Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાહેર કરીને લોકોને ભરપેટ ભોજનની તે પણ તેટલી રાહત આપવી એટલે જેટલું મળે તેટ ઘણું જ સ્વાદુ ભોજનની વ્યવસ્થા કરી આપેલ લાથી સંતોષ માનવો. એ પણ તપ છે. દાખલા છે. અને તે માટે શેઠજી ડું નાણું ઓછું તરીકે અનાજનું રેશનીંગ ચાલે છે, તે આપણે કરે છે તે પણ ગામના લોકોની પરિસ્થિતિને જરૂરથી વધારે અનાજ સંઘરવું અને ખાવા જતાં થોડું ઘણું ઠીક કહેવાય પણ આ પૂરતી જ યોજના કરવી એમ કરતાં જોઈએ એક સણને “તપ” તો હું નહીં જ કહું કારણ તેટલું અનાજ ન મળે તે શાંતિ રાખી ભગ એમ છે કે આ શેઠજીને પિતાની જન્મભૂમિના વાનના નામનું સ્મરણ કરતાં રહેવું એ પણ લોકોને કેળવવાની તે મુદ્દલ દષ્ટિ નથી તેમ એક તપની પ્રવૃત્તિ છે જેટલા પ્રમાણમાં જાર દેશી પરદેશીને જરાપણ છ નથી. આપણે મળે તે જાર, બાજરો મળે તો બાજરો અને ગરીબાઈ દૂર કરવા અને આપણું અજ્ઞાન દૂર ઘઉં મળે તે ઘઉં કે ચોખા મળે છે તેથી ચલાવવું કરવા શેઠજી ધારે તે ઘણું કરી શકે તેમ છે. પણ કાલે કેમ થશે એવા ભયથી અનાજ આ ગામમાં ગ્રામોદ્યોગ ખિલવવા અને તેમાં ઘરમાં સંઘરી ન રામવું. તેમ કાળા બજાર ન આ ગામના ભાઈ બહેનો સાથ મેળવવા કરવા, એ પણ તપ છે. એ જ પ્રકારે દવાઓ પ્રયત્ન થાય તે બેએક વરસમાં આ ગામ અને દેશી ઔષધો વિશે પણ સંઘરાની વૃત્તિ ગ્રામોદ્યોગનું એક મથક બની જાય, અને લોકો ન રાખવી તથા કાપડ વગેરે વિશે પણ પરિશ્રમી બની વિશેષ તેજસ્વી બને પણ આવું સંઘરાને વિચાર ન રાખો આ બધું તપ જ સુજવું ભારે કઠણ છે. આપણા શેઠજીને દેશી સમજવું. એ કાંઈ તપથી ઓછી સાધના નથી. પરદેશીને તે છછ જ નથી. કેમ જાણે સમ સંઘર ન રાખવાથી જરૂર આપણા શરીરને, ભાવી ને બની ગયા હોય !! એક તરફ દેશી મનને તથા ઇન્દ્રિયોને દુ:ખ તે થશે પણ પરદેશીને છોછ નથી ત્યારે બીજી તરફ તેમની ઈચ્છાપૂર્વક સ્વપરના હિત માટે તે દુઃખ સહન વૃત્તિ તેમણે જે બતાવી એ તો આ તપની કરવું એ પણ તપ કહેવાય તે પછી માત્ર પ્રવૃત્તિથી તદ્દન વિરૂદ્ધ જાય છે. ભજનના ત્યાગ સાથે જ તપ શબ્દને જેડ અને આ જાતના સ્વૈચ્છિક કષ્ટ સહનને તપ ન સુમતિભાઈઅરે ભલા ભાઈ ! તમે બહુ કહેવું એ કાંઈ વાજબી નથી. વળી યમાં લાંબુ પિંજણ કર્યું પણ આખા તપના સ્વરૂપની બનેલા કાપડ, રેશમી કાપડ, કુમના ચામડાઅને તપ શા માટે કરવું? એવી વાત તે માંથી બનેલા પગમાં પહેરવાના જોડા બૂટ, કયાંય ન આવી. તમે આ તો જે ઘરેડ ચાલે ચંપલ વગેરે વાપરતા એવો વિચાર જરૂર છે તેનું જ સ્વરૂપ ગાઈ બતાવ્યું. કરવો જોઈએ કે આ બધા પદાર્થોની પેદાશમાં વિબુધભાઈ–તપ એટલે ઈચ્છાપૂર્વક દે ને કેટલી બધી ઘોર હિમા રહેલ છે એટલે જે કષ્ટ આપીને પણ પિતાના અને પરના કલ્યાણની તપ જ કરવું હોય તે એવી ભયંકર હિસા પ્રવૃત્તિ કરવી. એમાં માત્ર ખાવા પીવાની જ દ્વારા બનેલી વસ્તુઓને ત્યાગ કરીને જેની વાત નથી આવતી, પણ બીજી અનેક પ્રવૃત્તિઓ પેદાશમાં મુકાબલે ઓછી હિસા થતી હોય પણ સમાયેલ છે. જુઓ આજકાલ રેશનીંગની એલ કરી એવાં કાપડ, જેડા વગેરે વાપરવા અને એવી સહકારી યોજનાઓ વિવિધ રીતે ચાલે છે તે વપરાશથી શરીરને કષ્ટ થાય તેને પણ પ્રસન્નતા જનાને સ્વેચ્છાપૂર્વક પૂરેપૂરો ટેકો આપવો પૂર્વક સહન કરવું એ શું તપ ન ગણાય ? અને સાઘરણ જનતાને જેટલી રાહત થાય તો સામાન્ય અર્થ સ્વેચ્છાપૂર્વક દુઃખ ઓગસ્ટ-સપ્ટે, ૧૯૭૨ : ૧૯૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47