Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra ઘેાડી નકલા સીલીકે છે www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જલ્દી મગાવા. શ્રી ભદ્રબાહુસ્વામી વિચિતસ્વાપજ્ઞ નિયુકિત સહિત. श्री बृहत् कल्पसूत्रम् (શ્રી સઘદાસ ગણી સકલિત ભાષ્ય અને આચાય શ્રી મલયગિરિ મહારાજે શરૂ કરેલ અને આચાર્ય શ્રી ક્ષેમકી એ પૂર્ણ કરેલ ટીકાયુકત) [પુસ્તક ૧ લુ પીઠિકા] તૈયાર છે. અતિમાન્ય આ છેદસૂત્રના પ્રથમ ભાગ પ્રાચીન ભડારાની અનેક િિખત પ્રતે સાથે રાખી અથાગ પરિશ્રમ લઈ પ્રવર્તકજી શ્રી કાન્તિવિજય જીમહારાજના વિદ્વાન શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રશિષ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સશોધન કરી તૈયાર કરેલ છે. મુનિઓના ધાર્મિક આચાશ અને રીતરિવાજે થ્રુ છે ? શા કારણથી ચેશાયા? કઈ દૃષ્ટિએ મહત્ત્વના છે? દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બદલાતા દીર્ઘ દેશી આચાર્યાએ સાધુ જીવનના તથા ધાર્મિક નિયમામાં કેવું કેવું પરિવર્તન કર્યું... છે ? નિર તર ઉપયોગી ધાર્મિક રીતિરવાજોની પિરપાટી અને પર ંપરા વિસરાતા જાય છે તેવા કાળમાં આ પ્રકાશન કેવું આવકારદાયક થઇ પડે છે તે તેના વાચકે સમજી શકે તેવુ છે. આ સૂત્રના પ્રકાશનના પ્રારંભમાં તેની ઉપયોગિતા શું છે ? છેદસૂત્ર માટે જૈન સમાજની શુ' માન્યતા છે? અને તે પ્રકટ થતાં કેમ આવકારદાયક થઇ પડશે? તે માટે મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે પ્રાસ ંગિક નિવે જૈન સ કોઇ સમજી શકે તે માટે ગુજરાતી ભાષામાં વિદ્વત્તાપૂર્ગુ આપેલ છે. આ સૂત્રની લિખિત પ્રતાને પરિચય અને વિષયાનુક્રમણિકા પણ ( આ સૂત્ર પાકૃત તથા ભાષ્ય વગેરે સસ્કૃત ભાષામાં હાવા છતાં) સૌ કોઈ આ ગ્રંથની મહત્ત્વતા સમજી શકે માટે ગુજરાતી ભાષામાં આપેલ છે. મહાન્ પુરૂષાની આવી સુ ંદર કૃતિ અને જ્ઞાનના વારસા માટે અનુપમ માન ઉત્પન્ન થાય તેવુ છે. ઉંચા ક્રાક્ષલી લેઝર પેપર ઉપર, સુદર વિવિધ અક્ષરાથી શ્રી નિયસાગર પ્રેસમાં છપાવી સુશોભિત કપડાનું મજબુત માઈન્ડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિ ંમત રૂા. ૪-૦-૦ પેસ્ટેજ બાર આના. ( મળવાનુ સ્થળ ) For Private And Personal Use Only શ્રી જન જ્ઞાનદ સભા ભાવનગર.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 54