Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિકરો મારો, આ મારી પત્ની, આ મારા આવી અમુલ્ય જેની કિંમત ન થાય તેની તકને મિત્રો, આ મારા સગાવહાલા....પણ આ સ્વાર્થી લાભ ન લીધે તે પછી એ જ ચેરાશી મય સૃષ્ટિમાં એ બધું તારી લક્ષમી છે ત્યાં સુધી લાખનું ચક્કર છે. જ છે. દિકરો બાપુજી બાપુજી કરશે, પત્ની પર્યુષણ મહા પર્વના આઠ દિવસ પૂરા મીઠી લાગણી આપશે, સગાવહાલા, સંબંધી, થયા પછી નવમા દિવસે ઈન્કમ ટેકસવાળા મિત્રો તેઓને પ્રેમ વ્યક્ત કરશે, પણ જેવી બધાને ત્યાં દરેડે પાડવાના છે અને જેટલું તે લક્ષ્મી ગુમાવી પછી......હા, પછી કોઈ તીજોરીમાં ભેગુ કર્યું છે તે બધું લઈ જવાના કઈતું નથી. છે એવી ખાનગી બાતમી તમારા કાને આવી જાય તો? બાપુજી ક્યાં છે તેની પુત્રને ખબર પણ નહીં હોય, પત્ની તેના સ્વામીને ભૂલી જશે, હા, તો બસ એમ જ સમજી લ્યો કે એવી ખાનગી બાતમી તમારા કાને આવી ગઈ છે અને સગાવહાલા, મિત્ર સામે મળેથી અને આ મહાપર્વ પૂરું થયા બાદ નવમાં ઓળખશે પણ નહીં. વળી... દિવસે દરોડે પડવાનો છે અને તે લોકે બધુ લક્ષ્મી તે છે ચંચળ, લઈ જાય તેના કરતાં અગાઉના આઠ દિવસ ઘડીમાં આવે ને વહી જાય રે, દરમ્યાન બધું લૂટાવી દે, પછી નવમા દિવસે પરમારથમાં ખરચ્યા નાણા, જેને દરોડા પાડવા હોય તે ભલેને પાડે. એ જ અવિચલ થાય છે. - પાંચ લાખ રૂપિયાનો માલિક પાંચ હજારનું માટે હે માનવી ! હે જૈન ! આ તક છે. દાન કરે અને બસો રૂપિયાને પગારદાર પાંચ અને પર્યુષણ મહાપર્વ એ તકમાં પણ સોનેરી રૂપિયાનું દાન કરે તે તેનું ફળ બને માટે તક છે. આ પર્યુષણ પર્વ દરમ્યાન એક સરખું જ છે રૂપીઆનું કરેલું દાન સો રૂપીઆનું ફળ આપે માટે છે જેને ! પર્યુષણ પર્વ દરમ્યાન તેવું છે. આ નફે મળે તે અવસર ભાગ્યે તમારી શક્તિ મુજબ દાન કરશે. શ્રદ્ધાપૂર્વક જ સાંપડે છે અને ભાવનાથી કરેલ દ્વાનનું ફળ કેવું હોય છે તમારા જીંદગીના વેપારમાં સૌથી વધુ તેને ચમત્કાર તુરત જ તમને જોવા મળશે. કમાવાનો આ એક જ અવસર છે. અને જે જૈન જ્યતિ શાસનમ ને પાઠશાળાઓ, ધાર્મિક શિક્ષકો અને યુવાન પ્રજાનું અત્યંત લોકપ્રિય માસિક જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા સુંદર બેધદાયક કથાઓ તેમજ પાઠશાળા અંગે પ્રેરક અને માર્ગદર્શક લેખે દરેક અંકમાં આપવામાં આવે છે. છેલા ૧૯ વર્ષથી જૈન સમાજની અનુપમ સેવા કરતું માસિક વાર્ષિક લવાજમ રૂા. પ-૦૦ વિગત માટે લખો :– જૈ ન ધાર્મિક શિક્ષણ સંઘ ઠે. શાંતિનાથજી જૈન દહેરાસર, પાયધુની, મુંબઈ નં. ૬૦૦૦૦૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47