Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવામાં દેહ કષ્ટ પડે છે એટલે એ પ્રશ્ન જરૂર સલાહ આપી કે આ ગામના બાળકો માટે થાય એમ છે કે કોઈપણ કારણ સિવાય દેહ અહીં કેઈ સારી એવી જ્ઞાનશાળા નથી જેમાં કષ્ટ શા માટે ભોગવવું ? વિદ્યાથીઓ તથા વિદ્યાર્થીનીઓ જૈન ધર્મનું વિબુધભાઈ–જુઓ, તમે કહો છે તેમજ જ્ઞાન મેળવી શકે અને સાથે ચાલુ નિશાળનું નથી તપ વિષે પણ ઘણી બાબતે જાણવા જેવી પણ ભણતર મેળવી શકે. શેઠજીએ કહ્યું કે છે અને ખૂબ સમજી-વિચારીને ચાલુ રૂઢિને આપની વાત તે બરાબર છે પણ મને આ બદલવાની જરૂર છે. બાબત વિશેષ સમજ પડતી નથી અને જોઈએ એ રસ પણ નથી. મને તે એમ થાય છે સુમતિભાઈ–હવે તમે તમારી તપ વિશે કે અહીં હું આખો શ્રાવણ અને કદાચ ભાદવિચારણા કરે. આમ લખ્યા કરશે તે મેટુ ર મહિને રહે તે દરમિયાન મારે બે પાંચ પિજણ થશે, માટે યોગ્ય હકીકત જ બતાવવાની હજાર રૂપિયા ખર્ચવા છે. અને મારી આંખ શરૂ કરે. સામે જ તે પ્રવૃત્તિ થાય એમ મારી ઈચ્છા વિબુધભાઈ–તપનો વિચાર ભારતીય ધર્મો છે. વળી જ્ઞાનશાળા માટે શિક્ષકની શોધ કરવી સાથે ઓતપ્રેત છે, એટલું જ નહીં પણ જેનો તથા કાયમી જ્ઞાનશાળા ચાલે તે માટે ધન ઉપરાંત બ્રાહ્મણ પરંપરાઓમાં, ઈલામી પરં. પણ વધારે ખર્ચવું જરૂરી છે એટલે ચેડા પરામાં પણ તપને મહિમા છે અને ખ્રિસ્તી જ ખર્ચમાં કોઈ ધર્મનું કામ થતું હોય તે પરંપરામાં પણ તપની પરંપરા પ્રતિષ્ઠિત છે. આપ બતાવે. આમ કહીને શેઠજી તે મનિ. રાજ પાસેથી ઉઠીને સાધ્વીજીના ઉપાશ્રયે સાધ્વીસુમતિભાઈ–એકવાર હું કઈ પ્રવચન જીઓના દર્શને જવા ઉપડ્યા. અને ત્યાં પણ કરવા એક ગામ ગયેલું. ત્યાં એક શ્રીમાનને સાધ્વીજીઓ સમક્ષ એમણે આ વાત છેડી. એટલે ત્યાં અમારો ઉતારો હતો. મને યાદ છે તે મુખ્ય સાધ્વીજી જેઓ વિશેષ રૂઢિચુસ્ત હતા પ્રમાણે ભગવાન વેર વર્ધમાનસ્વામીને જન્મ અને વિદ્યાને રસ તથા ખૂબી વિષે એમને તિથિને પ્રસંગ હતું. તે દિવસે હું જ્યાં ઉતર્યો જાજે અનુભવ ન હતું તથા એમને એમ પણ હતે ત્યાં ૧૧ થી ૧૨ વાગ્યાને સમયે અનેક લાગેલું કે આ ગામમાં આવીને એવું કામ બહેને જમવા આવી એમ મેં જોયું. મેં કરાવવું જોઈએ જેથી ગામના લે કે એમને કુતૂહળથી પૂછયું કે આ બહેને અહીં શા સતત યાદ કરતા રહે. એટલે સાધ્વીજીએ માટે જમવા આવી? વિચારીને કહ્યું કે તમે અહીંના લોકોને એકવિબુધભાઈ–ઘરધણીના કોઈ ઓળખીતાએ સણું કરવાની સગવડ કરી આપે તો તપને તપ ખુલાસો કર્યો કે આ શેઠ સાહેબ રૂના મોટા થશે, લોકો પણ ખુશી થશે અને તમારો પૈસે વેપારી છે અને આ વર્ષે સારું એવું કમાયા પણ લેખે લાગશે. શેઠજીને આ વાત ગળે ઉતરી છે. એમને વિચાર એ થયો કે થોડા રૂપિયા ગઈ અને આ નાના ગામમાં એમણે પિતાના ધરમના કામમાં વાપરવા એમણે અહીં માણસ દ્વારા બધે ખબર પહોંચાડી દીધા કે એક મુનિરાજ છે તેમની સલાહ લીધી. શેઠજી શ્રાવણ અને ભાદર એમ બે મહિના મુનિરાજ દેશકાળના જાણકાર હતા, અને સુધી જે ભાઈ બહેનને એકાસણા કરવા હશે ભારે વિચક્ષણ પુરુષ હતા, એટલે એમણે તે તેમની પૂરતી સગવડ કરી આપશે ૧૯૪ : આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47