________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હીરા, મોતી, માણેક, સેાનું, ચાંદી, તાંબાપીત્તળના વાસણા કે ગાડી-ઘેાડાની પાતાની સ્વા પૂરતી મર્યાદા કરવા માત્રથી કોઈ પણ માનવ અપરિગ્રહી બનતા નથી.
“ મર્યા પછી દેવલાક મેળવવાની ભાવના તે કેવળ આત્મ છલના છે અને અધામિ'ક જીવનનુ ં મુળ છે, જયારે જીવતા જ આપણાં જીવનમાં દેવતત્ત્વની પ્રાપ્તિ માટે પુરૂષા કરવા એ જ સાચેા જૈન ધર્મ છે.
""
તેમ કૂતરાઓને રોટલા કે કબૂતરને જીવાર નાખવા માત્રથી પણ દયાળુ બની શકાતુ નથી માટે જીવનનાં અણુ અણુમાં માનવમાત્ર કે જીવમાત્ર પ્રત્યે દયાભાવ કેળવવા માટે જીવનનાં
આ પ્રમાણે શાકભાજીથી લઇ કપડા સુધીની ખરીદીમાં પણ પરિગ્રહ નિયંત્રણની ભાવના થતા માનવ માનવની વચ્ચે દયાધમ, મૈત્રી. પ્રત્યેક ક્ષેત્રમાં પરિગ્રહ પરિમાણ વ્રતની આવ-ભાવના પ્રવેશ થશે અને સૌ કોઇ સ`પીલા રહીને પેાતાના સ્વધર્મની ઉન્નતિ કરનાર બનશે. એક જ
ઝાડમાં સંખ્યાત-અસખ્યાત
શ્યકતા છે. ત્યારે જ માણસ, પેાતાના દેશનેા, કુટુ બને, ગામના અને છેવટે પેાતાની જાતના સાચા મિત્ર બનશે. આ પ્રમાણે ત્યાગધમની ભાવનાપૂર્ણાંક પરિગ્રહની મર્યાદા કરવાથી પ્રાપ્ત થયેલેા દયાધમ જ માણસને સાચા અર્થમાં માણસ બનાવશે, અને માનવનાં ખાળીયામાં
જીવાની વિદ્યમાનતા હોવાથી અને હજારો લાખા ઝાડાને કપાવ્યા પછી ઉત્પાદિત કેલ સાના પાપવ્યાપાર અને તે દ્વારા લાખા
જ સાચું દેવત્વ પ્રાપ્ત કરાવશે.
કરોડાની કમાણીને મહાવીર સ્વામીના અનન્ય ઉપાસક (દયાધમ ના સ્પર્શે જેને થયા હશે તે) કરી શકે તેમ નથી. કેમકે અંગારકમ, વન કર્યું અને દવદાહકમ અત્યન્ત નિંદનીય પાપ છે, માટે આવા હિંસક કર્મો કરનારના હૈયામાં મહાવીર સ્વામીના ધર્મ સ્થાયી બની શકે તેમ નથી.
- પરિગ્રહવત કે પરિગ્રહમાં જેને મુર્છા છે તેને દેવ તત્ત્વ સાથે હાડવેર છે. ”
આ પ્રમાણે સૌ જીવાને સુખી-મહાસુખી અનાવવા માટે ભગવાને ‘પરિગ્રહ પરિમાણુવ્રત’ની ઉદ્યોષણા કરીને જગદુદ્ધારકનું સાચું બીરૂદ જ પ્રાપ્ત કર્યુ છે. જે ભાગ્યશાલીએ આ વ્રતના પાલક બનશે. તેનેા યાધર્મ પણ વિકસિત અને અમર્યાદિત બનતા કાઈપણ જાતના પિ ગ્રહ વધારવા માટે તેને ઉત્સાહ રહેશે નહી. પછી ચાહે પહેરવાના કપડા હાય, ખાવાની વસ્તુએ હાય. કે ફળ હોય. ખરીદ કરતાં પહેલાં જ તેના આત્મા અંદરથી પડકાર ફેંકશે
ઓગસ્ટ-સપ્ટે., ૧૯૭૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ‘બઝારમાં વેચવા માટે આવેલા પદાર્થોના જેમ મને ભેગ કરવાના હક્ક છે, તેમ ખીજા મારા માનવ ભાઇએ પણ હકદાર છે માટે મારી ખરીદી ઉપર જ કટ્રોલ કરીને ખીજાઓને માટે તે પદાર્થોની પ્રાપ્તિ સુલભ બનાવું”
,
પાકોને સર્વથા ત્યાજ્ય કહ્યાં છે. કારણુ માટે જ દયાના સાગર ભગવાને આવા આપતાં કહ્યું છે કે અનંતાનંત જીવાની હત્યા દ્વારા મેળવેલા પૈસા, બંગલે, હીરા-મેાતીના આભૂષા કે હરવા ફરવાની મેટરો પણ છેલ્રા સમયે તેના માલિકને આત્ત ધ્યાન કે રૌદ્રધ્યાનથી અચાવી શકે તેમ નથી.
આત્ત ધ્યાનમાં મરનારા ચાહે ગમે તેવા ધર્માંધ્યાની હશે તાયે સદ્ગતિને સ્થાયી બનાવી શકે તેમ નથી. જ્યારે રૌદ્રધ્યાનમાં મરનારને તેના ભેગા કરેલા પૈસા કે મોટર ગાડી, લાડી, વાડી પણ નરકમાં જતા અટકાવી શકશે નહીં.
For Private And Personal Use Only
: ૧૭૯