા માટે યયાતિનું જીવન દીવાદાંડી સમાન બની ગયું.
થીઓડાર પારકર નામના એક અંગ્રેજ વિદ્વાને ભાગમય જીવન અંગે ટીકા કરતાં કહ્યું
છે કે, A life merely of pleasure or chiefly of pleasure is always a poor
and worthless life, not worthy of living
always unsatifactory in its course, always
miserable in its endઅર્થાત્ ભાગી કે વિલાસી જીવન ક્રિ'મત વગરનું' પામર જીવન છે, એવુ' જીવન જીવવા ચેગ્ય નથી, વિલાસી માણસને 'મેશા અસંતષ રહ્યા કરે છે અને તે દુઃખમાં પરિણમે છે.
૧૭૪ :
સિક્કાની બે બાજુ જેવા છે. જયાં ભાગ ત્યાં રોગ અવશ્ય આવીને ઊભે જ રહે છે. ભતૃહરિએ સાચુ જ કહ્યું છે કે, મોળાવય: કૃપાછોના મન્તિ અર્થાત્ ભેગા ક્ષુદ્ર મનુષ્યને જ ઇચ્છવા જેવા લાગે છે.
ભાગે પભાગ પરિમાણ વ્રતપાલનમાં ખાનપાનની વસ્તુઓની મર્યાદા બાંધવાનું પણ આવશ્યક છે.
૭૯
પૂ. ગાંધીજી ભેાજનમાં હુ ંમેશા પાંચ વસ્તુએસ વાપરતા હતા. એક દિવસે તેમના ભાણામાં ચાર વસ્તુઓ હતી, એ જોઇને પીરસનાર પાંચમી વસ્તુ લઈ આપવા આવ્યે. પણ ગાંધીજીએ વસ્તુ ન લેતાં કહ્યું : ‘પાંચ વસ્તુઓ થઈ ગઈ છે, કારણ કે દુધીના શાક સાથે ચણાની દાળનુ પણ મિશ્રણ છે ? વર્ષની ઉંમરે પણ તે સોંપૂર્ણ તંદુરસ્ત હતા, અને ગાળીથી તેમનું મૃત્યુ ન થયું હત તા દીઘ કાળ પર્યંત ચાક્કસ જીવત ! આપણા નતાની યેાજના એવી છે કે જો તેમનુ બર પાલન કરવામાં આવે તે માણસ તંદુરસ્ત રીતે દીર્ઘકાળ પર્યંત જીવી શકે. અકુદરતી ખાનપાન, વ્યસના અને ભાગે આપણા આયુષ્યના વહેલા અત લાવે છે. લેગ અને રાગ એક જ
ખરા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાતાસૂત્રમાં પુંડરીક-કંડરીકની કથામાં પુંડરીકની ત્યાગ અને વિશુદ્ધ વૃત્તિના ફળરૂપે આયુષ્ય પૂર્ણ કરી તેત્રીસ સાગરોપમ સ્થિતિના સર્વાર્થ સિદ્ધ વિમાનમાં તેના જીવ જાય છે, જ્યારે ભાગને આધીન થનાર કડરીકના જીવને તેત્રીસ સાગરૅપમ સુધી સાતમી નરકમાં વેદના સહુવા જવુ પડયું. અલ્પ કાળની ત્યાગ સાધના અને અલ્પ કાળની ભેગ સાધના કેવા ભિન્ન ભિન્ન પરિણામ લાવે છે ? એક જ માતાની કુક્ષિએ ઉત્પન્ન થયેલાં, અને સગા ભાઈએ હવા છતાં, એક સર્વાર્થ સિદ્ધ વિમાનમાં,
બીજો સાતમી નરકમાં! ભેગ અને ત્યાગના ભેદો સમજાયા પછી કેણુ ભાગની વાંછના કરશે ?
આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે, પ્રાવળાવ્ ગામનાં વરિયાનો વિશિષ્યને અર્થાત્ તમામ પ્રકારના કામભોગેાની પ્રાપ્તિ કરતાં તેને ત્યાગ ચઢી જાય છે. આનુ કારણ દર્શાવતા સ્વ. ન્યાયવિશારદ,ન્યાયતી મુનિશ્રી ન્યાયવિજયજી તેમના અધ્યાત્મ તત્ત્વાલક ગ્રંથમાં લખે છે કે, “ ભુંગામાં આત્માનું મૂર્ચ્છન છે, જ્યારે એનાથી ઉપર ઉડવામાં આત્માને વિકાસ છે. ત્યાગ એ આધ્યાત્મિક ચિકિત્સા છે. એનાથી આત્મામાં અનાદિકાળથી ઘર કરી બેઠેલા દારુણુ માહુરાગોની ચિકિત્સા થાય છે. જેમ જેમ એ ચિકિત્સા મજબૂતપણે આગળ વધે છે, તેમ તેમ આત્માનું આરેાગ્ય વધતું જાય છે અને સંપૂર્ણ ત્યાગથી આરોગ્ય પ્રાપ્ત થાય છે.
દિવાસળી જેમ આપેાઆપ સળગતી નથી, પણ સળગાવવા માટે તેને ઘસવી પડે છે, તેમ
આત્માનંદ સભા
For Private And Personal Use Only