________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમતિભાઈ—પછી તે ભાઈ, એ ગામના હતા, અને પીરસનારા બાસુદી-બાસુદી એમ દેરાસરના મુનિમને બોલાવીને શેઠજીએ આ રાડે નાખતા હતા. તપના કામની બધી ભલામણ કરી અને વ્ય વિઅધભાઈ_મેં એક ભાઈને પૂછયું કે આ વસ્થા કરવાનું સૂચવી દીધું. અને સાથે કહી બધી શાની ધમાલ છે ? દીધું કે રોજ રોજ ભોજનમાં નવીનતા જરૂર હેવી જોઈએ. અને વસ્તુ માત્ર ચકખી અને સુમતિભાઈ –તે ભાઈએ જણાવ્યું કે આ જમનારના ચિત્તને આ તપ તરફ આકર્ષે એવી શેઠ સાહેબ અહીં આ બહેને એકાસણા કરાવે હેવી જોઈએ. ખર્ચની ચિંતા તમારે ન કરવી છે અને રોજ રોજ નવા નવા પકવાન્નો તૈયાર ૨ ર ીય અને તેના સાથી કરાવીને એકાસણું કરનારા તમામ લોકેને લઈ જવાં. શેઠજી વિધુર હતા, સંતાનમાં કાંઈ
- જમાડે છે. આ માટે વધારે તે સધવા, વિધવા ન હતું અને રૂને વેપારમાં લાખ દેઢ લાખ
તથા કેટલીક કુમારિકાઓ આવે છે તથા કેટ
લાક છોકરાઓ પણ આવે છે. પુરૂષ તે માત્ર કમાયા હતા, એટલે એમને એ રકમમાંથી ભલે
પાંચેક આવે છે અને બહેને પચાસ સાઠ આવે પાંચ સાત હજાર ઓછા થાય પણ એકાસણા
છે તથા છોકારાઓ દસ-પંદર આવે છે, અને કરાવીને શેઠે રંગ રાખેલ છે એમ જરૂર થવું
છેકરીઓ પચાસ-સાઠ આવે છે. આમ આ જોઈએ. અને બાળકની કેળવણી માટે તેમને
શેઠજીની ઉદારતાથી આ ગામમાં આ તપશ્ચર્યા વધારે ગમ ન પડી, તે પણ ગામના કેટલાક વિચારક લોકેના આગ્રહથી બસો અઢીસે
ચાલી રહેલ છે. રૂપિયા આપવાની જાહેરાત કરી અને ગામઠી વિબુધભાઈ–હું તો રાત્રે પ્રવચન આપીને નિશાળના મહેતાને ઘેર લાવીને એ રકમ મારે ગામ જવાને જ હતો પણ શેઠજીએ મારૂં ખર્ચવાની વાત કરી તથા મહેતાને પણ પ્રવચન સાંભળીને મને એકાદ અઠવાડિયું રહે
જ્યાં સુધી એકાસણું ચાલે ત્યાં સુધી સપરિવાર વાને વિશેષ આગ્રહ કર્યો. મને એવું કે શેઠ જમવાનું નિમંત્રણ પણ આપી દીધું. છને વિશેષ આગ્રહ છે તે અઠવાડિયું તે
નહિં પણ ત્રણ-ચાર દિવસ રહીને પ્રવચને વિબુધભાઈભાઈ, તમે તા લાબુ પિજણ આપવાની યોજના કરવાનું મેં શેઠજીને કહ્યું, માંડ્યું, આમાં તપનું શું આવ્યું? તે તેમણે કહ્યું કે ભાઈ, પ્રવચનમાં મને ખબર
સુમતિભાઈ—કેમ ભાઈ તમે એકાસણાને ન પડે પણ તમે ભલે પ્રવચને કરો પણ તપ નથી માનતા? આ લખાણમાં એકાસણાની જમજે તે અમારે ત્યાં જ, તમે જુઓ છે કે વાત તે આવે છે જ.
અમારે ત્યાં સેંકડે રેજ એકાસણું કરીને તપ વિબુધભાઈ –હા, વાત ખરી. પણ એમાં
કરવાની તેમની ભાવના, તેમને મનોરથ પૂરે
કરે છે. મેં તે રહેવાની કબુલાત આપી પણ તપ વિશે નવું શું જાણવાનું મળે એવું છે?
આ સાથે જ કહ્યું કે શેઠજી, મારે દેશી ખાંડ ખાવાનો સુમતિભાઈ–મારે ઉતારો એ ધનાઢ્યને જ નિયમ છે એટલે એક બે દિવસ તે તમારે ત્યાં હતા, એટલે જમવાને વખત થતાં હું તે ત્યાંજ ખાસ મારે માટે રોટલી, દાળ, ભાત ઊભું થઈ એક મોટા આકર્ષક ઓરડામાં અને શાક કરાવીને જ પણ હવે તમારે જમવા ગયે. પાસેના જ મોટા ચોકમાં ઘણી રસે મારાથી કંટાળે જણાય છે એણે મને બધી બહેને અને કેટલાક નિશાળિયા જમતા કહેલ કે ભલા માણસ, આ બધા સાથે જમ. ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬
: ૧૯૫
For Private And Personal Use Only