________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
શ્રી ભદ્રેશ્વર-શંખેશ્વર યાત્રા ચે વી શી
[ તીર્થ યાત્રાનાં મીઠા-મધુરા સંસ્મરણે ]
રજુ કરનાર છે. ભાઈલાલ એમ. બાવીશી M.B.B.s. પાલીતાણા
inun niાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા
(સ્તુતિ-કાવ્ય) રાગ-રંગ તાળી, રંગ તાળી, રંગ તાળી રે.. ચાલે જઈએ, ચાલે જઈએ, ચાલે જઈએ;
- ભદ્રેશ્વર ભેટવા રે! જ્યાં જઈને પ્રભુ વીરને વંદાય રે, ભદ્રેશ્વર
ત્યાં જઈને પ્રભુ “પાસને પૂજાય છે. ભદ્રેશ્વર૦ ૧
સામાયિક-મંડળ'તણ સભ્યએ મળી સાથ, “યાત્રા-પ્રવાસ” જ, કર્યું પ્રયાણ સંગાથ;
નવકાર” મંત્રનું સ્મરણ થાય છે. ભદ્રેશ્વર- ૨ “જય મહાવીર' ઉચ્ચરી આદર્યું તીર્થ પ્રયાણું, સ્તુતિ-સ્તવને લલકારતાં લેતા ભક્તિ કહાણ
ગીત ગાતા ગાતા રસ્તા કપાય છે. ભદ્રેશ્વર૦ ૩ રાજકોટ ને મોરબી દર્શન-પૂજન કીધ, અંતર અમ આનંદીયા લાખેણે લ્હાવો લીધ;
અમ દિલમાં ભક્તિ ઉભરાય રે. ભદ્રેશ્વર૦ ૪ સ્વાગત સ્નેહીજનો તણું સ્વીકાર્યા સાનંદ, ભજન કીધા ભાવથી ઉરમાં અત્યાનંદ,
મહેમાની-મિજબાની હણાય રે. ભદ્રેશ્વર૦ ૫ ભચાઉ જિનવર ભેટીને, આવ્યા ગાંધીધામ, દર્શન–ચૈત્યવંદન કીધાં, હરખાં હૈયાં તમામ
યાત્રાને આનંદ ઉભરાય રે. ભદ્રેશ્વર૦ ૬
ઓગસ્ટ-સપ્ટે, ૧૯૭૬
૧૮૭
For Private And Personal Use Only