Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થાત્ રે એભલવાળાના પુત્ર, તારું ધડ અર્થાત્ હે સોરઠના વાસીઓ, તમે વિચાર તે માથાથી જુદું પડ્યું, તે શેષ નાગની જેમ કરીને એલે કે આ બે વાળામાં, બાપ દીકરા માં, મુગુ મુણું ભમવા લાગ્યું અને તારું માથું કેણ ચડે? માથાને વાઢનાર કે માથું વહાતે નમન કરતુ કરતું ખોળામાં પડ્યું, તને વવા દેનાર ! આનો ઉત્તર સદા આ સરડામાં ધન્ય છે! જ રહેશે. ધન્ય અરશી ધન્ય ઉગલે, ધન્ય વાળાની જાત્ય, પૂજ્ય મુનિ શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ આ એભલે અણાતણું, માથું દીધું દાય.’ કથામાં રસ લઈ આખું યે કાવ્ય પોતે જાતે અર્થાત્ હે એભલ! તારા પૂર્વજ અશ. લખી મોકલાવ્યું અને એક મહાન કવિનું વાળાને, ઉગાવાળાને ધન્ય છે. અરે તારા વાળની આધારભૂત દૃષ્ટિબિંદુ રજુ કર્યું તે માટે હું આખી જાતને ધન્ય છે, અહાહા. એભલ તે પૂજ્ય મુનિરાજશ્રીને અંતઃકરણ પૂર્વક આભાર તારા એકના એક પુત્ર અણાનું માથું દાનમાં માનું છું. માથું કાપવામાં આવ્યું હોય કે આપી દીધું. કાપવાની જરૂર ન પડી હોય, પરંતુ પિતા પુત્રની જે ત્યાગ ભાવના આ કિસ્સામાં જોવામાં સોરઠ કરો વિચાર બે વાળામાં કે વડે? આવે છે તેની પાસે આપણું મસ્તક તેઓને સરને સે પણ હાર કે વાઢણ હાર વખાણીએ! નમી પડે છે. શ્રી બ્રમણ વૈયાવચ્ચ સંઘ–પાલીતાણા [ હેડ ઓફીસ : અમદાવાદ * શાખા : પાલીતાણા || શ્રી શ્રમણ વૈયાવચ્ચ સંધ અમદાવાદની શાખા પાલીતાણા ખાતે શ્રી સિદ્ધક્ષેત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુજય ગિરિરાજની પવિત્ર છાયામાં બિરાજમાન પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને જરૂરી સગવડની સુવિધાઓ આપી સેવા-ભક્તિને લાભ લઈ રહેલ છે. ચાર વર્ષથી “શ્રમણ વૈયાવચ્ચનું ઉપરનું કામ વ્યવસ્થિત ચાલુ છે. જેમાં દવાઓ વિગેરે દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. હાલમાં માસિક ત્રણ હજાર રૂપિયા ખરચ આવે છે. | સર્વે સાધર્મિક ભાઈ-બહેનોને પૂ. સાધુ-સાધ્વીજી મહારાજની ગ્ય રીતે વ્યવસ્થિત અને સમયસર વૈયાવચ્ચ દ્વારા સેવા-ભક્તિને લાભ મળે એ માટે આ છે. સંસ્થાને યોગ્ય સહકાર આપવા વિનંતિ કરીએ છીએ. સહાય માટે મળેલી રકમની સત્તાવાર પહોંચ-પાવતી આપવામાં આવે છે. જરૂરી સલાહ સુચને માટે સંસ્થાની ઓફીસની મુલાકાત લેવા અથવા પત્રવ્યવહાર કરવા વિનંતિ છે. લિ સેવક, હેડ ઓફીસ : ડો. ભાઈલાલ એમ. બાવીશી પ્રમુખ શ્રી શ્રમણ વૈયાવચ્ચ સંઘ સોમચંદ ડી. શાહ મંત્રી સંચાલક : લાલભાઈ એલ. પરીખ પં. કપુરચંદ આર. વારૈયા સહમંત્રી પરીખ બીલ્ડીંગ, એલીસબ્રીજ, શ્રી શ્રમણ વૈયાવચ્ચ સંઘ-શાખા અમદાવાદ-૬ કે મગન મોદી ધર્મશાળા, પાલીતાણા ગુજરાત) ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬ : ૨૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47