Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપની થાપણ વધતી જ રહે છે અમારી પુનઃ રોકાણ યોજનામાં સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની પુનઃ રોકાણુ યોજનામાં થાપણ પર ૧૭૦થી પણ વધારે વળતર શકય છે. તેથી આજે રૂા. ૫૦૦૦/ની થા પણ ૧૨ માસ માટે મુકવામાં આવે તો રૂા. ૧૩,૫૩૫,૨૦ પાછા મળે. પુનઃ રોકાણ યોજનામાં રૂા. ૧૦૦૦/ની થાપણુ પણ ૨૫ માસથી ૧૨૦ માસ સુધીની મુદત માટે સ્વીકારવામાં આવે છે. બચતને અમારી પુતઃ રેકાણુ પેજના નીચે રોકવામાં આવે તો સંતાનોના શિક્ષણ, લગ્ન જેવી કૌટુંબિક જવાબદારીઓ અ ગે ચિતા કરવાની જરૂર રહેતી નથી. વાસ્તવમાં અમારી પુનઃ રોકાણુ યેજના આ ૫ તથા આપના કુટુંબ માટે સુર્વણમય ભવિષ્યની ખાત્રી સમાન છે. વધુ વિગત માટે ખાતું ખોલાવવા માટે નજીકની શાખાના મેનેજરની મુલાકાત લ્યો. સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર હેડએફીસ : ભાવનગર ૩૬૪ ૦૦૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47