________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગો આપણને વળગતા નથી, આપણે જ મારા હાથે પાપ થાય એવું ઈચ્છતો ન હતો. તેને વળગવા જઈએ છીએ. પદાર્થના સંગથી સેનીને બેલાવી મુદ્રિકાને તેડી કાઢવાનું નકકી તેમાં આસકિત ઉત્પન્ન થાય છે. અને પછી તે થયું. મને ભય લાગે કે આનાથી તે કદાચ એજ પદાર્થના માલિક હોવા છતાં આપણે આંગળીને ઈજા પણ થાય, એટલે સાબુતેના ગુલામ બની જવું પડે છે. કોઈપણ મદિ તેલનો ઉપયોગ કરી મેં તે જ સોનાની
ના બે નાને આપણે પૂછયું કે પ્રથમ મદિરા સહાય વિના મુદ્રિકા કાઢી નાખી. પછી તે લેતી વખતે તમને શી અસર થઈ હતી ? તો મારી મૂMઈ અને મુદ્રિકા પ્રત્યેની ઘેલછા માટે કહેશે કે પ્રથમ તો એ કડવી લાગેલી, પણ મનમાં એ પરિતાપ થયો કે, તે પછી ક્યાએ જ માદા એની પર એવું સ્વામિત્વ જગાડી રેય કોઈ પણ પ્રકારના આભૂષણો શરીરને દે છે કે તેના વિના તે રહી શકતો જ નથી. સ્પર્શ કરાવી તેને ગંદુ થવા દીધું નથી. જીવને અનિત્ય-નાશવંત વસ્તુમાં જે માન
5 આસક્તિ-સંગ માનવીને કે મૂર્ખ બનાવે છે? રાગ, પ્રીતિ, આસક્તિ થાય છે, તે જ અનેક જૈન ધર્મના પાયામાં અહિંસા, સંયમ અને અનર્થોના નિમિત્તરૂપ બની જાય છે. આપણે તપ છે. એટલે ભોગ ઉપભેગની મર્યાદાને આત્માને નિમિત્તવાસી માનીએ છીએ. આસ- હેતુ પણ ધીમે ધીમે તેમાંથી સદંતર મુકન ક્તિના કારણે માણસ પિતાનું ભાન ભૂલી જાય થવા માટે હું જોઈએ. કોઈ પણ પ્રકારના છે. એ જેથી બાવન વર્ષ અગાઉ જ્યારે હું ભેગમાં હિંસા તે અવશ્ય રહેલી જ હોય છે. બાલ્યાવસ્થાની સરહદ ઉપર હતા, ત્યારે મારા હિંસા સિવાય કોઈ પણ ભાગ સિદ્ધ થઈ શકે જ લગ્ન ની જાન ધર ગૃહે ગઈ અને જમાઈ રૂડો, નહિ. કેઈને પણ પતિ કાળ વેદના થાય એવી રૂપા લાગે એ દષ્ટિએ ધશુર પક્ષે મને ક્રિયા કરવામાં પણ સૂફ મ હિંસા છે, કર્મ જાતજાતના આભૂષણો પહેરાવ્યાં, જેમાં હીરાની બંધના કારણરૂપ છે. હિંસાથી અલિપ્ત એ. એક સુંદર મુદ્રિકા પણ હતી. જમાઈ અબુધ કઈ પણ ભોગ સંભવી શકે નહિ. કોઈને પણ અને અમૃઝ હોય તે પણ શુર પક્ષ તેને કયાંક, કોઈક વખતે પણ, કઈ પણ કારણુસર સેહામણા દેખાડવા પ્રયત્નો કરતા હોય છે. સહેજ પણ પીડાના નિમિત્ત રૂપ બનીએ, તે જાનની વિદાય વખતે આભૂષણે પરત કરવાના એ કદી નહીં તે પણ કઠીમાંની વડી તો કહીજ હોય છે, તેથી મેં કાઢી નાખ્યાં. પરંતુ હીરાની શકાય. આમ લે માત્ર હિંસાથી લેપાયેલ જ મુદ્રિકા માં ગળીને એવી સજજડ બેસી ગઈ કે છે તાત્વિક દષ્ટિએ જોઈએ તે એક વાત નિશ્ચિત નિકળી શકી નહિ. એવી મુદ્રિકા જીવનમાં છે કે ભગપદાર્થો એક દિવસે આપણને છોડી રથમ વખતે જ જોઈ, એટલે તેના પ્રત્યે જવાના છે, અગર તો આપણે તેને છોડીને અનુરાગ થયા, અને મનમાં પાપ પણ જાગ્યું જવા ફરજ પડે છે. તે પછી શા માટે માનવ કે મા મુદ્રિકા નીકળતી નથી એટલે તો મારી તેને ત્યારે વેચ્છાપૂર્વક કરતો નથી? સૂત્રકૃતાંગ જ થઈ ગઈ. મુદ્રિકા પ્રત્યેની આવી આસક્તિ સૂત્રમાં કહ્યું છે કે, “તે પસ્તાવું ના પડે અને મનમાં પાપને ઉદ્દભવ, માત્ર મુદ્રિકા માટે અત્યારથી જ આત્માને ભેગમાંથી છૂટો સાથેના બોત્તેર કલાકના સંગને કારણે જ કરી સમજાવ, કામી પુરુષ અંતે ઘણો પસ્તાય થયાને ! શ્વશુર પક્ષ શાણો અને સમજુ હતો, છે અને વિલાપ કરે છે. ”
ઓગસ્ટ-સપ્ટે. ૧૯૭૬
: ૧૭૫
For Private And Personal Use Only