SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પચ્ચક્ખાણના ભંગ કરવા છતાં કશું સમજતા નથી, વિચારતા નથી એટલું જ નહિ પણ અત્તરવારણા અને પારણા કરાવનારને પુણ્યના ભાગી માનીએ છીએ અને અત્તરવારણા અને અને પારણા કરાવવામાં ભારે પુણ્ય થાય છે એમ આપણા ઉપદેશકે સુદ્ધાં ગાઈ-મજાવીને કહેતા અચકાતા નથી. આયંબિલ કરવામાં વિગઈ ન ખાવી અને રૂક્ષ ભાજન લેવું એવું એવુ' ઠરાવવા છતાં આપણે આંખેલના ખાતા ઊભા કરીને આંખેલમાં પણ વિવિધ વસ્તુઓના ખાવાના રિવાજ શરૂ કરી દીધેલ છે, જો તપ કરતાં આત્મશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને કષાયાની મંદતાના હેતુને આપણે પ્રધાન (મુખ્ય) ગણ્યા તપ તા કરશે પણ શરીર શૃંગાર કર્યા વિના મંદિરમાં કે સ્થાનકમાં જવાનું પસ ંદ નહીંજ કરે, તપને દિવસે તે તદ્ન સાદાઈથી ધર્મ સ્થાનામાં જવુ એ શુ ખરેખર તપ નથી ? ખૂબ ઘરેણાં પહેરવાં તથા શરીરને વિશેષ આકર્ષક બનાવવું. યા હોઠો ઉપર કે નખ વગેરે ઉપર રંગા લગાડવા એ તપથી વિરૂદ્ધ ક્રિયા ન કહેવાય ? એ માટે ખાદ્ય તપમાં વૃત્તિ સક્ષેપને-ઇચ્છાઓને મર્યાદામાં રાખવાને ખાસ તપમાં ગણાવેલ છે. રસ ત્યાગને પણ તપ કહેલ છે, છતાં આપણે તપના આગલે દિવસે રસદાર મિષ્ટ ભોજનના ઉપયેાગ કરીએ છીએ એ શું તપની શુદ્ધિ કહેવાય ? આંતર તપમાં પંદર વિવિધ વસ્તુઓને ખાવાની ચેાજના કદી પણ થઈ ન હાત. છઠ્ઠું તપના અર્થ છે ટંક ભાજનના ત્યાગ, અઠ્ઠમ તપના અર્થ આઠ ટંક ભાજનના ત્યાગ આમ શાસ્ત્ર વ્યાખ્યા હાવા છતાં આપણને આ વાતની કશી ગતાગમ હાય એમ આજે ચાલતા તપ દ્વારા જાણી શકાતું નથી. માત્ર દેહુકષ્ટથી ચિત્તશુદ્ધિ થતી નથી. એટલું જ નહિ શરીરની સ્વસ્થતા પણુ હાત તે। આયંબિલમાં દસ-દસ કે પંદર-ધ્યાનને સમાવેશ છે, વિનયના સમાવેશ છે સેવા કરવાની પ્રવૃત્તિના સમાવેશ છે, સ્વાધ્યા કરવાના સમાવેશ છે તથા શરીર તરફ મેહ વૃત્તિ રાખીને હિંસા અને એવાં બીજા દૂષણે માર્કા મળે એમ વર્તવા છતાં એ વિશે શુ કોઈ પ્રકારના વિવેક રાખવામાં આવે છે. આમ અનેક રીતે વિચારતાં આપણે લેકે ત પામી શકતા નથી. તા જરૂર કરીએ છીએ પણ એનું પરિણામ રહેતી નથી. ખા તપ અને આંતરતા બન્ને સાથે જ થવાં જોઇએ. તે જ તેવા તપદ્વારા આપણને ચિત્ત-પ્રસન્નતાને અનુભવ થઈ શકે અને આત્મા અનાહારી છે તેની પ્રતીતિ પણ થઈ શકે. આ તા તપ કરનાર પ્રતિષ્ઠાની વાંછા કરે અથવા કાઈ તેના તપની મઢુત્તા ન સમજે અને તપસ્વીની સેવા ન થાય તે કલેશ અનુભવે આને વાસ્તવિક તપ કેમ કરીને કહેવાય ? જમતાં જમતાં પેટને ઊણું રાખવુ એ પણ તપ છે, આપણી ઈચ્છાઓને-તૃષ્ણાઓને વિશેષ વધવા ન દેવી પણ મર્યાદામાં રાખવી એ પણ તપ છે. બહેને પસણુમાં ઉપવાસ વગેરે ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ કેાઈ નિશાળિયા હજુ એકડિયાના વર્ગ માં હાય તેમ આપણે લેકે તપ માટે એકડિયાન વર્કીંમાં છીએ એટલે તપ દ્વારા જે કષ્ટ સહી છીએ તે રૂદ્ધભાવે સહીએ છીએ અને કેટલીકવા પરાણે સહીએ છીએ. ખરી રીતે તે ઇચ્છાપૂર્વક કષ્ટ સહન કરવું અને તે પણ પ્રસન્નભાવે રાજીખુશીથી-એ પરિસ્થિતિ આપણા તપમ ઘણી એછી દેખાય છે. તેમજ આપણ ઐચ્છિક રીતે કષ્ટ સહનની ટેવ પડતી નથી. ખરી રીતે તે તપ એ કષ્ટ સહનના મહાવર પાડવા માટે છે. કોઈ ગાળ દે, કૈાઈ અપમાન કરે વા કેઇ ઘસાતું એટલે તે આપણે ઉકળી જઇએ For Private And Personal Use Only : ૧૯૯
SR No.531833
Book TitleAtmanand Prakash Pustak 073 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1975
Total Pages47
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy