Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માણસની અંતિમ ક્રિયા માટે પણ લાકડા જ કામ આવે છે. આવી પરીસ્થિતિમાં માનવ માત્રને પણ સમજવાનું છે કે “ ખાવાને માટે ઉપયેાગમાં આવતી વનસ્પતિને ભેગ હુ એકલા કરૂ, તેના કરતાં પ્રત્યેક માનવને પોતપેાતાના શરીરના ભરણ પાષણ માટે વનસ્પતિના ઉપભેગ કરવા સથા અનિવાર્ય છે. માટે કરાવીને વિષમતાવાદને ઉત્પન્ન કરનારા શ્રીમ ંત આમ થતાં ‘સમતાવાદની ક્રૂર મશ્કરી માણસ આખા સંસારને ચારી, છેતરપીંડી અને લુંટ-ફાટના રસ્તે દોરવનારા બનશે. જે સાચા અર્થાંમાં માનવ માત્રને હું મિત્ર અનુપાપે જ થયું છે. આજ કારણે આજના મહાપાપ છે. સામ્યવાદને જન્મ મૂડીવાદના ભારતમાં શ્રીમતા અને તેમના સતાને દૂધ, મલાઇ, રાખડી, મેવા, મિષ્ટાન્ન અને નારગી–મેાસી ખાતા પણ રોગિષ્ટ અને પાંગળા રહે છે. જ્યારે દ્રવ્ય અને પદાર્થના તે માટે ખાદ્ય પદાર્થ ના મારાથી દુરૂપયાગ થવા ન પામે તેમજ પૃથ્વી પર જન્મેલા અને છેવટે મારી આસપાસ વસનારા દરેક માનવને શાકભાજી, ફળ, ધાન્ય, દૂધ, દહીં, માખણ અને ઔષધ સુલભ બને તે માટે મારી જરૂરિ-ભાવમાં ગરીબે, આછી કમાણીવાળાએ, યાત કરતા વધારે ન ખરીદું. કમાણી વિનાના ભાગ્યશાળીએ દૂધ, મેાસ બી, દવા અને વસ્ત્ર આદિના અભાવમાં રોગિષ્ટ રહે છે અને કમોતે મરી રહ્યા છે. આ બધા અનિષ્ટ સર્વથા અનિષ્ટો-અનથ મૂલક તત્ત્વને જોયાજાણ્યા પછી જ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ પરિગ્રહના નિયંત્રણ પર ભાર મૂકતાં કહ્યું કે, “ હે માનવ ! હું શ્રીમંત ! તારે જો સુખી બનવું ડાય, તારા બાળ બચ્ચાઓને સુખી તથા સદાચારી બનાવવા હોય તો રાજના ઉપયાગમાં આવનાર પદાર્થાના પરિગ્રહની મર્યાદા કરજે, તેમજ ખાસ કરીને માનવ માત્રને ઉપયોગમાં આવનારી વસ્તુના સંગ્રહ કરીશ નહીં. " અન્યથા માનવ જાતના સ્વભાવ વધારનારા હેવાથી વનસ્પતિન અન ત ઉપકારને ભૂલીને પણ તેને સડ કશે અને બીજા હુજારા માનવેને ભૂખે માર વાની સ્થિતિ ઉભી કરીને પાત પેાતાની જાતને દુખી-મહાદુ:ખી, રાગી-મહારાગી અનાવશે. માથેાસાથ સાંસાર સાથે ઘેર-વિધ વધારીને ગરીબેને મહાગરીખ બનાવશે. કેમકે આ પ્રમાણે અરિšતાના શાસનની આરાધના કરીને દયાળુ બનેલે માણસ બઝારમાં વેચાતી વસ્તુઓ સૌને સુલભ બને તેની કાળજી રાખશે અને સ ંગ્રહુ નહિ કરે. શાકભાજી, કુળ અને ધાન્યના ઉત્પાદનમાં પ્રકૃતિ જ્યારે ઉદાર છે, તેા માણસને પણ પરિગ્રહનુ નિયંત્રણ કરવાના ભાવ રાખવા જોઈએ, જેથી બધી વસ્તુ બધાએને માટે સુલભ બનવા પામે. ૧૭૮ : ગામમાં જનસ`ખ્યા વધારે હોય અને દૂધ આદિની આવક એછી હોય ત્યારે ખરીદ કરતાં પહેલાં પ્રત્યેક માનવ બીજા માનવની જરૂરિ-પરિગ્રહને યાતનું ધ્યાન રાખે તેા કોઇને ક'ઈ પણ વાંધા આવે તેમ નથી, પરન્તુ શ્રીમંત માણસ ભાવ વધારે આપીને પણ જરૂરીયાત કરતાં પાંચગણુ દૂધ ખરીદે અને તેની મલાઈ તથા માખણુ ખાય, તેવી સ્થિતિમાં બીજા માણસાને તથા તેમના બચ્ચાઓને દૂધ અને ચા વિનાના રહેવું પડે. આ કારણે દૂધ, દહીં, શાક અને વસ્ત્ર વિનાના તે માશુસે પોતાની જરૂરીયાતની વસ્તુએને માટે ચારી કરશે, ઠગાઇ કર તથા શ્રીમતાના હાડવેરી બનશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિગ્રહ સ્વત: મહાપાપ છે' મહાપાપમાંથી મહાધમ ઉપજાવી શકાય તેમ નથી. કેવળ 6 For Private And Personal Use Only આત્માનંદ પ્રકાશ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47