Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wiB NAT લેખક : પં. બેચરદાસ જીવરાજ દોશી [ “તપ” જીવનનું એક અદ્ભુત રસાયણ છે, જે વડે માણસ વા સના અને કષાયમાંથી મુક્ત બની શકે છે. તપ અંગે એક જ વાક્યમાં સમજુતિ આપવી હેય તો કહી શકાય કે, વાસના અને કષાયોને ક્ષીણું કરવા માટે, જરૂરી આત્મબળ કેળવવા અર્થે, શરીર-ઇદ્રિય મનને જે જે તાવણીમાં તપાવાય છે તે બધું તપ છે. ' આપણે ત્યાં બાપનું પ્રમાણ જરૂર વધ્યું છે, પણ તેના વડે શું સાધવાનું છે અને કઈ રીતે કરવાનું છે તે અંગે ઘેર અજ્ઞાન પ્રવર્તે છે. પ્રસ્તુત લેખમાં પૂ. પંડિત શ્રી બેચરદાસભાઈ, જેમણે પિતાનું સમગ્ર જીવન જૈન ધર્મ. શાસ્ત્રના અધ્યયન પાછળ ગાળ્યું છે, તેમણે તપની સાધના વિષે વિસ્તૃત રીતે સાદી સરળ ભાષામાં સમજાવેલ છે, જે તપસ્વી ભાઈ બહેનોને માટે અત્યંત કલ્યાણકારી પૂરવાર થશે. -સંપાદક] તપ બાબત એક સંવાદ વાચકો સુમતિભાઈ–આ મહિનો જેને માટે તપને સમક્ષ રજુ કરવાનું ઘણું વખતથી વિચાર મહિને છે. એક તે ચોમાસું છે. બીજી હતું, પણ આજે જ તેને ક્રિયામાં મૂકી શકું છું. પર્વાધિરાજ પજુસણ પર્વ હવે બહુ છેટા નથી. એ અંગે કેટલાક આરાધકો તે આ મહિનાથી સુમતિભાઈ–તપ વિષે લખવા ધારો છો - જ એટલે શ્રાવણ મહિનાથી જ તપ કરવા છે જાણ્યું પણ જૈન સંઘ માટે “તપ” કઈ થ લાગ્યા હશે, માટે તપ વિષે કેટલાક ઉપયોગી અજાણી ક્રિયા નથી એટલે એના વિષે તમારું વિચારો કદાચ પિષ્ટપેષણરૂપ લાગે તે પણ લખાણ પિષ્ટપેષણ જેવું નહિ થાય ? એમાં કેટલુંક વિશેષ જાણવાને જરૂર મળશે. વિબુધભાઈ –તમારી વાત તે બરાબર છે. વિબુધભાઈ–તપ વિષે વળી વિશેષ શું જૈન સંઘમાં બારથી પંદર વરસની દીકરીઓ જાણવાનું હતું ? તપ કરવું, અત્તરવારણું પણ તપ કરે છે અને તેટલી જ વયના છોક. કરવા અને પારણું કરવા એથી વિશેષ શું રાઓ પણ તપ કરે છે એટલે તપની હકીકત જાણવાનું મળશે? આત્માનંદ પ્રકાશ” માટે જરા પણ નવાઈ રૂપ નહીં ગણાય. તેથી કઈ ન વિષય પસંદ સુમતિભાઈ—પણ તપનું વાસ્તવિક સ્વરૂપ કેમ ન કરી? શું છે ? શા માટે તપ કરવું જોઈએ? તપ ઓગસટ-સપ્ટે., ૧૭૬ : ૧૯૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47