Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- A A ૬ 9 CT
' / 9 / -
- " 02 (1)
સામાનંદ, નયન,
પુe .
વૈશાખ એક મા
પ્રકાશક, શ્રી જૈન આત્માનંદ સભા
ભાવનગર
વીરસં.૨૪૬૦ આત્મ સ. ૩૮ વિ.સં.૧૯૯૦
મુલ્ય રૂા. ) ની
૫૦ ૪ આના.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
વિષય-પરિચય.
૨૩૪ ૨૩૬ ૨e
૧ મોહ ન હો.. ... રા. વેલચંદ ધનજી . ૨ શ્રી ઉપમિતિભવપ્રપંચાકથાનું ભાષાંતર... “મનનંદન’ .. ૩ અલુકૃત ભાવના... મોહનલાલ દલીચંદ દેશાઈ એડવોકેટ ... ૪ લિછવિ જાતિ...શ્રીયુત્ ભીમજીભાઈ (સુશીલ ) ... ....... ૫ સદુધ અથવા સન્નીતિદશક વચનામૃત..., સન્મિત્ર કપૂરવિપૂજી ૬ મુનિ સંમેલનને નિર્ણય. ••• ••• ••• ••• ૭ બે આચાર્યોને નેહભર્યો વિહાર ૮ વર્તમાન સમાચાર... ( કોન્ફરન્સનું અધિવેશન તથા: ઠરાવ. ) હે આ સભાની વર્તમાન સ્થિતિ.. .. ••• •••
૨૪૯ ૨પક : ૨૫૫ ૨૭૧
•
‘‘ નવું પ્રકટ થતુ જૈન સાહિત્ય. ” ૨ શ્રી કમગ્રંથ (ચાર) શ્રી દેવેન્દ્રસૂરિકૃત (પા):ટીકા: સહિત—અત્રીશ શમ” પાણત્રણશેહ પાના ( સુપરાયેલ આઠ પેજી સાઈઝ ) ક્રોક્ષલીલેઝર કિંમતી કાગળ ઉપર મુંબઈ શ્રી નિર્ણયસાગર પ્રેસમાં શાસ્ત્રી સુંદર વિવિધ ટાઈપથી છપાવેલ છે. બાઈડીંગ (પુંઠા ) પાકું સુશોભિત ટકાઉ કપડાથી તૈયાર કરાવવામાં આવેલ છે. આવતા માસમાં પ્રકટ થશે.
આમાન દ પ્રકાશના ગ્રાહકોને ભેટ. યુરોપીય વિદ્વાન અને જૈન ધર્મના પ્રખર અભ્યાસી મી. હરબટરને લખેલ (જૈનીઝમ) જૈનધર્મ એ ગ્રંથ છે કે વિદ્વત્તાપૂર્ણ છે, તેનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર કરાવી આત્માનંદ પ્રકાશના ગ્રાહકોને ભેટ તરીકે આપવાનો છે. જૈનધર્મના તત્ત્વજ્ઞાન ઉપર લખેલ આ ગ્રંથ મનનપૂર્વક જૈન અને જૈનેતર તેમજ સાક્ષરો, વિદ્વાનો અને જિજ્ઞાસુઓને ખાસ વાંચવા જેવો છે.
આત્માનંદ પ્રકાશના ગ્રાહકોએ લવાજમ પ્રથમથી મોકલી આપવાથી મોકલવાના ખર્ચનો બચાવ થશે. અને બીજી રીતે તે ગ્રંથ તૈયાર થયેથી દરવર્ષ મુજબ દરેક માનવતા ગ્રાહકોને વી. પી. થી મોકલવામાં આવશે.
નવા દાખલ થયેલા માનવંતા સભાસદો. ૧ શેઠ પુરૂષોતમદાસ સુરચંદ. મુંબઈ. ... લાઈફ મેમ્બર. ૨ શેઠ ડુંગરશી હરીલાલ ધ્રાંગધ્રાવાળા હાલ વેરાવળ. ,
૩ શાહ વિનયચંદ ગુલાબચંદ. ભાવનગર. ભાવનગર-આનંદ પ્રિન્ટિંગ પ્રેસમાં શેઠ દેવચંદ દામજીએ છાપ્યું.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઘેાડી નકલા સીલીકે છે
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલ્દી મગાવા.
શ્રી ભદ્રબાહુસ્વામી વિચિતસ્વાપજ્ઞ નિયુકિત સહિત. श्री बृहत् कल्पसूत्रम्
(શ્રી સઘદાસ ગણી સકલિત ભાષ્ય અને આચાય શ્રી મલયગિરિ મહારાજે શરૂ કરેલ અને આચાર્ય શ્રી ક્ષેમકી એ પૂર્ણ કરેલ ટીકાયુકત) [પુસ્તક ૧ લુ પીઠિકા]
તૈયાર છે.
અતિમાન્ય
આ છેદસૂત્રના પ્રથમ ભાગ પ્રાચીન ભડારાની અનેક િિખત પ્રતે સાથે રાખી અથાગ પરિશ્રમ લઈ પ્રવર્તકજી શ્રી કાન્તિવિજય જીમહારાજના વિદ્વાન શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજ અને પ્રશિષ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સશોધન કરી તૈયાર કરેલ છે.
મુનિઓના ધાર્મિક આચાશ અને રીતરિવાજે થ્રુ છે ? શા કારણથી ચેશાયા? કઈ દૃષ્ટિએ મહત્ત્વના છે? દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બદલાતા દીર્ઘ દેશી આચાર્યાએ સાધુ જીવનના તથા ધાર્મિક નિયમામાં કેવું કેવું પરિવર્તન કર્યું... છે ? નિર તર ઉપયોગી ધાર્મિક રીતિરવાજોની પિરપાટી અને પર ંપરા વિસરાતા જાય છે તેવા કાળમાં આ પ્રકાશન કેવું આવકારદાયક થઇ પડે છે તે તેના વાચકે સમજી શકે તેવુ છે. આ સૂત્રના પ્રકાશનના પ્રારંભમાં તેની ઉપયોગિતા શું છે ? છેદસૂત્ર માટે જૈન સમાજની શુ' માન્યતા છે? અને તે પ્રકટ થતાં કેમ આવકારદાયક થઇ પડશે? તે માટે મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે પ્રાસ ંગિક નિવે જૈન સ કોઇ સમજી શકે તે માટે ગુજરાતી ભાષામાં વિદ્વત્તાપૂર્ગુ આપેલ છે.
આ સૂત્રની લિખિત પ્રતાને પરિચય અને વિષયાનુક્રમણિકા પણ ( આ સૂત્ર પાકૃત તથા ભાષ્ય વગેરે સસ્કૃત ભાષામાં હાવા છતાં) સૌ કોઈ આ ગ્રંથની મહત્ત્વતા સમજી શકે માટે ગુજરાતી ભાષામાં આપેલ છે. મહાન્ પુરૂષાની આવી સુ ંદર કૃતિ અને જ્ઞાનના વારસા માટે અનુપમ માન ઉત્પન્ન થાય તેવુ છે.
ઉંચા ક્રાક્ષલી લેઝર પેપર ઉપર, સુદર વિવિધ અક્ષરાથી શ્રી નિયસાગર પ્રેસમાં છપાવી સુશોભિત કપડાનું મજબુત માઈન્ડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિ ંમત રૂા. ૪-૦-૦ પેસ્ટેજ બાર આના. ( મળવાનુ સ્થળ )
For Private And Personal Use Only
શ્રી જન જ્ઞાનદ સભા ભાવનગર.
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• છપાય છે ?
તાકીદે નામ નોંધાવા.. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત. विपष्ठिशताका पुरुष चरित्र
(સંg પર્વ. )
| મહાન પુરૂષોનાં જીવનવૃત્તાંત અને કથાનુયોગના આ અદ્વિતીય ગ્રંથ ઝારી ભડારા અને પુસ્તકાલયાના શ્રગારરૂપ, સંસ્કૃત ભાષાના અભ્યાસીઓને આ લા યુવફા અભ્યાસ થઈ શકે તેવા, વ્યાખ્યાનકાર મહાત્માઓને ઉપદેશ આપવા એ તેનું’ અક્ષરશઃ સ શાયત કરી સુંદર સ્વરૂપમાં પ્રકટ થાય, તેમ અનેક સાધુ સાધ્વી મહારાજે તરફથી આચાર્ય મહારાજ શ્રીમદ વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજને વિનતિ થતાં તેમજ તેમના શિષ્યરતન તપસ્વીજી શ્રી વિવેકવિજયજી મહારાજના શિષ્યરત્ના પન્યાસજીશ્રી ઉમગવિજયજી મહારાજના સુશિષ્ય મુનિરાજ શ્રી ચરણવિજયજી મહારાજનો હાર્દિક ઇરછા આ ગ્રંથ શુદ્ધ રીતે પ્રકટ થાય તેમ થતાં, તેઓશ્રીની પ્રાર્થના થતાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે કૃપા કરી આ ઉત્તમ કાય" પિતાના હાથમાં લીધું છે, જેથી તેઓશ્રીની દેખરેખ નીચે પ્રાચીન તાડપત્રની તેમજ અન્ય પ્રતાની સાથે મેળવીને શુદ્ધ, સંશાધન કરીને બહાર પડશે. આ ગ્રંથ ઉંચા છે કેપેપર ઉપર (કે જે કોગળા કપડા અને શણુના માવાથી બનતાં હોવાથી અને સો વર્ષ કરતાં વધારે મુદતના ટકાઉપણા માટે ખાત્રી કરેલ હોવાથી તેના ઉપર ) મુંબઈ | શ્રી નિર્ણયસાગર પ્રેસમાં તેના માટે ખાસ તૈયાર કરાવેલ શાસ્ત્રી ટાઇપમાં છપાવી, સુંદર અને મજબૂત કપડાના બાઈડીંગથી અલકૃત કરીને અમારા તરફથી પ્રકટ થશે. બનશે ત્યાં સુધી પ્રત અને બુક અને સાઇઝમાં પ્રગટ કરવા અમારી ઇચ્છા છે. વળી જેટલી જેટલી આ ગ્રંથમાં આર્થિક સહાય મળશે, તેટલી તેટલી કિંમત ઓછી કરી સતલબ કે ( પૈસા વધારે ઉપાર્જન કરવાના કે હાંસલ કાઢવાના બીલકુલ ઇરાદા નહીં હોવાથી, તેમ અન્યની જેમ બમણી, ત્રશુગણી કે ચારગણી કિમત નહિ રાખતાં) આ અપૂર્વ સાહિત્ય ગ્રંથનો લાભ ઓછી કિંમતે સર્વ કેાઈ લઈ શકે, તેમજ તેના ઑાળા પ્રચાર કેમ વિશેષ થાય તેવી પ્રમાણિકદેષ્ટિ અને ઉપરોક્ત શુભ આશય ધ્યાનમાં રાખો તેની ચાગ્ય કિં'મત રાખવામાં આવશે. જેના પુરાવા તરીકે હાલમાં પ્રકટ થયેલ શ્રી વસુદેવહિંડિ, શ્રી બૃહતક૯ય અને પ્રાચીન તેમજ શ્રી દેવેન્દ્રસૂરિકૃત કર્મ ગ્રંથ વગેરે કે જે ગ્રંથો મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા યુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની કૃપા અને સુપ્રયનવડે આ . સભા પ્રકટ કરી શકી છે, તેમ આ ગ્રંથમાં પણ એ મહાત્માઓના સહકાર છે. ગ્રંથનું કાર્ય શરૂ થયું છે. જેથી મુનિમહારાજાએ, જ્ઞાનભંડારના વહીવટકર્તા મધુઓ અને સાહિત્યજિજ્ઞાસ બંધુઓને ગ્રાહે ક તરીકે પોતાનું નામ નીચે લખેલા સ્થળે નોંધાવવા વિનંતિ છે. ઓછી કિં'મતે મળનારા આ ગ્રંથને લાભ પાછળથી કે પ્રમાદમાં રહેવાથી નહિ' મળી શકે તે લક્ષમાં રાખવા નમ્ર સૂચના છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NA
*-
श्री राम
-**-**-**-*-*-Ma.
_* _ka_* _* _ MAHANT -*- *- *- *
*-*
NMAN
*-
*:-
a
.
*
6
.
*.
*
..
*
*-*
०
*
॥ वन्दे वीरम् ॥ भावयेयथासख्यम् । मैत्री सर्वसत्त्वेषु । क्षमेऽहं सर्वसत्त्वानाम । मैत्री मे सर्वसत्त्वेषु । वैरं मम न केनचिदिति ॥ प्रमोदं गुणाधिकेषु । प्रमोदो नाम विनयप्रयोगः । वन्दनस्तुतिवर्णवादवैयावृत्त्यकरणादिभिः सम्यक्त्वज्ञानचारित्रतपोऽधिकेषु साधुषु पगत्मोभयकृतपूजाजनितः सर्वेन्द्रियादिभिर्व्यक्तो मनःप्रहर्ष इति ॥ कारुण्यं क्लिश्यमानेषु। कारुण्यमनुकंपा दीनानुग्रह इत्यनर्थान्तरम् ।। तन्मोहाभिभूतेषु मतिश्रुतविभङ्गाज्ञानपरिगतेषु विषयतर्षाग्निना दन्दह्यमानमानसेषु हिताहितप्राप्तिपरिहारविपरीतप्रवृत्तिषु विविधदुःखार्दितेषु दीनकृपणानाथबालमोमुहवृद्धेषु सत्त्वेषु भावयेत् । तथाहि भावयन् हितोपदेशादिभिस्ताननुगृह्णातीति ।। माध्यस्थ्यमविनेयेषु । माध्यस्थ्यमौदासीन्यमुपेक्षेत्यनान्तरम् ॥
तत्त्वार्थभाष्य-सप्तम अध्याय..
*
*"*
* *...
10*:*
KOK
...
*
.
*
।
*
*RAL
k:*
S*
•**
**
46.
*661
.
पुस्तक ३१ } वीर सं. २४६०. वैशाख.. आत्म सं. ३८ १ अंक १० मो.
-
-
-
मोह न हो!
ગાંભીર્ય ગુણ ધારણ કરે, ધીર-વીર-ધીમાન ? मा-भान-भाया तो, २ रित सुन !
न२ व त्तभव, हन-शिय-त५-साय, સવ શાસ્ત્ર ફરમાન એ, કરવાનો આ દાવ.
श्यनामि २स दवा, मन-पय-तन त्रियोग ચંચળતા તજી સ્થિરતા, દશે પ્રભુ સહયોગ.
(वय धन)
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
શ્રી આત્માનંદ પ્રકાશ. મહાત્માશ્રી સિદ્ધર્ષિકણુત ઉપમિતિ ભવપ્રપંચાથાનું સપદ્ય-ગદ્ય ભાષાંતર.
ધર્મબેધકરનું આશ્ચર્ય –રોગ ઉપાય-ત્રણ ઔષધે.
દેહરા. પ્રત્યક્ષ અસંભાવ્ય છે, ત્યારે જોઈ બનાવ; ધર્મબંધકર ચિંતવે, પામી વિસ્મય ભાવ.
: ઉપજાતિઃ દેવાય તેય સ્કુટ એહ ચારુ એવું અહો! આ પરમાર મહારૂં; ગૃહે નહિં એહ દરિદ્ર કેમ ? આપે ન કાં ઉત્તર કાંઈ તેમ? પડી ગયું મુખ, મિંચેલ આંખ, એ મહામહથી એહ રાંક; થઈ ગયે કાષ્ઠખલી સમાન ! સર્વસ્વ હારેલ સમે અભાન, તે કારણે આ પરમાન્ન માટે, માનું ન આ પાપી ઉચિત પાત્ર; આ બાપડાને અથવા જરાય, અત્રે ન દોષ પ્રતિભાસ થાય. ૨૦૨ (કારણ કે, આ અંતરે તેમજ બહારમાંય, ઘેરાયેલે પગભર ભળાય; વત્તે વળી વિહલ વેદનાથી, માનું ન જાણે કંઈ આ અનાથી. ૨૦૩ ન એમ તો કેમ બને જ એહ- “સુધા સમું સ્વાદુ સુઅન્ન તે; સચેત જે, તો ન ગૃહે જ કેમ? કદન્ન લેશે થઈ લુબ્ધ એમ ” !!! ૨૦૪ તેથી બિચારો દૌન પાપભેગી, રે! ક્યા ઉપાયે જ થશે નિરોગી ? જાણું ! અહો ! ઉત્તમ એહ હારૂં, વત્તે મહા ઔષધ ત્રિક ચાર–ર૦૫
મૂળ મારગ સાંભળે જિનનો રે ? એ રાગ.
શુદ્ધ ઐષધ આ ત્રણે જાણીએ રે-ધ્રુવપદ, વિમલાલક અંજન.
- “વિમલાલોક' નામે જે તિહાં રે, પરમાં જન મહારે સાર.....શુદ્ધ. નેરોગે સમસ્ત મટાડવા રે, તે તે વત્ત સમર્થ અપાર...– ૨૦૬
૧. અસંભવિત, નહિં બનવાજોગ છે. જાણે કે સર્વસ્વ હરાઈ ગયું હોય એ, ભાન વિનાનો. ૩. રોગ સમૂહ. આ બિચારા રોગ જાલથી ઘેરાઈ ગયો છે. ૩. અમૃત. ૪. ઔષધ ત્રિપુટી. • વિમલાલો -વિમલ પ્રકાશ. જે નિર્મળ પ્રકાશ કરે તે “ વિમલાલક.” ૫. 241441 210. ( Diseases of the Eye. )
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપમિતિભવપ્રપંચાડ્યાનું સપદ્ય-ગદ્ય ભાષાંતર ર૩૫ ભત ભાવિ અને વર્તમાનના રે, સૂક્ષ્મ ભાવ વિભાવનમાંય...શુદ્ધ.
માનું કારણ ઉત્તમ તેહને રેશુભ વિધિથી જે પ્રયોજાય....શુદ્ધ. ૨૦૭ તત્ત્વપ્રીતિકર તીર્થોદક,
ને “ *તપ્રીતિકર નામનું રે, તીર્થોદક જે મુજ પાસ..... શુદ્ધ તે તે નિઃશેષ રેનસમૂહની રે તનતાનું છે કારણ ખાસ.... શુદ્ધ૦ ૨૦૮ ઉમાદવિનાશક તે વળી રે, છે વિશેષથી વણવેલ.....શુદ્ધ ૧પ૯દષ્ટિપણાનું તેહને રે, દ્રઢ કારણ ૧૨વિબુધે કથેલ.શુદ્ધ૦ ર૦૯ મહાકલ્યાણક પરમાન.
અને “મહાકલ્યાણક ” નામનું રે કર્યુ હાજર જે પરમાન્ન; તે તે વત્ત સમયે ઉખેડવા રે, જડમૂળથી રેગ તમામ......શુદ્ધ૦ ૨૧૦ દીએ વિધિથી એહ પ્રજમાં રે. વણ પુષ્ટિ ને બલ અત્યંત શુદ્ધ દએ વૈર્ય ને ચિત્ત પ્રસન્નતા રે, વીય ૧૪ ઓજસ ને વયસ્તંભ ૫ શુદ્ધ૦ ૨૧૧ ૧૬ અજરામરતા વળી આપતું રે, નિઃસંશય એહ અનન્ય ...શુદ્ધ (ચાલુ) માનું એહ થકી પર છે નહિં રે, લેકમાંય કે ઓષધ અન્ય..શુદ્ધ૦ ૨૧૨ તેથી એહ બિચારા રંકને રે, એહ ત્રણથી સમ્ય રીત......શુદ્ધ વ્યાધિઓથી મૂકાવું સર્વથા રે, ” અવધાયું એવું નિજ ચિત્ત શુદ્ધ ૨૧૩
માનંદન. 22
૭. પ્રકાશવામાં, વિશેષે વિચારવામાં, ૮. તીર્થજલ. (Sacred water.) ૯. સઘળા. ૧૦. હળવાપણું, નરમાશ. તે સર્વ રોગોનું જોર નરમ કરે છે. ૧૧. કુશળ-નિપુણ દૃષ્ટિનું કારણ. Gives a good eyesight & vision. ૧૨. મહાપ્રાસ જનોએ. * તત્ત્વ પ્રત્યે પ્રીતિ-ચિ કરાવે તે “તત્ત્વપ્રતિકર.' ૧૩, મહાકલ્યાણ કરે છે કે મહાકલ્યાણક.” ૧૪. તેજસ્વીપણું. ૧૫. વયનું સ્તંભન, વય ટકાવી રાખવાપણું. નિત્ય નવયૌવનપણું. ૧૬. જન્મ–જારહિતપણું. જન્મ-જરા (વૃદ્ધાવસ્થા ) રહિત અવસ્થા. ૧૭. ચઢીયાતું.
' આ ત્રણ ઔષધોનું સંક્ષેપ રહસ્ય આ છે – (૧) વિમલાલેક અંજન-(1) સર્વ નેત્રરોગ મટાડે.
(2) ત્રિકાળ વિષયક પદાર્થો પ્રકાશિત કરે. (૨) તત્ત્વપ્રીતિકર તીર્થજલ-(1) સર્વ રોગોનું જોર નરમ કરે.
(2) ઉન્માદને વિનાશ કરે.
(8) દૃષ્ટિ નિપુણ કરે. (૩) મહાકલ્યાણક પરમાન-(1) સર્વ રેગોને જડમૂળથી કાઢે.
(2) વર્ણ પુષ્ટિ બલ આદિ આપે. (8) અજરામરપણું કરે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૬
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ.
અલ્લુકૃત ભાવના,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( સંશોધક અને 'ગ્રાહક મેાહનલાલ દલીચંદ દેશાઇ, એડવાકેટ—મુંબઇ )
૧ અલ્લુ નામના કવિએ અનિત્ય આદિ બાર ભાવના પર હિંદી ભાષામાં દોહા અને છંદ મળીને ૩૮ પદ્મ-કડીએ રચેલ છે. તે કિવ કેણુ હતા અને ક્યારે થયા તે જાણુવાને કઇ સાધન ઉપલબ્ધ થયું નથી. ભાષા જૂની હિંદી છે તેથી તે બનારસીદાસના સમયમાં થએલ હાય તા ના નહિ', તેનાપર આળાવમેધ ચએલ છે તેથી તે કૃતિ ખાસ સમજવા જેવી રહસ્યવાળી હોવી ઘટે એમ અનુમાન થાય છે. રચનારમાં આધ્યાત્મિક ભાવ ખીલેલા હાઇ ઉડા ઉદ્ગાર બહાર આવેલા છે, એવું તે કૃાતના અભ્યાસ કરતાં જણાય છે.
૨ આહિંદી કૃતિ પર કૅસિંહુ નામના મુનિએ ગૂજરાતીમાં મળાવમેધ લખેલ છે. તેની આદિમાં પાર્શ્વચ દ્રને સદ્ગુરૂ તરીકે નમસ્કાર કર્યાં છે. તે પાર્શ્વચંદ્ર તે સ. ૧૫૮૬ થી ૧૬૦૦ માં થએલ અને નાગારી તપાગચ્છની શાખા-પાયચઢગચ્છના સ્થાપક. ( જી જૈન ગૂર્જર કવિએ પ્રથમ ભાગ ન. ૧૦૮ પૃ. ૧૩૯ ). આથી મળાવમેધકાર તે પાચંદ્રના શિષ્ય યા તેની શિષ્ય પર પરામાં થએલ એક મુનિ છે, ખાળાવખાધમાં માત્ર પદને અર્થો ન આપતાં વિસ્તારવાળું પણ મુદ્દાસર વિવેચન કરેલું છે અને ‘ નાકષાય ’ એ. દિગબર સંપ્રદાયમાં મળતા શબ્દ વાપરેલ છે તે પરથી દિગ ંબર આમ્નાયના ગ્રંથાથી તે પરિચિત હાવા જોઇએ. તેની ભાષા પેાતાના સમયની શુદ્ધ સરકારી છે તેથી ચાલુ પ્રચલિત ભાષામાં મૂકવામાં થોડોઘણુંા જૂનાં રૂપા વિગેરે બદલવા જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે. મૂળ કડીએની અંક સંખ્યા જે ભાવનાના સંબંધમાં તે છે તે ભાવનાના આંકડા પ્રમાણે છે ને બાળાવબેધમાં પણ તે પ્રમાણે છે. મે તેના આંકડા કૌસમાં મૂકી તેની સાથે સળંગ સંખ્યા પણ બતાવી છે.
૩ આ બાળાએધ સહિતની એક પ્રત આચાર્ય શ્રી વિજયમેહનસૂરિના સ્થાપિત વડોદરાના શ્રી મુક્તિકમલ જૈન મેાહનજ્ઞાનમંદિરમાંથી તેમની કૃપાથી પ્રાપ્ત થએલ છે અને તે ઉપચેગી ધારી મેં ઉતારી લીધેલ છે. તે સાફ અને સુવાચ્ય અક્ષરામાં સ. ૧૮૦૦ માં નવ પાનામાં લખાએલી છે. એ લખ્યા સાલ કરતાં માળાએધ અને કૃતિ પ્રાચીન છે એ સ્પષ્ટ છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહલુકૃત ભાવના.
૨૩૭ ૪ આધ્યાત્મિક વિકાસક્રમમાં ભાવના અતિ અગત્યનો ભાગ ભજવે છે. ધર્મના ચાર પ્રકાર નામે દાન, શીલ, તપ અને ભાવના. એમાં ભાવના કે છેલ્લી મૂકી છે છતાં દાન, શીલ અને તપ એ દરેકમાં ભાવનાનું જ મહત્ત્વ છે. “યાદશી ભાવના તાદશી સિદ્ધિઃ—જેવી ભાવના તેવી સિદ્ધિ–એ સૂત્ર સામાન્ય વ્યવહારમાં પ્રસિદ્ધ છે. શ્રી ભગવદ્ગીતાનું વાક્ય “મન એવ મનુષ્યાણાં કારણું બંધમાક્ષર – અર્થાત બંધ અને મોક્ષનું કારણ મનુષ્યને મન જ છે–એ પણ સુવિદિત છે. એમ અનેક દષ્ટિથી વિચારતાં ભાવનાનું ગૌરવ જબરૂં છે. . : ૫ પ્રાચીન આચાર્યોએ પ્રાકૃત અને સંસ્કૃતમાં અનિત્યાદિ બાર ભાવનાનું સ્વરૂપ જુદી જુદી રીતે આલેખ્યું છે, તે સર્વને સંગ્રહ એક લેખ કે પુસ્તકના આકારમાં પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. ગૂજરાતી કાવ્યમાં સત્તરમી સદીમાં તપાગચ્છના સકલચંદે બારભાવના સઝાય અને ખરતરગચ્છના જયસામે ભાવનાસંધિ સં. ૧૬૭૬ માં (જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૨૮૦ અને ૪૯), અઢારમી સદીમાં તપાગચ્છના જયસોમે બાર ભાવનાની સજઝાય સં. ૧૭૦૩ માં (જૈન ગૂર્જરકવિઓ બીજો ભાગ પૃ. ૧૨૬) રચેલ છે અને વીસમી સદીમાં શ્રી રાયચંદ કવિએ ગુજરાતી ગદ્યમાં ભાવનાબેધ નામની કૃતિ રચી તેમાં તે બાર ભાવનાનું સુંદર સ્વરૂપ આળેખ્યું છે.
अल्लुकृत भावना
છે. ૯૦ છે અથ અવધુઝીરતિ લિખતે
(૧ અનિત્યભાવના)
દુહા ધ્રુવ વસ્તુ નિશ્ચિત સદા, અધ્રુવ ભાવ પરજાવ; શુદ્ધ રૂપ જે દેખીએ, પુદ્ગલતણે વિભાવ.
જીવ સુલક્ષણા હે, મે પ્રતિભાસિઉં આજ, પરિગ્રહ પરતા હો, તાસે કે નહી કાજ; કેઈ કાજ નહી, પર હું સેતી સદા એસ જાનીધું, ચિતન્ય રૂપ અનુપ નિજ ધન તાસ સે મુખ માનીશું
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી આત્માન પ્રકાશ.
પિઅ પુર બંધવ સયલ પરિયણ પથિક સંગી પખણ, સમણ દંસણ સે ચરિતહ રહઈ જીવ સુલક્ષણા. (૧)
(૨ અશરણ ભાવના )
૨
અશરણ વસ્તુ જુ પરિણવણ, સરણ સહાય ન કેઈ, અપની અપની શક્તિ કે, સબે વિલાસી જોઈ, (૨)
૩
૩
મરણ જાણઈ આયુ કાયર સેઈ હોઈ, મહઈ વ્યાપઈ તાસ સરણ વિસેઈ જોઈ; નવિ સરણ જૈવહિં અમ્પ સે વહિં સત્ય વૈન જુ ભાસહી; પહિચાનિ કૃત કર્મભેદ ન્યારે શુદ્ધ ભાનુ પ્રકાશહી; જિમ ધાઈ બાલક અન્નભેદી બહરિ મારગ, સમ ધરઈ; જીવતવ્યતા સે દેહ પિષી મરણ સેતી કે ડરઈ (૨)
(૩ સંસારભાવના)
૪
સંસારરૂપ કઈ વસ્તુ નહી, એ ભેદભાવ અગ્યાન, જ્ઞાનદ્રષ્ટિ ધરિ દેખિ જીઅ રે સબઈ સિદ્ધ સમાન.(૩)
૫
એ સંસારહિ ભાવ પરસેં કીજઈ પ્રીતિ જિહાં સુખદુખ માની આ હે દેખી પુગલકી રીતિ યુગલદ્રવ્યકી રીતિ દેખી, સુખદુખા સબ માની ચિહુ ગતિ ચઉરાસી લક્ષ નિ, આપનાં પદ જાંની ચહ આપને પદ સુદ્ધ ચેતન, માંહિ દ્રષ્ટિ નું દીર્થે અનાદિ નાટક નટત પુગ્ગલ, તાસ પ્રીત ન કીજીયેં (૩) (૪ એકત્વભાવના)
દુહા એક દશા નિજ દેખિકે અપ્પા લેહુ પિછાનિ નાના રૂપ વક૯૫ના, સે તું પરકી જાનિ
૬
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલુકત ભાવના.
૨૭૯
બોલત ડેલત સેવતાં, થિર મૌને જાગંત આપ સભાવઈ એક મુણિ, જિનિ તિતિ અનયન મંત. (૪) ૮
હંસ વિચક્ષણ હે વિચારવું એક તાસ જન્મ કિશુઈ ધર્યો હો મરણ કે નહીં પાસિ મરણ કિસ કિણ જન્મ ધરિઆ વર્ગ નરગઈ કે ગયો અનંત સુખ બલ વિય જાકે દુઃખ કહો કિણુ ભેગ નિજ સહજાનંદ સુભાવ અપને થિર સદા ચિદ ગુણ ઘણા ધરિ ધ્યાન જોયા નહિ રૂપ દીયા જાનિ હંસ વિચક્ષણા (૪) ૯ (૫ અન્યત્વ ભાવના)
દુહા અન્ન અન્ન સત્તા ધરઇ, અન્ન અન્ન પરદેશ અન્ન અન્ન સ્થિતિ મંડિઆ, અન્ન અન્ન પરદેશ (૫)
હંસ સયાનડા હે આપા અન્ન હી જોઈ દ્રવ્ય સહાર્વે હો મિલીલ કિસહિ ન કોઈ. નવિ કે મિલિઉ કિસહી લેતી એક ક્ષેત્ર અવગાહિઆ પરદેશ પર કરે નાહી નિયત લક્ષણ વાહિઆ
ભાવિ રાજિત સર્વે ભૂષિત એક સમઈ અયાનડા કે નાહિ સાહિબ ઉરે સેવક જાને હંસ સચાનડા. (૫)
(૬ અશુચિત્વ ભાવના)
૧૧
નિર્મલ ગતિ યિ અપ, જે હે જાનિ અયાસ આયા સબ જડ જાણી તું, ચેઅણુ અપ્પ પયાસ (૬)
૧૨
હંસા નિમ્મલા હે જાણિ હું અ૫ સરીર સગ ન વ્યાપ હે દુખ ન દારિદ્ર પીર પીર ન વ્યાપઈ દુઃખ દારિદ રોગ નિકટન) આવહીં ગ્યાન દંસણસેં ચરિતહં શુદ્ધ અપ્પા ભાવહી મલમૂત ધારિ અતિ વધારી જાનિ પુગ્ગલ ભિંભલા નિજ દેહ તેરી સુબહ કેરી જાનિ હંસા નિમ્મલા (૬)
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
શ્રી આત્માનંદ પ્રકાશ.
e
:
આ લિચ્છવી જાત પર
( ગતાંક પૃષ્ઠ ૨૧૮ થી શરૂ )
લિછવિ ક્ષત્રિય હતા ? લિછવિને કઈ કઈ ટિબેટી તેમજ ઈરાની કહે છે. પણ બૌદ્ધ સાહિત્ય જોતાં એ આર્ય ક્ષત્રિય હતા એમ સિદ્ધ થઈ શકે છે. મહાપરિનિર્વાણ સુતત્ત ઉપરથી જણાય છે કે મૈતમબુદ્ધના મૃત્યુબાદ કુશીનગરના મલેએ એક સપ્તાહ સુધી એમને શખદેહ જાળવી રાખ્યું હતું. એટલામાં તે એમના મૃત્યુના સમાચાર ચેતરફ ફેલાઈ ગયા. વૈશાલીમાં લિચ્છવીઓને પણ એ વાતની જાણ થઈ. તેમણે મલ્લની પાસે પિતાને દૂત મોકલ્યા અને કહેવરાવ્યું કે
" भगवापि खत्तियो, मयम् पि खत्तिया । मयम् पि अरहाम् भगवतो " सरीरानम् भागम् , मयम् पि भगवतो सरीरानम् थूपंच महंच “રિસામતિ (દીઘનિકાય) એટલે કે
ભગવાન ક્ષત્રિય હતા, અમે પણ ક્ષત્રિય છીએ. એમના પવિત્ર શરીરને ભાગ અમને પણ મળવો જોઈએ. એમના દેહાવશેષ ઉપર અમે મોટા સ્તૂપ રચીશું.
લિચ્છવીઓને આ દાવો બુદ્ધદેવ સાથેની એમની એક જાતીયતા સૂચવે છે.
પ્રતાપી મગધ સમ્રા અજાતશત્રુએ પણ એ જ હક્ક આગળ ધરી બુદ્ધના અસ્થિને ભાગ મેળવવા એક દૂત મોકલ્યા હતા. " भगवा पि खत्तियो, अहम् पि खत्तियो, अहम् पि भगवतो सरीराणं भाग બહામિ.
એ જ પ્રમાણે અલ્પકલ્પના બલિ, રામગામના કેલિય, પાવાદેશના મલ્લ અને પિષ્ફલિવનના મેરીયાએ એવો જ હકક રજુ કર્યો હતો. માત્ર કપિલ વસ્તુના શાકાએ બુદ્ધદેવ પ્રત્યે કુટુંબિકના, જ્ઞાતિભાવ દર્શાવ્યું હતું. એમણે કહેલું કે भगवा अम् हाकम् ज्योतिसेहो.
મહાલિ નામના લિચ્છવીને એક સ્થળે એમ કહેતે સાંભળીએ છીએ કે હું પણ ક્ષત્રિય છું અને બુદ્ધ પણ ક્ષત્રિય છે. બુદ્ધ જે સર્વજ્ઞ બની શકે તે પછી હું કેમ ન બની શકે ? ” (સુમંગળ વિવાસિની )
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- લિચ્છવી જાતિ.
૨૪૧ આ પરથી એટલું સમજાય છે કે મગધના અજાતશત્રુ અને ઉત્તર-પૂર્વ ભારતના બીજા બુદ્ધ-સમકાલીન રાજાઓની જેમ લિચ્છવીઓ પણ ક્ષત્રિયે જ હતા. સિગાલ–જાતકના આરંભમાં એક લિછવિ બાળાને અધિકાર છે. ત્યાં તેણીને “ખત્તિયધીતા” ક્ષત્રિય-કયા તરિકે ઓળખાવી છે.
છે. ફિક માને છે કે પાલિસાહિત્યમાં જે અર્થમાં ક્ષત્રિય શબદ વ્યવહરાયો છે તે અર્થ બ્રાહ્મણ સાહિત્યમાંથી નથી નીકળતા. બ્રાહ્મણશબ્દના અર્થમાં એમને કંઈ શંકા લઈ જવા જેવું નથી લાગતું. માત્ર ક્ષત્રિય શબ્દનો અર્થ એમને શંકાશીલ લાગે છે. એડનબર્ગ એનો જવાબ આપે છેઃ “જે. ગૌતમ, ભારદ્વાજ વિગેરે વંશના બ્રાહ્મણે, બ્રહ્માની અતીન્દ્રિય શક્તિના અધિકારીરૂપે બ્રાહ્મણવર્ણમાં સ્થાન પામી શકે તે પછી બરાબર એ જ પ્રમાણે શાક અને લિચ્છવી બા પણ ક્ષત્રિય ધર્મના અધિકારીરૂપે શા સારૂ ક્ષત્રિયતાને દવે ન કરે ? તેઓ અંદર અંદર એક-બીજાને ક્ષત્રિયરૂપે જ ઓળખતા અને સંબોધતા એટલે કે એમની ક્ષત્રિયતા વિષે કંઈ વિરાધ, વિવાદ જેવું એ વખતે પણ ન હતું.
લિચ્છવીઓ ક્ષત્રિય હતા એનું સારામાં સારું પ્રમાણ જેન ધર્મના પ્રાચીન ગ્રંથમાંથી મળે છે. ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી વૈશાલીના લિચ્છવીઓએ જે પ્રમાણે એમના દેહાવશેષ ઉપર સ્તૂપ નિપે હતું તે જ પ્રમાણે જૈન ધર્મના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર ભગવાનની એમણે પણ મૃતિપૂજા કરી હતી. કલ્પસૂત્રમાં કહ્યું છે કે જે રાત્રિને વિષે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા, સંસારબંધન ત્ય , જન્મ-જરા મૃત્યુના પાશને છેદી સિદ્ધિને વર્યા તે દિવસે કાશી અને કોથલના અઢાર રાજા, નવ મલ્લકિ અને નવ લિચ્છવિ, જેઓ ભગવંતના મામા ચેટક રાજાના સામંત હતા તેમણે એ અમાવાસ્યાને વિષે, સંસારસમુદ્રથી પાર પહોંચાડનાર પિષધોપવાસ કર્યો હતે. તે અઢાર રાજાઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેથી ભાવતિ તે ગ, હવે દ્રવ્યઉદ્યત કરે જોઈએ તેથી તેમણે તે રાત્રિએ દીવા પ્રકટાવ્યા ત્યારથી દીપોત્સવી પર્વ શરૂ થયું. ”
છે. જેકેબીએ પૂરવાર કરી આપ્યું છે કે ભગવાન મહાવીર કાશ્યપગેત્રીય, જ્ઞાતૃવંશીય ક્ષત્રિયપુત્ર હતા. એ વિદેહદત્તાના પુત્ર હોવાથી વિદેહરાજકુમાર પણ હતા.
મહાવીરના પિતા વૈશાલીના પરામાં રહેતા હોય એમ મનાય છે. એમની માતાનું નામ જ્યાં જ્યાં આવે છે ત્યાં ત્યાં તેમને ક્ષત્રિયાણી
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
શ્રી આત્માનંદ પ્રકાશ. તરિકે જ ઓળખાવ્યા છે, એટલે લિચ્છવિ ક્ષત્રિય હતા એ વિષે કંઈ શંકા રહેતી નથી.
સૂત્રકૃતાંગમાં પણ લિચ્છવીઓના ઉચ્ચ વંશ વિષે ઉલ્લેખ છે, જે આપણે આરંભમાં જ જોઈ ગયા છીએ.
લિચ્છવીઓનું ગોત્ર સામાન્યતઃ વાસિષ્ટ હોય એમ જણાય છે. લિચ્છવીઓ અને બુદ્ધદેવ પહેલવહેલા મન્યા એ પ્રસંગ મહાવસ્તુ-અવદાનમાં વર્ણવાયે છે. એમ કહેવાય છે કે એ વખતે મહામારીને લીધે વૈશાલી વેરાન બનતી જતી હતી. વૈશાલીને આ ભયંકર રોગચાળામાંથી બચાવી લેવા વૈશાલીવાસીઓ ગૌતમ બુદ્ધ પાસે ગયા; શ્રદ્ધા અને સન્માન સાથે એમણે એમને આમંત્રણ આપ્યું. એ વખતે બુદ્ધદેવ લિચ્છવીઓને વખતોવખત “ વાસિષ્ટ ” ના નામથી સંબોધે છે. “તિરવિદા ગ્રાહંસુઅન્યરારિ મળવન માવાનાદુ, અજાતાપિ वासिट्टा । भूतपूर्वम् वासिट्ठा अतीतमध्वाने पाश्चाले जनपदे कंपिल्लनगरे ત્રા નામ ચં ” ટિબેટી દુલમમાંથી એવી હકીકત મળે છે કે મગધરાજ અજાતશત્રુએ જ્યારે લિછવિઓ ઉપર આક્રમણ કર્યું ત્યારે લિચ્છવીઓ પોતાના બચાવ માટે સજજ થતા હતા. એ પ્રસંગે ભિક્ષાર્થી માગત્યાયનને એમને ભેટે થયે. લિચ્છવીઓએ જાણવા માગ્યું કે “ આમાં અમારે વિજય થશે કે કેમ ? ” મૌર્શલ્યાયને જવાબ આપેઃ “હે વશિષ્ઠના વંશજો ! તમારો જય થશે. ”
જૈનધર્મનાં ગ્રંથમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે મહાવીર ભગવાનની માતા-ત્રિશલા ક્ષત્રિયાણું, વૈશાલીના રાજા ચેટકની બહેન હતી અને તે વિશિષ્ટ ગેત્રની હતી. આચારાંગસૂત્રમાં ભગવાન મહાવીરના પિતા કાશ્યપગેત્રીય હવાનું લખ્યું છે. તેમના ત્રણ નામ હતા. સિદ્ધાર્થ, શ્રેયાંસ અને ગસસ. ત્રિશલા દેવીના પણ ત્રણ નામ હતા. ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારિણી.
બૌદ્ધ અને જૈન બનેના ધર્મગ્રંથ પરથી લિછવિ વાસિષ્ટ ગોત્રના હોય એમ જણાય છે. નેપાલ-વંશાવળી પ્રમાણે તેઓ સૂર્યવંશી ક્ષત્રિય હોવાને જોઈએ. વશિષ્ટ ગોત્ર અને સૂર્યવંશી ક્ષત્રિયતાને સંબંધ સમજાય એવે છે. ઐતરેય બ્રાહ્મણ જણાવે છે કે કુલ-પુરહિતના ગોત્ર તથા પ્રવરવડે ક્ષત્રિયનું ગોત્ર તથા પ્રવર સમજી લેવું. સર આર. જી ભંડારકાર કહે છે કે “યાગ– યજ્ઞાદિ ક્રિયામાં બ્રાહ્મણનું ગોત્ર, ક્ષત્રિય ગ્રહણ કરતા અને પોતાના પુરોહિતના પિતૃઓને પૂજા અર્પતા. માનવ, એલ અને પૌરુરવસ સિવાય ક્ષત્રિયોને બીજે કેઈ ઋષિ પૂર્વ પુરૂષ નથી. એ નામથી જૂદા જૂદા ક્ષત્રિયવંશ બરાબર ન
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિચ્છવી જાતિ.
૨૪૩
ઓળખાય એટલા સારૂ પિતપોતાના પુરોહિત તથા તેમના પિતૃપુરૂષનાં નામ પિતે ગ્રહણ કરી લેતાં. એટલે કે કુલ પુરોહિતેના ગોત્ર પ્રમાણે જ લિચ્છવીઓનુ વાસિષ્ટ ગોત્ર હોવું જોઈએ. સૂર્યવંશીય રાજાઓના, ખાસ કરીને ઈક્વાકુઓના કુલ પુરોહિતો વાસિષ્ટ હતા એ વાત આપણે જાણીએ છીએ. આ પરથી નેપાલવંશાવલી અને જૈન તેમજ બૌદ્ધોની માન્યતા એક જ સિદ્ધાંત તરફ આપણને લઈ જાય છે.
છે. જેકેબી કહે છે! કે “ લિછવિ અને મ કાશી તથા કેશલના નૃપતિ હતા. પહેલાં એ જ પ્રદેશમાં રામાયણના યુગમાં ઈફવા કુઓનું આધિપત્ય પ્રવર્તતું તેથી એમની પછીના આ નૃપતિએ એમના જ વંશધર ગણાય. ” ઈફવાકુ તથા અલખુષાના પુત્ર વિશાલે વૈશાલીનગરીના પાયા નાખ્યા હતા એમ રામાયણમાં કહ્યું છે. વિષ્ણુપુરાણ એ નગરીની પ્રતિષ્ઠામાં ઇવાકુવંશીય તૃણબિન્દુને મુખ્ય માને છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે રામાયણની રચનાના સમયમાં વૈશાલીના રાજાઓ ઈફવાકુવંશના હોવા જોઈએઃ ફરવા જોરતુ નચાણ: પુત્રઃ પરમધાર્મિવઃ ઝાડુવાય કામો વિશ: $તિ વિકૃત (રામાયણ ) બાલકાંડઃ અધ્યાય-૪૭)
- લિચ્છવિ મલ્લ શાક્ય: લેહીને સંબંધ લિચ્છવીઓની જેમ કુશીનારાના મહૂ પણ વાસિષ્ટ હોય એમ મહાપરિનિર્વાણ સુરંત પરથી જણાય છે. આનંદ અને અનુરુદ્ધ એમને “વાસેઠ ” કહીને સંબોધે છે. બૌદ્ધ અને જૈન અહીં એકમત થાય છે. દીઘનિકાયના સંગીતિસૂત્તમાં બુદ્ધદેવ પિતે મદ્યને વાસેઠના નામથી ઓળખાવે છે. શાકની સાથે મહૂને સારા સંબંધ હતે. કમ શટકમાં કહ્યું છે કે વૃજિરાજ પ્રબોધે પિતાની બે કન્યાઓ, સિંહહનુના પુત્ર શુદ્ધોદન સાથે પરણાવી હતી. મહાવસ્તુમાં એ ઉલ્લેખ છે કે ધનુર્વિદ્યાની પરીક્ષા થવાની હતી તે દિવસે લિછવિ, આમંત્રણ મળવા છતાં હાજર રહી શકયા નહીં અને તેથી આખરે બધિસત્ત્વની ફતેહ થઈ. ટિબેટી સાહિત્યને આધારે રોકહિલ સાહેબે જે બુદ્ધચરિત લખ્યું છે તેમાં તેમણે શાકય અને લિચ્છવીને લેહીને સંબંધ હવાનું પ્રતિપાદન કર્યું છે. બીજા એક પાશ્ચાત્ય પંડિત, શાકની ત્રણ શાખા હેવાનું જણાવે છે, (૧) વિખ્યાત શાક્ય (બુદ્ધદેવ ) (૨) લિછવિ શાય અને (૩) પર્વતીય શાય. ટિબેટને આદિ નરપતિ લિચ્છવિ-શાયને વંશધર હતે. આ બધું જોતાં એમની વચ્ચે એક જ લેહીને સંબંધ હોય એમ ખુશીથી કહી શકાય.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
શ્રી આત્માનંદ પ્રકાશ.
સદ્દબોધ અથવા સનીતિદર્શક વચનામત. (સહજ સુધારા વધારા સાથે સંગ્રહિત)
(લે. સન્મિત્ર કપૂરવિજ્યજી)
૧ જીવનની એકે ક્ષણ કરેડ સોનામહેરથી પણ ખરીદી શકાતી નથી તેથી એવી અમૂલ્ય ક્ષણેને વ્યર્થ ગુમાવવી જેવી બીજી કઈ નુકશાની છે ?
૨ સઉદ્યોગ સદ્ભાગ્યને સહેદર છે. આજે બને તે કાલ ઉપર રાખે નહીં.
૩ વખત કુદરતનો ખજાનો છે. ઘી ને કલાકો તેની તીજોરીઓ છે, પળો ને ક્ષણે તેના કિમતા હીરા સમજી તેને જેમ તેમ મૂર્ખાઈથી વેડફી નહીં નાખશે.
૪ જ્ઞાન અને વિવેક ખરી આંખે છે. એના વિના માણસ છતી આંખે આંધળે છે. તે દુર્ગુણ ને દુર્ગતિના ઊંડા ખાડામાં પડે તેમાં નવાઈ જેવું શું ?
૫ ઓકટર, બેરીસ્ટર કે પ્રોફેસરની ગ્રી મેળવવા માત્રમાં કેળવણીને હિતુ પૂરે થતું નથી, પણ સેવારસિક બનીને સ્વપર શ્રેય સાધવામાં તેને ખરે હેતુ પાર પડે છે. ખરી રીતે જેનાથી મન અને ઇંદ્રિયને કાબૂમાં રાખવાનું શિખાય તે જ ખરી કેળવણી.
૬ જે માણસ પિતાની ઇચ્છાને કાબૂમાં રાખી શકે નહીં તે જગમાં વિજય મેળવી શકે નહીં.
૭ સમાજસેવા ને દેશસેવા એ ઉત્તમ છે પણ આત્મસેવા એ સર્વથી ઉત્તમ છે, કેમકે જગતના સર્વ પ્રાણીઓને આત્મવત્ ગણે, પરધન પથ્થર ગણે અને પરસ્ત્રી સ્વમાતતુલ્ય ગણે તેનાથી જ આત્મસેવા થઈ શકે છે.
૮ પ્રશંસાની ઈચ્છા રાખે નહીં પણ પ્રશંસા થાય તેવાં કાર્યો પ્રેમથી કરતા રહે. કીતિ સત્કાર્યની સાથે જ રહે છે, છતાં નિષ્કામ-નિઃસ્વાર્થ સેવા કરનાર તેની પરવા કરતો નથી.
૯ જે તમારે મોટા થવું હોય તે પ્રથમ ન્હાના-લઘુ બને. ઊંડે પાયે નાખ્યા વિના મોટું મકાન ચણી શકાતું નથી. તેમજ તેમાં સુખે રહી શકાતું નથી.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવ વચનામૃત.
૨૪૫
૧૦ મટાઇનું માપ ઉમ્મરથી કે શ્રીમંતાઈથી નહીં પણ અક્કલથી ને ઉદારતાથી થાય છે, માટે ડાહ્યા અને ઉદાર બને. એવા જ ડહાપણભર્યા ને ઉદારતાવાળાં કાર્ય કરે.
૧ તલવારની કીંમત મ્યાનથી નહીં પણ તેની ધારથી થાય છે. તેમ માણસની કીંમત ધનથી નહી પણ સદાચારથી થાય છે, માટે જેમ બને તેમ પ્રમાદ ત્યજી સદાચાર–પરાયણ રહો.
૧૨ વૈર લેવું એ હલકાઈનું કામ છે જ્યારે ક્ષમા કરવી એ મોટાઈનું કામ છે. વૃક્ષો પથ્થર મારનારને પણ ફળ આપે છે. “ વેરથી વેર શમતું નથી પણ ખરા પ્રેમથી તે શાન્ત થઈ શકે છે.”
૧૩ વાદળાં વરસે અને વૃક્ષે ફળે ત્યારે તે નીચે નમે છે તેમ સમૃદ્ધિ પામ્યા પછી તવા સમૃદ્ધિના સમયમાં વધારે નમ્ર બને તે જ સર્જન લેખાય.
૧૪ વરસાદ માંગ્યા વગર વરસે છે તેમ સજજનો માંગ્યા વગર પિતાને પ્રાપ્ત સમૃદ્ધિ પરોપકારવાળાં કામમાં ખચે છે, અને તેને સફળ કરી સ્વમાનવ જીવનને સાર્થક બનાવે છે.
૧૫ ઉંચ પદવી કે અધિકાર પામીને ગરીબોની દાદ સુણે નહીં તે શેતાન. શેતાનની ઉપર કાંઈ શીંગડા ઉગતા નથી. પોતાની સારી-નરસી કરણીથી જ તેની કિંમત થઈ શકે છે. - ૧૬ સખાવત સ્વગના કુંચી છે અને દયા ખાનદાનીને પ્રજાને છે; છતાં તેનાં દર્શન દુર્લભ છે.
૧૭ નદીનું પાણી અસલ સમુદ્રમાં ભળે છે તેમ દાન આપનારની લત પાછી વ્યાજ સાથે તે દાતારને જ મળે છે તેમ છતાં માયા–મમતા તજી, પરે પકારના કાર્યમાં તેને વ્યય કરનારા વિરલા છે.
૧૮ ભંડાઈને બદલે ભલાઈ કરે અને અપકારીને પણ ઉપકાર કરે તે ખરે સપુરૂષ સમજ.
૧૯ ચઢતીમાં ગર્વ ન કરે, પડતીમાં ખેદ ન કરે અને શરણાગતને કદિ ત્યાગ ન કરે તે જ મોટો માણસ.
૨૦ સાંભળે કે ગ્રહણ કરે તેને જ શિખામણ આપવી સારી. મૂર્ખને શિખામણ દેવાથી ઉલટી હાનિ થવા પામે છે.
૨૧ બીજાને ઠપકે આપવો એ જ અવગુણ આપણામાં હોય તે તે જલ્દી દૂર કરી દે ઘટે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માન પ્રકાશ. ૨૨ ચાર, વ્યભિચારી, ધર્મદ્રોહી ને રાજદ્રોહીથી દૂર રહેવામાં જ મજા છે; અન્યથા ખુવારી છે.
૨૩ અનેક યુદ્ધમાં જીત મેળવનાર યોદ્ધા કરતાં મન ઉપર જીત મેળવનાર માટે દ્રો છે. - ૨૪ શ્રીમંતેને ત્યાગીઓને સંતોષમાં જે સુખ મળી શકે તે સુખ બીજી ચીજમાં મળતું નથી.
૨૫ ધનમાં, મજશોખમાં અને ખાવાપીવામાં સંતોષ રાખ સારે, પણ જ્ઞાન-દાન અને ધર્મઅભ્યાસમાં તે જેમ બને તેમ વધારે કરાય તેમાં લાભ છે.
૨૬ જેનાથી દુઃખ માટે તેની જ પાસે હદય ખેલવું. જેની તેની પાસે હૃદય ખેલવાથી હલકાઈ થાય છે. - ર૭ અફીણ કરતાં કરજ ભૂંડું. અફીણ ખાનારને જ મારે ત્યારે કરજ તેના વંશને મારે છે.
૨૮ ઉત્તમ પુસ્તકે સત્સંગ જેવું કામ કરે છે ત્યારે ખરાબ પુસ્તક સત્સંગની અસર ભૂંસી નાંખે છે.
૨૯ ધર્મનું મૂળ વિનય છે. ખરા દિલથી વધલે, સજજને અને ગુરુજનેને વિનય સાચવે. - ૩૦ ઉપગારીનો ઉપગાર ભૂલી જનારમાં માણસાઈને ગુણ રહી શક્ત નથી. અરે! પશુઓ પણ ઉપકારને બદલે વાળે છે તે બુદ્ધિમાન માણસેએ એને ભૂલ કેમ જોઈએ ? - ૩૧ જે તમારે પવિત્ર જીવન ગુજારવું જ હોય તે અંતઃકરણને પવિત્ર કરવા પૂરતે પ્રયત્ન કરે.
૩૨ પરમાત્મા પરમપવિત્ર પ્રભુને મેળવવા તમારે પણ ખુલ્લા હૃદયના નિષ્કપટી અને પવિત્ર થવું જોઈએ. “રંજન ધાતુ મેલાપ.” “કપટ રહિત થઈ આતમ અરપણે રે.”
૩૩ સત્ય વ્રત સર્વથી ઉત્તમ વ્રત છે. એકવાર પણ જુઠું બોલવાથી પ્રમા ણિકપણામાં ખામી આવે છે.
૩૪ બધા મનુષ્ય આપણું વિચારનાં કયાંથી થાય વિશાળ દિલના થઈ સહુ સાથે નિભાવી લેવું ઘટે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સòધ વચનામૃત;
૩૫ પ્રભાતમાં પરમાત્માની નિષ્કામ સ્તુતિ કરવી અને ઉચ્ચ મનાથપૂક એવી પ્રાર્થના કરવી કે મારા માતા, પિતા, ગુરૂ, શત્રુ, મિત્રા વિગેરે સર્વ જીવાનુ કલ્યાણ થાવ; સદબુદ્ધિ પ્રાપ્ત થાવ! સઘળા દોષ-અપરાધો નષ્ટ થાવ; સર્વે પાપકારરસિક થાવ અને સર્વે સર્વત્ર સુખી થાવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ મન પવિત્ર થયા વગર જ્ઞાન-વૈરાગ્યના ખરા ર ંગ ચડતા નથી. ૩૭ જેવી મતિ છે તેવી જ ગતિ થશે. કર્મના અટલ કાયદો કોઈને કદાપિ પણ છેડશે નહિ.
૨૪૭
૩૮ દેહાધ્યાસ શરીર મમતાના ત્યાગ કરવા અને પેાતાના આત્મા પરમાત્મા સમા છે એને અનુભવ કરવા. જ્યાં સુધી દેહાર્દિક જડ વસ્તુમાં મમતા રાખે ત્યાં સુધી એવા અનુભવ કયાંથી થાય.
૩૯ શાસ્ત્રાદિ ભણવું તે દ્રવ્ય જ્ઞાન છે અને આત્મ સ્વરૂપને ઓળખવુ એ ખરૂં પારમાર્થિક જ્ઞાન છે.
૪૦ કૃતઘ્ધતા સમાન મહાદેષ નથી અને કૃતજ્ઞતા સમાન કેાઈ ગુણ નથી. ૪૧ ગુણ આવવા જેટલા દુર્લભ નથી તેટલી ગુણીજનાના ગુણની અનુમેાદના કરવી દુર્લભ છે.
૪૨ વસ્તુ તત્ત્વને યથાસ્થિત સમજી લીધા વગર ખાલી માક્ષની ઇચ્છા રાખવાથી શું વળે ?
જી દેંગી લાંખી ને રસમય લાગશે.
૪૩ સંસારચક્રના માર્ગો પ્રમાદવાળા છે અને ખરા માક્ષના માર્ગ પ્રમાદ-વગરના છે.
૪૪ કામ અને અર્થ પાછળ જીવ જેવા પરિશ્રમ કરે તેવા પરિશ્રમ માક્ષ માટે કરે તે તે જરૂર મળે.
૪૫ અન્ય જીવાને જેટલી શાંતિ આપશે તેટલી તમેોને મળશે. લાંબી છે. જ જાળને ટુકાવશે! તે
૪૬ જીંદગી ટુકી છે ને જ જાળ
૪૭ સુગમમાં સુગમ એવા કલ્યાણ મા જીવને પ્રાપ્ત થવા આ દુષમ કાળમાં અત્યંત દુષ્કર છે.
For Private And Personal Use Only
૪૮ જ્યાં સુધી સંસાર પદાર્થમાં અત્યંત રાગ હાય ત્યાં સુધી પરમાના માર્ગ પ્રાપ્ત થવા ઘણા કઠણ છે
૪૯ દેહની જેટલી ચિંતા રાખે છે તેથી અનંતગણી ચિંતા આત્માની
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
શ્રી માત્માનંદ પ્રકાશ.
PEPE
મુનિ સંમેલનનો નિર્ણય.
સંવત ૧૯૯૦ ના ફાગણ વદી ૭ રવિવાર તા. ૪-૩-૧૯૪૪ ના રોજ શ્રી અમદાવાદ શહેરમાં શ્રીમાન નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈના શુભ પ્રયત્નવડે અને ત્યાંના સકલ સંધના માનભર્યું આમંત્રણથી જુદા જુદા સમુદાયોના મુનિમહારાજાઓનું સંમેલન આનંદ પૂર્વક એકત્રિત થયું હતું. જેમાં સાડાચારશે સાધુ અને સાતસે સાધ્વીઓ એકત્ર થયા હતા. પ્રથમ દિવસે ચતુર્વિધ સંધ–સમસ્ત સ્નાત્ર પૂજાપૂર્વક નગરશેઠના વંડામાં શ્રી સંઘ તરફથી તૈયાર કરાવેલ ભવ્યમંડપમાં બધા મુનિરાજે એકઠા મળી હર્ષપૂર્વક વિચાર વિનિમયની શરૂઆત કરી હતી. કેટલીક વાટાઘાટ પછી ત્રીશ મુનિઓનું એક મંડળ કાયમ કર્યું કે જેમણે અગીઆર મુદ્દા ચર્ચવાનું નકી કર્યું. તેને કાચ ખરડો તૈયાર કરવા ચાર મુનિરાજેની સમિતિ કાયમ કરી જેમણે તે તૈયાર કરી પિતાનું કાર્ય ત્રીશને સોંપ્યું; છેવટે ત્રીસની સમીતિમાંથી સર્વાનુમતે નવ વૃદ્ધ મુનિઓને છેવટનો નિર્ણય કરવો અને તે સર્વેએ કબુલ રાખવો તે શરતે સે; જેથી તે નવ વૃદ્ધ મુનિમહારાજાઓ કે જેઓશ્રીની સહીઓ તે નીચે છે તેઓએ શાસ્ત્રોના વિધિ નિષેધ કાયમ રાખી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવને વિચારી લાંબા દિવસો સુધી સંમેલનનું કાર્ય ચાલતાં કાંઈપણ નિર્ણય તો કરવો જ જોઈએ તે વસ્તુ ધ્યાનમાં રાખી જે નિર્ણય આપ્યા છે તે અમોએ અક્ષરસહ નીચે આપ્યા છે કે જે છેવટે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે ચતુર્વિધ સંધ સમસ્ત જાહેર કરેલા છે.
રાખવી જોઈએ, કેમકે ચિંતામણિરત્ન સરખા આ દુર્લભ માનવદેહમાં અનેક ભવના કર્મ સવિવેકથી ટાળી શકાય છે.
૫૦ અનંત જ્ઞાન-દર્શન–ચારિત્ર (આનંદ) અને વીર્યથી અભિન્ન એવા આત્માની એક ક્ષણ પણ વગર વિચાર્યું નકામી જવા દેવી નહિ. સદ્દભાગીસુવિવેકી મુમુક્ષુઓ જ તેને લાભ મેળવે છે.
પ૧ હજારે ઉપદેશ વચને સાંભળ્યા કરવા કરતાં તેમાંનાં થોડાપણુ ગુણકારી વર્તનમાં મૂકવાં તે વિશેષ કલ્યાણકારી છે. સાકરની ખરી મીઠાશ ચાખનારને મળે છે, નરી વાત કરનારને નહિં.
ઈતિશમ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનિ સંમેલનના નિણૅયા. મુનિ સંમેલનના નિયા.
૧ દીક્ષા
[
૧. આઠથી સેાળ વર્ષ સુધી માતાપિતાની અથવા અથવા જે સમયે જે વાલી દ્વાય તેની રજા સિવાય દીક્ષા આપી શકાય નહિ, કારણ કે-ત્યાંસુધી “ શિષ્યનિષ્ફટિકા '' લાગે છે. આš વર્ષથી સાળ વવાળાની દીક્ષામાં દીક્ષા લેનારના માબાપ અથવા તેા વાલીની લેખિત સંમતિ લેવી. જે ગામમાં દીક્ષા આપવાની હૅાય ત્યાંના સ્થાનિક પ્રતિષ્ઠિત એ શ્રાવકદ્વારા લેખિત સંમતિ પ્રમાણે લેખિત સંમતિ આપનાર દીક્ષા લેનારના ખરા માતાપિતા અથવા તેા વાલી છે, તેને નિણ્ય જે ગામના તે હ્રાય ત્યાં આદમી મેકલી નિષ્કુમ કરાવે અને નિષ્ણુય થયા પછી દીક્ષા આપવી.
૨૪૯
દીક્ષા લેનરની યાગ્યતાની પરીક્ષા સામાન્યરૂપે પોતે કર્યાં પછી, વધારે સંમતિને માટે દરેક ગચ્છવાળાએ પેાતાના સધાડા સિવાયના બીજા સધાડાના એ આચાયે` અથવા તા વડીલાની પાસે યેાગ્યતાની પરીક્ષા કરાવી તે પછી દીક્ષા આપવી. જે ગુચ્છ કે સમુદાયમાં ખીન્ને સૂંઘાડા ન ઢાય તેમણે પાતાના સમુદાયના એ યેાગ્ય સાધુઓની પાસે યેાગ્યતાની પરીક્ષા કરાવી સંમતિ મેળવી દીક્ષા આપવી.
દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે, શુભમુTM આપવી.
દીક્ષા લેનારને દીક્ષા આપી ગ્રહણુશિક્ષા તેમજ આસેવન શિક્ષા માટે સેાળ વર્ષોંપતની ઉંમર સુધી શ્રુતપર્યાયસ્થવિર સાધુઓની પાસે રાખવા ચેાગ્ય છે. જો એના પિતા િનિકટ સંબંધી સાધુ થયેલ હાય અને તે એની બરેાબર રક્ષા કરી શકે તેમ હાય તે એ સાધુને એના પિતાદિની પાસે પણ રાખવામાં વાંધા નથી.
૨. સેાળ વષ પછીની દીક્ષામાં શાક્ત “ શિષ્યનિષ્ફટિકા ” લાગતી નથી. તે પણ હાલનું આ આખુય બંધારણુ કેટલાક અંશે થયેલ અનિચ્છનીય વાતાવરણને લઈને ઠરાવરૂપે બાંધવામાં આવ્યુ છે તેને અનુસરતુ જ ઠરાવવામાં આવે છે કે-સાળથી અઢાર વર્ષોં સુધીની દીક્ષા લેનારને પણ તેના વાલીની રજા સિવાય હાલમાં દીક્ષા આપવી નહિ.
૩. અઢાર વર્ષ પછીની ઉમ્મરવાળા દીક્ષા લેનાર માતા, પિતા, ભગિની, ભાર્યાં વગેરે જે નિકટ સબંધી હાય તેની અનુમતિ મેળવા માટે તે તે પ્રયત્ન કર્યા છતાં પણ અનુમતિ ન મળે તે। દીક્ષા લઇ શકે છે.
For Private And Personal Use Only
૪. દીક્ષા લેનારે પોતાની સ્થિતિને અનુસારે પેાતાનાં વૃદ્ધ માતા, પિતા, સ્ત્રી અને નાનાં પુત્રપુત્રીના નિર્વાહને પ્રબંધ કરેલા હૈાવા જોઇએ.
૫. દીક્ષા દેનારે દીક્ષા લેનારમાં અઢાર દોષ પૈકીના કોઇ દોષ ન હેાય એ ધ્યાનમાં
રાખવુ.
૬. દીક્ષા, ઋતુબદ્ધ કાળમાં તિથિ નક્ષત્રાદિ મુર્ત્તો, શુભ દિવસે આપવી. ૭. વયની અપેક્ષાએ અતિશય વૃદ્ધાવસ્થા ન થાય ત્યાં સુધી દીક્ષા આપવા.
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
શ્રી આત્માનંદ પ્રકાશ.
૮. પદસ્થ, વડીલ કે ગુરૂ ત્રણમાંથી ગમે તે એકને પૂછયા સિવાય દીક્ષા આપવી નહિ.
૨ દેવદ્રવ્ય ૧. દેવદ્રવ્ય-જિનચૈત્ય તથા જિનામૂર્તિ સિવાય બીજા કોઈ પણ ક્ષેત્રમાં ન વપરાય.
૨. પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. - ૩. ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે.
૪. શ્રાવકોએ પિતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેને લાભ લેવો જ જોઈએ, પરંતુ કઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજ આદિમાં વાંધે આવતે જણાય તે દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજ આદિને પ્રબંધ કરી લે; પણ પ્રભુની પૂજા આદિ તો જરૂર જ થવી જોઈએ.
૫. તીર્થ અને મંદિરના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલ્કત રાખી, બાકીની મિલ્કતમાંથી તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિરો માટે યોગ્ય મદદ આપવી જોઈએ. એમ આ સંમેલન ભલામણ કરે છે. .
૩ સંઘ ૧. શ્રમણપ્રધાને જે સંધ તે “શ્રમણુસંધ” એટલે સાધુ છે પ્રધાન જેમાં એ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંધ તે “શ્રમણુસંધ.”
૨. શ્રી ચતુર્વિધ સંઘને કરવા લાયક કાર્યોમાં શ્રી ચતુર્વિધ સંઘની મુખ્ય સત્તા છે
. સકલસંધ” શ્રાવકસંધની શ્રાવક-શ્રાવિકાના સમુદાય ઉપર શાસનગુનાની બાબતમાં યોગ્ય કરવા પૂર્ણ સત્તા રહેશે, પણ શ્રાવકસંઘે સાધુસાધ્વી પ્રત્યે રાજા સમાન, માતાપિતા સમાન, ભાઈ સમાન અને મિત્ર સમાનપણે શુભાશયે વર્તવું યોગ્ય છે.
સાધુ-સાધ્વીઓ ઉપર તેમના સંઘાડાના વડીલની કુલ સત્તા છે.
કારણ વિશેષે આચાર્ય અગર સંઘાડાના વડીલની આજ્ઞાથી શ્રાવકસંઘ તે સંઘાડાના સાધુ-સાધવી પ્રત્યે જરૂરી ફરજ અદા કરી શકશે. તેમજ કોઈ સાધુ-સાધ્વી અત્યંત અનુચિત કાર્ય કરે છે તે સમયે શ્રાવકસંધ ઉચિત કરી શકે છે, પણ આનો દુરૂપયોગ
થવો ન જોઈએ.
૪ સાધુઓની પવિત્રતા સંબંધી ૧. સંઘાડાના વડીલે પિતાના સંધાડામાંનાં સાધુ-સાધ્વીના બ્રહ્મચર્યાદિ યતિધર્મની વિશેષરૂપે નિર્મળતા વધે તેવા દરેક પ્રયત્ન કરવા.
૨. એક સમુદાયને સાધુ બીજા સમુદાયમાં જાય તેના ગુરૂ અથવા સમુદાયના વડીલની અનુમતિ સિવાય બીજા સમુદાયે રાખવો નહિ, કેવળ અભ્યાસ કરાવી શકાય,
૩. જે સાધુને વડીલ કે ન હોય તે સાધુને યોગ્ય દેખે તે બીજા સમુદાયવાળો રાખી શકે. [ ઉપરની બન્નેય કલમો સાધ્વીજીને પણ લાગુ થઈ શકે છે.]
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫.
મુનિ સંમેલનના નિણ. ૪. બેથી ઓછા સાધુ અને ત્રણથી ઓછી સાધ્વીઓએ વિચરવું યોગ્ય નથી.
૫. કેવળ સાધી તથા શ્રાવિકા સાથે સાધુએ વિહાર કરે નહિ, તેમજ કેવળ શ્રાવક સાથે સાધ્વીજીએ વિહાર કરવો નહિ.
૫ તીથ સંબંધી, ૧, તીર્થોના રક્ષણ તેમજ જીર્ણોદ્ધારાદિક માટે સાધુઓએ વિશેષરૂપે ઉપદેશ આપવો. ૨. તીર્થોમાં સાધારણ ખાતાની વિશેષ વૃદ્ધિ થાય તેવો ઉપદેશ આપવો.
૩. તીર્થોના જીર્ણોદ્ધારાદિનું કાર્ય કરનારાઓને મૌલિક પ્રાચીન શિલ્પકળા તથા શિલાલેખ આદિ હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવાને ઉપદેશ આપવો.
૬ સાધુસંસ્થામાં જ્ઞાનાદિને પ્રચાર. ૧. આગમનો અભ્યાસ સમુદાયના વડીલે અથવા તે તે આગમના જાણકાર મુનિએએ સાધુઓને કરાવવું જોઇએ.
૨. સાધુઓની દર્શનશુદ્ધિ વધે તેવા પ્રયત્નો સમુદાયના વડીલે કરવા જોઈએ. ૩. ચારિત્રક્રિયામાં સાધુઓ તત્પર રહે તેની કાળજી વડીલે અવશ્ય રાખવી જોઇએ.
૪. સર્વ સાધુઓનો વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ દરેક જાતને જ્ઞાનાભ્યાસ એક સ્થળે થઈ શકે એવી એક સંસ્થા કાયમ થાય એવો ઉપદેશ શ્રીસંધને સાધુઓએ આપવો યોગ્ય છે.
૭ દેશના. ૧. સાધુએ, શ્રોતા મિથ્યાત્વાદિ આશ્રવમાં ઉત્તેજન ન થાય અને શ્રીવીતરાગદેવાદિની શ્રદ્ધા તથા પાપની વિરતિને પોષક થાય તે ધ્યાનમાં રાખી, વીતરાગપ્રણીત ધર્મપ્રધાન દેશના આપવી.
૮ શ્રાવકેન્નતિ, ૧. શ્રાવક-શ્રાવિકાઓ, ધન ધાન્ય વસ્ત્ર આભૂષણદિ સર્વ યોગ્ય વસ્તુથી ધર્મની ઉન્નતિ અને સ્થિરતાને અનુલક્ષીને શ્રાવકશ્રાવિકાની દ્રવ્યક્તિ તથા શ્રીવીતરાગદેવ સાધુ અને ધર્મ પ્રત્યે લાગણીવાળા બનાવવારૂપ ભાવભકિત કરવી એ બાબતમાં સાધુએ ઉપદેશ આપી
૯ પરસ્પર સંપની વૃદ્ધિ ૧ કોઈપણ સાધુ-સાધ્વી કે તેના સમુદાયના અવર્ણવાદ બલવા નહિ.
૨. પરસ્પર આક્ષેપવાળા લેખો કે છાપાં લખવાં કે લખાવવાં નહિ, તથા વ્યાખ્યાનમાં પણ આક્ષેપ કરવા નહિ.
૩. કોઈને કોઈ જાતને દોષ જણાય તે તેમને મળીને સુધારો કરવા પ્રેરણા કરવી અને તેમણે પણ તે દોષ સુધારવા પ્રયત્ન કરવો.
૪. લોકમાં ભિન્નતા ન દેખાય તેમ પરસ્પર ઉચિતતાએ વર્તવું.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
શ્રી આત્માનંદ પ્રકાશ
૧૦ ધમ ઉપર થતા આક્ષેપને અંગે. ૧. આપણું પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીથાદિ ઉપર થતા આક્ષેપના સમાધાનને અંગે-( ૧ ) આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસરિઝ. ( ૨ ) આચાર્ય મહારાજ શ્રીમદ વિજયલબ્ધિસૂરિજી. ( ૩) પંન્યાસજી મહારાજ શ્રીમાન લાવણ્યવિજયજી, (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી અને ( ૫ ) મુનિરાજ શ્રી દર્શનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્ય નિયમાવલિ તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી તેમજ એ મંડળીને જોઇતી સહાય આપવા શ્રાવકોને પણ પ્રેરણા અને ઉપદેશ આપવો.
૧૧ ઘર્મમાં રાજસત્તાના પ્રવેશ સંબંધી ૧. ધર્મમાં બાધાકારી રાજસત્તાના પ્રવેશને આ સંમેલન અયોગ્ય માને છે.
શાસ્ત્રમાં બતાવેલ વિધિનિષેધ કાયમને માટે સ્વીકારી હાલના અનિચ્છનીય વાતાવરણની શાન્તિને માટે પટ્ટકરૂપે આ નિયમો કર્યા છે. કેઈપણ સાધુ કે શ્રાવક આ નિયમેથી વિરૂદ્ધ વર્તશે નહિ અને બીજાને વિરૂદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ એવી આશા રાખવામાં આવે છે,
વીર સંવત ૨૪૬૦ ચિત્ર વદિ ૬, ગુરૂવાર વિક્રમ સંવત ૧૯૯૦ ચૈત્ર વદિ ૬, ગુરૂવાર ઇસ્વીસન ૧૯૩૪, એપ્રીલ માસ તા. ૫, ગુરૂવાર વિજયનેમિસૂરિ
વિજ્યસિદ્ધિસૂરિ આનન્દસાગરે
વિજયદાનસૂરિ વિજયનીતિસૂરિ
સિંહસૂરિજી વિજયવલ્લભસૂરિ વિભૂપેન્દ્રસૂરિ
મુનિ સાગરચંદ્ર અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મુનિ સંમેલનને સર્વાનુમતે આ પટ્ટકરૂપે નિયમો કર્યા છે તેને અસલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સંયો છે.
વંડા વીલા.
કસ્તૂરભાઇ મણુંભાઈ.
તા. ૧૦-૫-૩૪
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મે
આચાર્યાંના
સ્નેહભર્યા વિહાર.
એ આચાર્યોનો સ્નેહભર્યો વિહાર.
૧૩
આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજીના મેરીસા સુધીના આગ્રહથી શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજ ૫. શ્રી ઉમગવિજયજી મહારાજ, મુનિરાજશ્રી ધર્મવિજયજી મહારાજ મુનિરાજશ્રી દુલ ભવિજયજી, મુનિશ્રી મેવિજયજી, શ્રી ધરણેન્દ્રવિજયજી, શ્રીચરવિજયજી તથા વિશુદ્ધવિજયજી વીગેર શિષ્ય સમુદાય ચૈત્ર શુદિ ૮ ની સાંજે અમદાવાદથી વિહાર કરી શેઠ સારાભાઇના અગલે જ્યાં આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી ઉતર્યાં હતા ત્યાં પધાર્યાં. જે વખતે વિજયનેમિસૂરિજી પાસે અમદાવાદ જીલ્લાના કલેકટર સાહેબ પધારેલા હતા. વિજયવલ્લભસૂરિજી મહારાજ પધારે છે એવી ખખર મળતાં દરેકે સ્વાગત કર્યુ. હતુ. અને શ્રી વિજયનેમિસૂરિજીએ વિજયવલ્લભસૂરિજીને આનંદપૂર્વક પેાતાની પાસે બેસાર્યાં રાત્રે પ્રતિક્રમણ કરીને બન્ને સૂરિ પુરદા આનંદની વાતેા કરવા બેસી ગયા હતા. અનેક રાજનગરના પ્રતિષ્ઠિત શેઠીયાએ પણ મેાડી રાત સુધી સાંભળવા એડ઼ા હતા. મુખ્ય શિષ્યા પણ કેટલાક મુનિઓની સાથે ખીરાજ્યા હતા. મેાઢી રાત સુધી અનેક વાતા સાધુ સંસ્થા વધુ વિદ્વાન ક્રમ અને કેવી રીતે બને ? તેમજ તેને માટે શા શા પ્રયત્ના કરવા જોઇએ એના વિચારો છુટથી વિચારાયા હતા. અને શાંતિથી વિશ્રામ લીધા હતા. અહીં શ્રી પ. રંગવિમળજી મહારાજ શિષ્ય સહિત અગલે પધાર્યા હતા.
સારાભાઇના અગલેથી બન્ને આચાર્યાંએ સાથે જ વિહાર કર્યાં રસ્તામાં શેઠે કસ્તુર ભાઇ લાલભાઇના આાગ્રહથી તેમના અંગલામાં ગયા. જ્યાં દસેક મીનીટ બેસીને ધાર્મિક ક્રિયાને જીનમદિરના અન્ને રિવરાએ ઉપદેશ આવ્યા હતા અને એ ઉપદેશે શેઠજીના હૃદય ઉપર સારી અસર કરી હતી.
For Private And Personal Use Only
ત્યાંથી વિહાર કરી ખાજ આવી એક જ મકાનમાં બન્ને આચાર્યએ વિશ્રાંતિ લીધી. અત્રે પ્રથમ સાધુસાધ્વીજી માટે ઉતરવાની જોગવાઇ ખીલકુલ નહેાતી. શ્રાવકના પાંચેક ધર બહુ જ ભક્તિવાળા છે પ્રાયઃ કરીને સાત મહિના સુધી જીના ઠાણાએ આવ્યા કરે છે અને એ પુણ્યાત્માએ ઘણી જ પરંતુ મકાન ન હેાવાથી ઉતરવા માટે મહાન્ ત્રાસ પડતા હતા. વિચરતા શ્રીવિજયનેમિસૂરિજી મહારાજ અહીં પધારી ગયા અને ઉતરવાની પૂરણુ તર્કલીક્જો અને સ્થાનિક શ્રાવક્રાની ઉપાશ્રય માટે પ્રાર્થના જોઇ તત્કાલ અમદાવાદના ભાગ્યવાન શ્રાવકા આવ્યા હતા તેમને ઉપદેશ આપ્યા અને દેખતાં દેખતાંમાં ત્રણ શ્રાવકાએ કામ ઉપાડી લીધું. એ શ્રાવકાએ મળીને એક સુંદર અનદિર સાથે ઉપાશ્રય તૈયાર કરાવ્યું અને એક શાહપુરના ચંદુભાઇએ એ મજલાનુ બ્રાહ્મણાની વાડમાં ભવ્ય મકાન તૈયાર કરાવ્યું તેથી હવે ગમે તેટલા સાધુસાધ્વીજીના દાણાએ પધારે તેા ઉતરવા માટે વાંધા આવે તેમ નથી. મંદિર થઈ જવાથી સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓ માટે દર્શન-ભક્તિના આનદ થઇ રહ્યો છે.
લાગત સાધુ-સાધ્વીયાગ્ય ભક્તિ કરે છે એક દિવસ વિચરતાં
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
શ્રી આત્માનંદ પ્રકાશ.
અહીં ખોરવાડમાં અમદાવાદથી ઘણું માણસ વાંદવા માટે આવ્યું. સ્થાનિક શ્રાવકોએ આચાર્ય શ્રી વિજયનેમિસુરિ પાસે એક પડતર જગ્યા (જે એક શ્રાવિકાએ ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવા માટે સેંપી હતી) બતાવી અને સાધ્વીજીને ઉતરવા માટે ધાબાબંધી મકાન થાએ તે કોઈવાર હરકત ન આવે એવી માંગણું કરતાં તરત જ શ્રીઆચાર્ય મહારાજે તત્ત્વવિવેચક સભા તરફથી આ મકાન થવું જોઈએ એમ વિચારી મેમ્બરને ઉપદેશ આપ્યો. અત્રે મેમ્બરો ડા હેવાથી સેરીસા ઉપર કામ રાખ્યું. આનંદથી દિવસ વીતી ગયો.
અહીથી વિહાર કરી સાત માઈલ સેરીસાતીર્થ આવ્યા. બંને આચાર્યો પધારે તે પહેલાં તે અમદાવાદના શ્રાવક ભકતો સામૈયું લઈને સામે આવી ગયા. જ્યકારની ધ્વનિ ઉચ્ચારતાં મંદિરમાં પધાયાં બન્ને સરિઓએ આનંદથી પ્રભુસ્તુતિ કરી ચિત્યવંદન ભેગું કર્યું. દર્શન કરી અને આચાર્યોએ એક જ મકાનમાં વાસ કર્યો. અમદાવાદથી નગરશેઠ આવી પહોંચ્યા. તેમજ અનેક શ્રાવકશ્રાવિકાઓ તીર્થયાત્રા સાથે ગુરૂવંદનને લાભ લેવા આવી રહ્યા હતા. બપોરે અમદાવાદના રહીશ શેઠ કેશવલાલ ગોરજી તેમજ બીજા અન્ય સદ્દગૃહસ્થો આવી પહોંચ્યા. વિજયનેમિસૂારજી મહારાજને વાંદી, પાનસરની વિનંતી કરીને કેશવલાલભાઈ અને મયાચંદભાઈ વિજયવલભસૂરિજી મહારાજને વાંદવા આવ્યા. વંદના અભુટ્ટી સહિત કરીને બેઠા અને પોતાની ઓળખાણ સુરિજીને કરાવવા લાગ્યા. વિજયવલ્લભસૂરિજીને ઉદ્દેશીને સાહેબ! હું આપને દશ વર્ષ પછી આજે વાંદુ છું. હું સાયટીને પ્રમુખ છું. હું આપને પાનસરની વિનંતી કરવા આવ્યો છું. હવે મારા હૃદયમાં લેશ પણ આપને માટે ખોટા વિચારે નથી. સંમેલનમાં આપે બતાવેલી અખંડ શાંતિ અને ધીરજ જોઈ, તેમજ સંમેલનને સફળ કરવામાં આપે જે ભોગ આપે છે તે જોઈ અમારા દિલમાં આપના પ્રત્યે જે બેટી લાગણી હતી અને જેના લીધે આજ દશ વર્ષ સુધી આપને વાંદ્યા પણ નહોતા તે આજે વાદીએ છીએ અને અમારી વિનંતી ગમે તેમ કરીને પણ પાનસર આવવાની સ્વીકારે અને પાનસર પધારે શ્રી વિજયનેમિસુરિજીએ કેશવલાલભાઇની બહુ જ ઝાટકણી કાઢી અને ખુલ્લે ખુલ્લી રીતે વિજયવલ્લભસૂરિજીને જણાવ્યું કે આજ પર્યત તમારે માટે અનેક કાવાદાવા કર્યા છે. હવે બધા મૂકીને ભૂલાવી દઇને તમને વિનંતી કરવા આવ્યા છે તો પધારે. બે દિવસ વધુ થાય તે થાય પણ પધારો. અંતે વિજયનેમિસૂરિજીના આગ્રહને અને શેઠ કેશવલાલભાઇની વિનંતિને માન આપી શ્રી આચાર્ય મહારાજે હા પાડી તેથી પાનસર સુધી આચાર્ય મહારાજે પધારવા હા પાડી હતી.
આજે સેરીસામાં, ખરજમાં ગઈ કાલે જે ધાબાબંધી મકાનની વાત શ્રી વિજયનેમિસુરિજીએ ઉપાડી હતી તેને માટે એપેરે પૂજામાં જઈને જાંબુડાના ઝાડની નીચે આવીને શ્રીવિયવલ્લભસૂરિજીને લઈને બેસી ગયા અને મેંબરેને બેલાવીને તરત જ ટીપ શરૂ થઈ ગઈ. દેખતા દેખતામાં કામ પૂરણ થઈ ગયું. અહીંથી વિહાર કરી એકાદશીએ કલોલ પધાર્યા શ્રીસંઘે સામૈયું કર્યું. ડાઈના શ્રી સંઘના આગેવાને પ્રતિષ્ઠા માટે વિનંતી કરવા આવ્યા અને બહુ જ આગ્રહભરી વિનંતી આપના પુનિત હસ્તે જ અમારે પ્રતિષ્ઠા કરાવવી છે ગમે તેમ કરો પરંતુ પ્રતિષ્ઠા આપના હસ્તે જ કરાવવી એ નિશ્ચય
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૫૫
છે
વર્તમાન સમાચાર.
I
શ્રી જૈન ભવેતાંબર કેન્ફરન્સનું મુંબઈ શહેરમાં મળેલું
અધિવેશન, ત્રીશ વર્ષની વાત ઉપર જૈન સમાજના કેટલાક અગ્રેસરેએ જૈન સમાજને ઉત્કર્ષ થવા, તેનામાં જે વ્યાધિ હોય તેનું નિવારણ કરવા શ્રી ફોધી મુકામે એકત્ર થઈ જેન વેતાંબર કેન્ફરન્સની પ્રવૃત્તિ શરૂ કરી જેથી જૈન સમાજમાં જાગૃતિ આવી, શરૂઆતમાં ઉત્સાહ પણ દેખાયો, પરંતુ તેની સામે વિરોધ ઉભા થવા લાગ્યા છતાં પણ નિરાશ-હતાશ ન થયા, પરંતુ તેના અધિવેશને અનિયમિત અને અમર્યાદિત બન્યા; આમ હોવા છતાં આજે ત્રીશ વર્ષમાં આ ચૌદમું અધિવેશન મુંબઈમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે મળે છે. કર્યો છે માટે આપને પધાર્યા વિના છુટકો નથી. આવા પ્રકારનો અત્યંત આગ્રહ થવાથી તેમજ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે પણ આગ્રહ કરેલ હોવાથી શ્રી વલ્લભસૂરિજીએ હા પાડી છે એટલે પ્રતિષ્ઠા કરાવવા ડભાઇ પધારવાનું નક્કી થયું છે.
કલોલથી વિહાર કરી પાનસર પધાર્યા. અમદાવાદથી ઘણું માણસ આવી પહોંચ્યું હતું. સામૈયું થયું. આચાર્ય શ્રી વિજયનેમિસુરિજીએ એજસ્વી ભાષામાં પ્રવચન આપ્યું બન્ને આચાર્યોએ એક જ મકાનના અંદર વિશ્રામ લીધે. બપોરે પૂજા ભણાઈ તેમજ નવકારશીનું ભજન હતું અને કદી ન ભૂલાય તેવી રીતે પ્રેમથી-સ્નેહથી આપસમાં વ્યવહાર રહ્યો. આ બધા દિવસમાં બન્ને સુરી ધુરંધરના પ્રેમથી વાર્તાલાપ જોઈ લોક ભારે આનંદિત થઈ અનુમોદન કરતા હતા અને સંમેલનને વારંવાર ધન્યવાદ આપતા હતા.
બને આચાર્યો જ્યારે જુદા પડયા છે ત્યારને દેખાવતે ઘણે જ કરૂણાજનક હતા. છુટા પડતી વખતે બંને મહાપુરૂષોના હોઢા ઉપર ગમગીનીની આછી રેખા પથરાઈ ગઈ હતી, અને ફરીને જલદી મળે તેવી જ વાતો થઇ રહી હતી. બહુ જ મુશીબતે બંને સૂરિવરે જૂદા પડયા. શ્રી વિજયનેમિસુરિજી મહારાજે જાવાલ મારવાડ તરફ વિહાર કર્યો અને શ્રી વિજયવલ્લભસુરિજીએ ડભોઈ પ્રતિષ્ઠા ઉપર પહોંચવા માટે અમદાવાદ તરફ વિહાર કર્યો છે. અમદાવાદમાં બે ચાર દિવસની સ્થિરતા કરી શ્રી વલ્લભસુરિજી ડભોઈ તરફ વિહાર કરશે.
પં. શ્રી રંગવિમલજી મહારાજનો સ્વભાવ અને હીલનમીલનની પ્રકૃતિ ઘણી જ પ્રશંસનીય છે. આપસમાં ભારે આનંદ રહ્યો.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬
શ્રી આત્માનંદ પ્રકારી.
સ્વાગત કમીટીના પ્રમુખ શેઠ અમૃતલાલ કાળીદાસ અને અધિવેશનના પ્રમુખ શ્રી નિ`ળકુમારસિંહજી નવલખા માથુસાહેબ અમિગ નિવાસી એવા એ પુણ્યશાળી . એના કાંઇક પુણ્યખળે, અને કાન્ફરન્સના વ્યવહાર કુશળ સુકાનીઓની બુદ્ધિપૂર્વક કાય વાહીથી આ વખતે પણ વિાધે વચ્ચે પણ શાંતિપૂર્વક કાન્ફરન્સનું અધિવેશન પૂર્ણ થયુ છે. અધા પક્ષેા વચ્ચે શાંતિ પ્રસરાવવા માટે મુખ્ય રીતે શેઠ શ્રી અમૃતલાલભાઇ કાળીદાસે હૃદયપૂર્વક છેલ્લી ઘડી સુધી માનાપમાનની દરકાર કર્યા વગર ખીજાએ સાથે સમાધાનીના જે પ્રયત્ના સેવ્યા છે તે પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર છે, છતાં તેનું છેવટ આવ્યું નથી તે ખેદજનક છે. કોઈ પણ કા માં શાંતિ, ઐકયતા અને પ્રગતિ અને સાથે રહી શકતા નથી. તે સાથે રાખી કાર્ય કરી શકે તે અપૂર્વ શક્તિવંત પુરૂષ કહેવાય કારણ કે ગમે તેટલું સહન કરી શાંતિ રાખી એકયતા સાધવામાં તે પોતાના સિદ્ધાંતના ભાગ આપી અડધે રસ્તે આવવું પડે અને એકલી પ્રગતિ સાધનારને શાંતિને ભાગ આપી અનેક વિધા, મુશ્કેલીઓ, પરિતાપાના ાંતિપૂર્વક રાધ કરી આગળ મા જ તૈયાર કરવે પડે. આપણે તે તેવા સહનશીલ, સરલહૃદયી, સાચી ધગશવાળા સાચા સુધારક જોઇએ છીએ. તેવા જ્યારે અનેક બધુએ બહાર આવશે ત્યારે જ અધિવેશન સફળ થશે. જૈન સમાજ પ્રગતિ કરી જલદી આગળ આવશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમે તેવા સંચાગમાંથી પણ આ અધિવેશનનું કાર્ય નિવિઘ્ન સંપૂર્ણ થયું છે. અને પ્રમુખશ્રીના જે વક્તવ્યેા ( ભાષા ) સ ંભળાયા છે, તેમાં જૈન સમાજ જે જે વ્યાધિઓથી ઘેરાયા છે તેનુ નિરૂપણુ અને ઉપાય સૂચવ્યા છે. શ્રીયુત અમૃતલાલ શેઠે તેા ઉકળતા હૃદયે અ ંતરના ઉભરા અને જૈન સમાજના ઉતિ માટેની સાચી ધગશ ખતાવી છે. બાપુસાહેખશ્રી નિળકુમારસિહજીએ પાતાના ભાષણામાં જૈનસમાજના દર્દોનુ નિદાન સૂચવવા સાથે પેાતાની પ્રભાવશાળી શૈલીમાં જૈન–સંઘ જેના મૂળ વ્યાધિ દૂર થવા જે જે વસ્તુ જણાવી છે, તેથી તેઓશ્રી દ્રષ્ટિ, વિચારે વગેરે યુવાન અને ઉત્તમ કાર્ય વાહકને શાભાવે તેવી છે. આખા ભાષણમાં બાનુસાહેબે જે ધ્વનિ સભળાવ્યે છે તે માટે તેને
ધન્યવાદ ઘટે છે.
આ અધિવેશનનુ કાર્ય ત્રણ દિવસ ( અ. વૈશાક વિદ ૬-૭-૮ શિન-રિવ અને સામવાર તા. ૫-૬-૭-૫-૩૪ ) ના રાજ માધવબાગમાં તે માટે ખાસ તૈયાર કરેલા મંડપમાં ચાલ્યુ હતુ, જેમાં પ્રથમ દિવસે અને પ્રમુખ સાહેબના ભાષા, સહાનુભૂતિના આવેલા મહારગામથી સદેશાઓ અને સબજેકટ કમીટીની નિમણુ ંક વગેરે થતાં બીજા ત્રીજા દિવસે જે જે ઠરાવા વગેરે થયા તેના સવિસ્તર હેવાલ દૈનિક પત્રામાં આવી ગયેલ હાવાથી તેના ટુક સાર
નીચે આપીએ છીએ.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર
૨૫૭
કોન્ફરન્સના થયેલા ઠરાવો. (૧) શેક પ્રદર્શન. (ક) રાષ્ટ્રનેતા શ્રીમાન વિઠ્ઠલભાઈ પટેલ તથા જે. એમ. સેનગુપ્તાના ખેદકારક સ્વર્ગ
વાસથી આ કોન્ફરન્સ પિતાનો ખેદ હૃદયપૂર્વક જાહેર કરે છે. (ખ) જૈન સમાજના આગેવાનો અને કોન્ફરન્સના કાર્યમાં અગ્ર ભાગ લેનારા અને
પરમ સહાનુભૂતિ ધરાવનાર– શેઠ ગોવીંદજી ખુશાલભાઈ. શેઠ પાનાચંદ માવજી. શેઠ જીવાભાઈ મકમચંદ. શેઠ મણીલાલ ગોકળભાઈ. શેઠ માહોકલાલ જેઠાભાઇ, શેઠ અરજણ ખીમજી. શેઠ તેજમલ ભાગચંદ શેઠ સારાભાઈ મગનભાઈ મોદી બી. એ., શેઠ કેશવલાલ પ્રેમચંદ મેદી બી. એ. એલ એલ. બી, ડો. નગીનદાસ શાહ. શેઠ જવાહરલાલ પુનમચંદ શેઠ ખીમજી હીરજી કાયાણી. શેઠ પુનમચંદ કરમચંદ કટાવાલા. શેઠ પાલનભાઈ સેજપાલ. શેઠ નેમચંદ માણેકલાલ. શેઠ મોહનલાલ મોતીચંદ. બાબુ ગોપીચંદ એડવોકેટ. રાજા વિજયસિંહજી દુધેડીયા. શેઠ પોપટલાલ હેમચંદ. શેઠ બુધમલ કેવલચંદ શેઠ માસિંગજી જોધાજીના ખેદજનક દેહાવસાન થતાં આ કોન્ફરન્સ દિલગીરી જાહેર કરે છે અને તે સ્વર્ગસ્થના આત્માને શાંતિ ઈચ્છે છે અને તેમના કુટુંબ પ્રત્યે હાર્દિકસહાનુભૂતિ વ્યક્ત કરે છે. (૨) હુન્નર ઉદ્યોગ અને વેપાર-ધંધાના શિક્ષણ પર વિચારણા
(૧) જૈન સમાજની જે જે સંસ્થાઓ છે તે દરેકમાં ગૃહઉદ્યોગો તથા વેપારધંધાનું શિક્ષણ આપવા માટે પ્રબંધ કરવાની છે તે સંસ્થાના સંચાલકોને આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે.
(૨) યુનિવરસીટીમાં હુનરઉદ્યોગ તથા વેપારધંધા સિવાયની લાઈનના ગ્રેજ્યુએટ વિગેરે સારી સ્થિતિમાં નથી મુકાતા એવી ફરિયાદ દુર કરવા માટે હવે માબાપોએ પોતાનાં પુત્ર–પુત્રીઓને હુન્નરઉદ્યોગનું તથા વ્યાપારિક શિક્ષણ આપવા–અપાવવા પ્રથમ ધ્યાન આપવું ઘટે છે.
( ૩ ) આપણી શિક્ષણ સંસ્થાનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આ પ્રકારના શિક્ષણ પ્રત્યે વળે તે માટે તે શિક્ષણ માટે ઑલરશીપ અને સગવડ આપવી આવશ્યક છે. (૩) તીર્થોનું સંરક્ષણ.
શ્રી શત્રુંજ્યાદિ તીર્થોના રક્ષણાર્થે ઘણા વર્ષો થયા સ્થાપિત થયેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, તેમજ જે જે અન્ય તીર્થોના વહીવટદારો છે તેને આગ્રહપૂર્વક ભલામણું
(૧) દરેક પ્રાચીન તીર્થો ઉપર સંભાળ રાખે અને જે કાંઈ છોંકાર કરવાની જરૂર હોય તેની જાતીય તપાસ કરી રિપોર્ટ કરે, સર્વે નકશાઓ તૈયાર કરે અને તે પર મંજુરી લઈ બરાબર જુની શિલ્પકળાને ક્ષતિ ન પહોંચે-શિલાલેખ ભૂંસાય નહિં એ રીતે મરામત કરાવે એ બાહેશ વિદ્વાન એન્જનીયર પગારદાર રોકી કામ લેવું.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
(૨) સરકારી શોધખોળખાતામાં જેનોના શિલ્પશાસ્ત્રના જ્ઞાતાને નિયુકત કરાવવો અને તેમ ન થાય તે જેન શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી પ્રાચીન તત્વોની જ શોધખોળ કર્યા કરે એ સરકારી અધિકારી રહે તે માટે સરકાર સાથે ગોઠવણ કરવી
(૩) જુના જૈન ખંડેર કે દટાયેલાં સ્થાનોમાં ખોદકામ કરાવવા માટે સરકાર સાથે ગોઠવણ કરવી.
(૪) તીર્થ સંબંધી જે જે એતિહાસિક પ્રમાણે, ગ્રંથ કે ગ્રંથના અમુક ભાગે હેય તેના નકશાઓનો સંગ્રહ કરી છપાવ, તેમાં તીર્થોના ફોટા લેવરાવી બ્લોક કરાવી મુકવા.
(૫) હાલ અસ્તિત્વ ધરાવતા હજારે બિંબ પરના શિલાલેખ, મંદિરના શિલાલેખો વગેરેના રબિંગ (પ્રતિકૃતિ ) લેવરાવી સંગ્રહવા અને તે સર્વને એકત્રિત કરી છપાવવા.
(૬) તીર્થો સાથે જોવા યોગ્ય સ્થળે, ધર્મશાળાઓ વિગેરે હોય તેની માહીતી તેમજ તેમાં મરામત કરવા જેવું, જુદા જુદા સુધારા કરવા જેવું, સંઘ તરફથી કઈ જાતની મદદની અપેક્ષા છે તે પણ તેને તીર્થોના ભોમીયાના પુસ્તકમાં જણાવવું.
(૭) શધકામ કરતાં અથવા બીજી રીતે કોઈ જિનપ્રતિમાઓ અથવા જેને પ્રાચીન અવશેષ, સ્મારક વિગેરે મળી આવે તેનો કબજો લેવા યોગ્ય પ્રબંધ કરવો. (૪) બેકારીના ઉપાય
હાલની વેપારની મંદી, ઘાણાઓને રછ યા નોકરીનો અભાવ, સરકારની કૃત્રિમ હુંડીઆમણની પદ્ધતિ, કરેપર કરો વધતા જતાં પડતા બે વગેરેથી દેશની ઘણી ગરીબ અને લાચાર સ્થિતિ થઈ છે અને તેથી સર્વ કામનાને ખમવું પડયું છે, બેકારી વધી ગઈ છે અને મોટી સંખ્યાવાળા મધ્યમ વર્ગની દયાજનક સ્થિતિ થઈ છે તે –
(૧) દરેક જૈનને નોકરી કરતાં નવા ઉદ્યોગ, વેપાર, ધંધામાં પાડવાની અને તેમ તે કરે તેને ટેકો આપવાની આગેવાની ફરજ છે. મહાપારી શ્રીમંત જેનેએ રોજના વધુ સાધને, નવા ઉદ્યોગ અને નવી જગ્યાઓ ઉઘાડવાની, કાર્ય–ગૃહ, ઉદ્યોગ-ગૃહ સ્થાપવાની
(૨) દાનની પ્રણાલિકા બદલવાની આવશ્યકતા છે. ઉજમણું વખતે થતાં જમણે, નવકારસીના જમણ, નાતજમણમાં ખવરાવવા વગેરેમાં ધન વપરાય છે તે ક્ષણિક ને અલ્પ પુષ્ટિ આપે છે તો જેથી ગરીબ કાયમ અને મહાન સહાય મેળવી પિતાની સ્થિતિ ઉચ્ચ કરી શકે તેવી યોજનામાં પિતાનાં તેમજ સામાજિક ધનનો વ્યય વધુ જીવનદાયક અને પિષક થશે.
(૩) જેનોની માલકીની પેઢીઓ, મિલો, કારખાના અને દેરાસરો, સંસ્થાઓ યોગ્ય અને પાત્ર જેને કામે લગાડવામાં–નોકરીએ રાખવામાં પ્રથમ લક્ષ આપશે.
(૪) જૈન દેરાસર કે મંદિરમાં અને બીજી ધાર્મિક સંસ્થાઓમાં વહીવટદાર, મહેતાજી, પુજારીની અથવા બીજી જગ્યાએ યોગ્ય જેનેની જ નિમણુંક કરવી ઇષ્ટ છે, અને
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૨૫૯
એવા પ્રકારનું કામ કરી યોગ્ય વર્તન લેવું એમાં અધમ અથવા હલકાપણું નથી એમ માનીએ છીએ અને પૂજ્ય આચાર્યો અને મુનિ મહારાજ અને સર્વે નેતાઓએ એવા પ્રકારનું સમાજનું માનસ કેળવવું એમ નમ્ર વિનંતી કરીએ છીએ. (૫) નવકારશીમાં કચ્છી ભાઈઓને સ્થાન.
આ પણ જે કચ્છી જૈન ભાઈઓને નવકારશીના જમણથી કોઈ કઈ જગ્યાએ અને ખાસ કરીને પાલીતાણા તથા મુંબઈ આદિ શહેરમાં દુર રાખવામાં આવે છે તે ઇચ્છવાજોગ નથી, તે આ કોન્ફરન્સ ભાર મુકીને ઠરાવ કરે છે કે નવકારશીના જમણમાં કચ્છી ભાઈઓને આમંત્રણ આપવું. (૬) લગ્નક્ષેત્ર,
જેનોમાં ઓશવાળ, પોરવાડ, શ્રીમાળી, દશા, વીશા વિગેરે જ્ઞાતિભેદ હોવાથી અને સ્થાનિક ઘેળ, વાડા કે વર્તુલો હોવાથી લગ્નક્ષેત્ર ઘણું સંકુચિત થયું છે અને યોગ્ય લગ્ન કરવામાં કેટલેક ઠેકાણે ઘણી મુશ્કેલી ઉભી થાય છે એ દુ:ખદાયક છે. તે જૈનોમાં ઉપકત ભેદ કાઢી નાંખી અરસ્પરસ જૈનોમાં ગમે ત્યાં કન્યા લેવડદેવડ કરી શકાય એ ઈટ છે એમ આ કોન્ફરન્સ માને છે અને એવા ભેદો કાઢી નાંખી લગ્નક્ષેત્ર વિસ્તૃત કરવાનો આગ્રહપૂર્વક ભલામણ કરે છે. ૭ શુદ્ધિ અને સંગઠન.
(૧) જેઓએ પોતાનો અસલી જૈન ધર્મ છોડી અન્ય ધર્મ સ્વીકાર્યો હોય તેમને પુનઃ જૈન ધર્મમાં લાવવા, છાપૂર્વક જૈન ધર્મ સ્વીકારનારને જૈન તરિકે ગ્રહણ કરવા, તેને સ્વામીવચ્છલ, નવકારસી જેવા જમણમાં તેમજ જૈન સંસ્થાઓ તથા સંધના બધા વ્યવહાર અને સાધનોનો લાભ આપવા આ કરન્સ ભલામણ કરે છે.
(૨) સુરતના જૈન સંધમાં અને સંધજમણમાં શાલવી તથા લાડવાશ્રીમાળી જૈન ભાઈઓને દાખલ કરી સંગઠન કરવા માટે સુરત જેન સંધને ધન્યવાદ આપવામાં આવે છે. આ દાખલાનું અનુકરણ જ્યાં જ્યાં તેવા ભેદ વર્તતા હોય તે દરેક ગામને સંઘ કરશે એવો આ કોન્ફરન્સ દ્રઢ આગ્રહ કરે છે.
(૩) આ જાતના પ્રયાસ જે પૂજ્ય મુનિશ્રીઓ કરી રહ્યા છે તેમને ધન્યવાદ છે અને તે જ પ્રમાણે દરેક પૂજ્ય સાધુ–સાવી પ્રયત્ન કરશે એમ આ કોન્ફરન્સ ઈચ્છે છે. ૮ ઓકતા.
(૧) તાંબર, દિગમ્બર તથા સ્થાનકવાસી સંપ્રદાય વચ્ચે તેમજ એક સંપ્રદાયના જુદા જુદા છ કે સંધાડા વચ્ચે કોઈ કોઈ પ્રસંગે જે નહિ ઇચછવા ૫ અથડામણે થાય છે તે કઈ રીતે ઉત્તેજનને પાત્ર નથી, એટલા માટે પ્રત્યેક સંપ્રદાય કે ગ૭ સુલેહશાંતિથી પોતાની સીમામાં રહીને સર્વે શ્રી વીતરાગ ધર્મના અનુયાયી છે એમ સમજી વર્તવું.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
શ્રી આત્માનંદ પ્રકાશ. ( ૨ ) ખંડન–મંડનવાળા સમીક્ષાનાં નિષેધક શૈલીવાળા રાગદ્વેષ અને વાણીના સ્વચ્છંદી અસંયમ યુકત લખાણે કે પુસ્તકોએ અરસ્પર સંપ્રદાય અને ગ વચ્ચેનું અંતર વધારી દીધું છે તો તે વધુ વ્યાપે નહિ અને હોય તે કમી થઈ દુર થાય તે માટે આવા પુસ્તકે અને લખાણને તીલાંજલી આપવી અને શ્રી મહાવીર શાસનના એકત્રિત સંધ તરિકેની ધામિક એકતા સ્વીકારવી.
( ૩ ) શ્રાવકોએ શ્રાવકે પ્રત્યેની અને સાધુઓએ સાધુઓ પ્રત્યેના અંગત દ્વેષ, ઈર્ષા, દોષ વિગેરે ભુલી જઈને આપણું સ્વધર્મીઓ છે એમ સમજી અરસપરસ માનભરી રીતે વર્તવું ઉચિત છે. જૈન સમાજના ઉદ્ધારના દરેક સવાલોમાં અંગત લાગણીનો ભોગ આપી ખરા દિલની એકતા કરવામાં આવે તો જેને ધર્મને પ્રકાશ જવલંત થશે એ નિ:સંદેહ છે.
(૪) ત્રણે સંપ્રદાયોની જુદી જુદી કોન્ફરન્સે થાય છે તેને બદલે યા તેની સાથે એક જ સ્થળે ત્રણે સંપ્રદાય જે વિષયોમાં એક જ વિચાર ધરાવે છે તે વિષયોમાં સાથે સહકાર કરી એક જ જાતના એકત્રિત થઈને પ્રસ્તા કરે અને જે ઘેડ વિષયમાં ભિન્નતા ધરાવે તે સંબંધી ત્રણે જુદા જુદા મળી ઠરાવો કરે એવી વ્યવસ્થા થઈ શકે તે એકતાના એકસંપીના માર્ગમાં અતિ સરલતા સાથે ઓછા ખર્ચથી સંગીન કાયે થઈ શકે. ૯ સાર્વજનિક ખાતાઓ
( ૧ ) આપણા અનેક દેરાસ, ધર્મશાળા, પાઠશાળા અને ધર્માદા ખાતા છે તેના મધ્ય ભાગની સુવ્યવસ્થા અને સારી દશા જણાતી નથી અને તેના ફડને બરાબર વહીવટ થતું નથી એમ ફર્યાદ થયા કરે છે તે તે સ્થિતિ સુધારવા માટે એ આવશ્યકતા
( ૧ ) ઉપરની દરેક જાતની સંસ્થા કે જેની મિલક્ત રૂ. ૫૦૦૦ કરતા વધુ હેય તે પૈકી જેનું ટ્રસ્ટ અગર વ્યવસ્થિત વહિવટ કરવાના યોજના (સ્કીમ ) ન બનેલી હોય તો તેનું ટ્રસ્ટ અગર વહીવટની સ્કીમ કરવી. .
( ૨ ) તેવા દરેક ખાતાના વહીવટદાર કે ટ્રસ્ટી પિકી કોઈએ દેરાસરના તેમજ બીજા ધમાંદા ખાતાઓનાં નાણાં પિતાને ત્યાં ન રાખવા પણ સદ્ધર જામીનગીરીમાં રોકવા.
( ૩ ) દરેક દેરાસર કે જેને સખાવતી ખાતા માટે બે સમિતિ નામે એક ટસ્ટીઓની અને બીજી વ્યવસ્થાપક એમ જુદી જુદી રખાય તો એક નાણું સારે સ્થળે સાચવવા પર લક્ષ રાખે, બીજી તેને વાપરવા–વસુલ કરવા વગેરેની વ્યવસ્થા પર ધ્યાન આપે. આમ થતાં સુંદર પ્રબંધ થઈ શકશે.
( ૪ ) નાનું દેરાસર કે સખાવતી ખાતુ હોય તે તેના હિસાબનું સરવાયું દર વર્ષે લખી પોતાની આગળ પડતી જગ્યાએ રાખેલા પાટીયા પર ચોડવું અને મોટા દેરાસર કે ખાતાને ઘણે વહીવટ હોય ત્યાં તેને હીસાબ છપાવી પ્રગટ કરે. આમ થવાથી વહીવટદારો પર કાઇને રહેતો અવિશ્વાસ અને તેથી મુકાતા આક્ષેપ દૂર થશે અને તેમનું સ્વમાન અને પ્રતિષ્ઠા સચવાશે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન સમાચાર.
૨૧
બીજી બાજુ જૈનાના સમાવેશવાળા હિંદુ કામના ટ્રસ્ટો અને ધાર્મિક તેમજ સખાવતી ખાતાએને લગતા કાયદા મુસલમાન ભાઇઓના વકફ એકટ જેવા યા ૮ રજીસ્ટ્રેશન એક ચેરિટેઝ એન્ડ ટ્રસ્ટસ ’ જેવા ઘડવાની જરૂર છે કે જેથી તેના વાર્ષિ’ક એડિટેડ હિસા કારટમાં રીતસર ફ્રાઇલ થવાની જરૂર પડે, અને થઍન્ન ટ્રસ્ટો અને તેની મિલ્કતનું જાહેરનામું ( ડેકલેરેશન ) આપવું પડે. આમ થતાં લાખ રૂપીઆ બરબાદ થતા અટકશે. વહીવટ સુધારા વ્યવસ્થિત થશે. બ્રુના હિસાબે ફેરવી નખાશે નહિ ને વિટદારાને પેાતાની જોખમદારીનુ સંપુર્ણ ભાન થશે અને ટ્રસ્ટ કરી જનાર આત્માઓને વફાદાર રહી સમાજનું હિત સાધી શકાશે.
૧૦ શ્રી કેશરિયાજી તી
( 1 ) શ્રી કેશરીયાજી તીર્થ કે સંરક્ષણૢ કે વિષય મેં જગદ્ગુરૂ યાગબ્લિ સમ્પન્ન સુરિસમ્રાટ યોગીરાજ આચાર્યશ્રી ૧૦૦૮ શ્રીવિજયશાન્તિસૂરિજી મહારાજને અપને આધ્યાત્મિક બલ તથા મહતી તપસ્યા કે અલકા સમ` પરિચય ૧ ભાત્મભાગ દેકર જિસ અપૂર્વ શાન્તિ કે સાથ જૈનસમાજમે જો તાત્કાલિક શાન્તિ શૈલાને ક્રા શુભ પ્રયત્ન ક્રિયા હૈ આર જૈનસમાજકા ગૌરવ બઢાયા હૈ ઉસ્કે લિયે યુદ્ધ કાન્ફરન્સ ઋપની ભક્તિપૂવ ક પ્રકૃતિ પ્રગટ રતી હું.
(૨ ) શ્રીકેશરીયાજી કે મન્દિર પર ધ્વજા ચઢાને કે વિષયમેં અમલ રામદ મોદ ડેાતે હુયે ફ્રેન્ફરન્સ ફી રાંયમમેં કુછ સમય પહેલે કાપી તહકીકાત હો ચુકી થી ઔર પરસ્પર કે પુનઃ ક્રમીશન મુકરર કરનેકી માત્રશ્યક્તા નહીં થી તચાપી મેવાડ રાજ્યને કમિશન નિયુક્ત કિયા હૈ. યહ કાન્સ મહારાણા સાહેબસે પ્રાથના કરતી હૈ કિ હમારે તમામ હર્ષકુક વ સમુત। ધ્યાન મેં રખતે હુવે ઇસા દેકર હમેં કૃતન કરે.
( ૩ ) પુજારી–પડેકે વિષયમે' પહેલે જબ જબ તના૨ે પૈદા હુવે હૈ, હમેશા જૈન શ્વેતામ્બરાને ચુકાદે દેકર રાજ્યસે તસ્દીક કરાએ હૈ. ઇસ વક્ત પુનરી પડા કે બાબત દેવસ્થાન મહકમાસે રિપેટ માંગી ગઇ હૈ ઉસ વિષયમે જૈન શ્વેતાંમ્બરરિયાં કા અપના દૃષ્ટિક્રાણુ સન્મુખ રખતેકા પુ અવસર પ્રદાન કર ફૈસલા કરનેકા યહ ક્રાન્ત્સ શ્રીમાન મહારાણા સાહેબ સે નમ્રતા પુર્વક પ્રાર્થના કરતી હૈ.
(૪) શ્રી કેશરિયાજી તીર્થ જૈન શ્વેતામ્બર સધકા પુણૢ માલકીયતકા તી હૈ ઈસ કે પ્રબંધ કે લિયે સંવત્ ૧૯૩૪ કે રિયાસત મેવાડ} નિજી સ્તિહાર કે ખિલાફ્ સ્વાધિકાર કમિટી કે બજાય એડવાઇઝરી કમિટી બનાને ઔર સમસ્ત શ્વેતામ્બર સદસ્યોં કી જગહ આધે દિગમ્બર સદસ્ય કરને કી આજ્ઞા મેવાડ રાજ્યને ઉદ્ઘાષિત કી હૈ વહ જૈન શ્વેતામ્બરાં કે હકક વ સત્તા પર આશ્ચાત પહુંચાનેવાલી વ અશાન્તિ કૈલાનેવાલી હૈ. ઇસલિયે યહ કાન્ફ્રન્સ ઇસકે પ્રતિઅપના ધાર વિરેષ પ્રગટ કરતી હૈ ઔર ઇસ વિષય મેં શ્રી જૈન શ્વેતામ્બર સબ્ર કી સબ ખાતાં ા ધ્યાનપૂર્વક નિષ્પક્ષ ભાવ સે મનન કર ન્યાય કર પૂર્વ પ્રમાણુ જૈન શ્વેતામ્મરિયાં થ્રી સ્વાધિકાર કમિટી નિયુક્ત કરને કે લિયે યહ કાન્ફ્રેન્સ શ્રીમાન મહારાષ્ટ્રા સાહિમ સે નમ્રતાપૂર્વક વ રાજ્યનિષ્ઠા સહિત પ્રાર્થના કરતી હૈ.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
શ્રી આત્માનંદ પ્રકાશ. (૧૧) ઉદયપૂરકે મહારાણ સાહેબ કો અભિનંદન.
હિન્દી મેવાડાધિપતિ હિઝહાયનેસ મહારાજાધિરાજ મહારાણુ સર શ્રી ભૂપાલસિંહજી બહાદુર G. C. S, I. K. C. I. E. ને પમ ગિરાજ સુરિસમ્રાટ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયશાન્તિસૂરિજી મહારાજ કે શ્રી કેશરિયાજી તીર્થ સંબંધી ઉચિત ન્યાસ દેનેકા આશ્વાસન દેકર તારીખ ૨૯ માર્ચ ૧૯૩૪ કે મોતી મહાલ પધાર કર સ્વહસ્ત સે ઉનકે અનશન કા પારણા કરકે ન્યાયપરાયણ મહારાણું સાહબને અ૫ની ધર્મપરાયણતા કા પરિચય દેતે હવે અપને ધર્મરાજ્ય કા ગોરવ વૃદ્ધિ, ક્યિા ઇસ લિયે યહ કોન્ફરન્સ ઉસકે પ્રતિ અપની કૃતજ્ઞતા પ્રગટ કરતી હૈ ઔર વહાં કે ઉન રાજ્ય કર્મચારિયોં કે હેને ઉક્ત કાર્ય કે સફલ કરને મેં સહાયતા પહુંચાઇ હે યહ કોન્ફરન્સ અપના સાદર ધન્યવાદ
અર્પણ કરતી હે. (૧૨) શ્રી કેસરિયાજી તીર્થ પર “બોલી ”
પુજારી પંડે કા “ બોલી ” કી આમદની કે બાબત જબતક નિકાલ ન હૈ જાવે ઉસ વક્ત તક શ્રી પંજાબ મહાસભા, શ્રી અજમેર કેશરીયાજી તીર્થ સુધારક કમીટી વગેરે જગહ જગહ કે સંઘે “બેલીન બોલ કા ઠરાવ કિયા હૈ ઉસકે સાથ યહ કોન્ફરન્સ સમ્મત હૈ ઔર અન્ય સ્થલ કે સંકે ઉપરોક્ત સંકે ઠરાવકે મુવાફિક ઠરાવ કરે વ ઉન ઠહરાવકે અનુસાર પાયંદી કરનેકે વાતે ભારપૂર્વક ભલામણ કરતી હૈ. ( ૧૩ ) કેળવણું સંસ્થાઓનું સંગઠ્ઠન અને પરસ્પર સહકાર
એવી સ્થિતિ જોવાય છે કે જુદીજુદી સંસ્થાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરવાથી કેટલાએકને વધુ પડતી મદદ ને સગવડ મળી જાય છે અને ઘણા મદદ અને સગવડ વગર રહી જાય છે. વળી કેટલી અને કઈ સંસ્થાએ વિદ્યમાન છે તે ઘણા અભ્યાસથી એને ખબર ન હોવાથી તેનો લાભ તેઓ લઇ શક્તા નથી. સર્વેને થોગ્ય અને જરૂર જેટલી મદદ અને સગવડ મળી શકે તે માટે એ જરૂરનું છે કે
(૧) એલરશીપ આપતાં બધાં ખાતાઓનું “ફેડરેશન” નિયત કરેલા નિયમાનુસાર સર્વે ખાતાના ઘેરણ મુજબ સ્કોલરશીપની વહેંચણી કરે. એ જે ન બની શકે તે તે ખાતું એકબીજાના સહકારથી એક જ ધોરણે અને વ્યવસ્થાથી કાર્ય કરે.
(૨) જે જે છાત્રાલય આદિ શિક્ષણ સંસ્થાઓ છે, તેઓ પોતાનું સંમેલન ભરી પોતાનું સંગઠન કરે અને સમાજમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે અને તેમનું ચારિત્ર આદર્શરૂપ થાય તે માટે ઘટતા નિયમ કરે.
() એક સંરથા કે ખાતાને લાભ લેનાર બીજી સંસ્થા કે ખાતાનો લાભ અણુઘટતી રીતે ન લે અને એક સંસ્થામાંથી આવેલને બીજી સંસ્થા લાભ આપે એ વ્યવહાર રાખવો.
(૪) સર્વે સંસ્થાનું સંગઠન સાથે નિરીક્ષણે થઈ સુધારા વધારા સુચવાય તથા દરેકની માહિતી પૂરી પાડવામાં આવે એવો પ્રબંધ કરવો.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૨૬૩
(૧૪) શ્રી આણંદજી કલ્યાણજીનું બંધારણ
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું છેલ્લું બંધારણ ઘડાયાને લગભગ ૨૨ વર્ષ ટલો બાળે થયો છે તે દરમ્યાન અનેક સ્થિતિ-સંજોગ બદલાયો છે અને તેના બંધારણને અનુભવ મળે છે તે તેને અનુકુલ રહી તેમાં આવશ્યક ફેરફાર થવાની જરૂર છે, તો તે પેઢીના સંચાલકે તેમાં યોગ્ય અને સમાચિત ફેરફાર-સુધારાવધારા કરવાનો પ્રબંધ કરશે અને વહિવટદાર પ્રતિનિધિની કમિટીમાં અમદાવાદ સિવાયના બીજા સ્થાનના મેમ્બરે પણ લેશે એમ આ કોન્ફરંસ આગ્રહપૂર્વક ભલામણ કરે છે અને વ્યાજબી સમયમાં બંધારણમાં ફેરફારનો પ્રબંધ ન થાય તે કન્ફરંસની સ્થાયી સમિતિમાંથી અનુભવીઓની પેટા સમિતિ નીમી આવશ્યક ફેરફારોને ખરડો તૈયાર કરી સ્થાયી સમિતિની મંજુરી મેળવી શ્રી આણંદજી કલ્યાણજીને યોગ્ય થવા માટે મોકલી આપો.
નેટ–આ ઠરાવની નકલ શેઠ આણંદજી કલ્યાણજી ઉપર મોકલી આપવી. (૧૫) સંઘની ખરી વ્યાખ્યા
અને તેનું સ્થાન (STATUS) સકળ સંઘ એ વ્યાપક અને વિશાળ ધાર્મિક સંસ્થા છે. સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ કામ તરીકે પડેલે વિભાગ નથી. તે સંસ્થામાં શિક્ષણના, ક્રિયાદિ આચાર વિસ્તારનારી, સંધની મિલ્કતોનો વહિવટ કરનારી, સાહિત્ય પ્રકાશન અને પ્રચારના, સંસ્થાઓનો સમાવેશ થાય અને તે બાહ્ય આઘાતમાંથી બચાવનારી યોગ્ય પ્રવૃતિને ઉતેજન આપી અગ્ય પ્રવૃતિને અંકુશમાં રાખનારી, તથા વિવાદાસ્પદ બાબતેને પદ્ધતિસર નિર્ણય કરનારી છે, તેમાં દરેક જૈનનું પ્રતિનિધિત્વ છે અને દરેક જૈનના લાભ તથા હકક છે. તે દેશ-કાળ અને સંજોગો પ્રમાણે પિતાના નિયમાદિમાં ફેરફાર કરી શકે છે અને બને તે સર્વાનુમતિથી, નહિં તો બહુમતિથી કાર્ય કરી શકે છે. (૧૬) પુસ્તક ભંડાર
(૧) નામદાર ગાયકવાડ સરકારે જેસલમીર અને પાટણના ભંડારે તપાસરાવી તેના અહેવાલ છપાવી બહાર પાડવા કોન્ફરન્સની વિનંતિને સ્વીકાર કર્યો છે તે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે.
(૨) દરેક ગામ અને શહેરમાં ઉપાયાદિમાં તેમજ ભંડારમાં હસ્તલિખિત પુસ્તકે તે સર્વની વિગતવાર દરેક ગ્રંથને દાબડાને અંક આપી ટીપ તૈયાર કરાવવાની અને તે દરેકની ટીપની એક નકલ કોન્ફરન્સ ઓફીસને પુરી પાડવાની તે તે ઉપાશ્રય, ભંડાર આદિના વહિવટદારને વિનંતિ છે.
(૩) તે ભંડારના પુસ્તકનો લાભ જૈન તેમજ જૈનેતર સર્વે અભ્યાસી નિયત શરતોએ લઈ શકે તેને તેમજ તેની નકલ કે ફોટો લઈ શકે તે પ્રબંધ કરવા દરેક ભંડારના વહીવટદારોને આગ્રહપૂર્વક વિનંતિ છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. (૪) જૈન તેમજ અજૈન વિદ્વાનોને પ્રગટ કે અપ્રગટ જેન પુસ્તક મેળવવા માટે બહુ હાડમારી ભોગવવી પડે છે તે તે માટે જૈન કોન્ફરન્સ ઓફીસે તે સંબંધી જરૂરી માહિતી પુરી પાડવાની યા મેળવી આપવાની વ્યવસ્થા કરવી.
(૫) કોઈપણ વ્યક્તિના ખાનગી કે અંગત માલેકીના તેમજ અમુક સત્તાના ઉપશ્રેયાદિના જ ગણાતા પુસ્તકભંડારીની અત્યારસુધીની પર પરાથી સાધુ-સાવીને તેમજ બીજાઓને તે તે ભંડારના અંતર્ગત પુસ્તકોને લાભ પૂર મળતો નથી તેથી સાધુ સારીને પિતાને માટે સામાજિક દ્રવ્યથી, પુસ્તકે વસાવવા પડે છે અને તે સાચવવા સાથે રાખવા આદિને પરિગ્રહ પણ સેવવો પડે છે. આ વિષમતા દૂર કરવા માટે દરેક પુસ્તક જયાં ખરીદાય તે તેને ખપ પુરો થયે ત્યાનાં સંધના ભંડારમાં સુપ્રત કરવાની પદ્ધતિ પ્રચલિત થવાની જરૂર છે.
(૬) જે જૈન મુનિઓ પિતપોતાના પુસ્તક ભંડારો ઉભા કરે છે, જેને સમાજને કે અન્ય સાધુઓને બીલકુલ લાભ મળતો નથી તેથી તે પ્રથા એકદમ નાબુદ કરવાની જરૂર છે અને તેના બદલે તે ભંડારો હસ્તગત કરી મુખ્ય મુખ્ય શહેરોમાં અભ્યાસી સાધુઓ અને શ્રાવકોની જરૂરી આતને પહોંચી વળે તેવાં જ્ઞાનમંદિર ફાડવાની ખાસ આવશ્યક્તા છે એમ આ કોન્ફરન્સ જાહેર કરે છે.
(૭) દરેક ભંડાર સાર્વજનિક થાય, તે ઉપરાંત તેનાં પુસ્તકે ઉધઈ આદિથી તેમજ અમિ વિગેરેથી સંરક્ષિત રહે તે માટે “ફાયરપ્રફ ” પાકા મકાનમાં તેને રાખવાની અને વર્ષમાં એક વખત અને ખાસ કરી જ્ઞાનપંચમીને દિને તેને તપાસી જોઈ જવાની વ્યવસ્થા થવી ઘટે.
(૮) આપણા સાધુ-સાધી અને શ્રાવક-શ્રાવિકાઓના ધાર્મિક, સામાજિક અને નૈતિક શિક્ષણ માટે એક સારાં ધાર્મિક મધ્યસ્થ પુસ્તકાલય ( Central Library ) ની જરૂર છે કે જેમાંથી દરેક વિષયનાં ઉપયોગી પુસ્તકે જરૂર વખતે ગામેગામ તેમને મળી શકે. સાધુ-સાધ્વીઓને પર્યટન કરવાનું હોવાથી તેમના વિહારમાં કેટલેક ઠેકાણે જોઇતા પુસ્તક નથી મળી શકતા માટે તેમને જ્યારે જઇએ ત્યારે અને જ્યાં જોઈએ ત્યાં ઉપયોગી પુસ્તકો મેકલી આપવાની ગોઠવણું હેવી જએ. (૧૭) સાહિત્યપ્રચાર
(૧) જનની શાસ્ત્રભાષા પ્રાકૃત, અર્ધમાગધીના તેમજ અન્ય જૈન પુસ્તકે પિતાના અભ્યાસક્રમમાં રાખવા માટે મુંબઈની યુનિવર્સિટી તથા કવીન્સ કોલેજ તેમજ અન્ય યુનિવર્સિટીને ઉપકાર માનવામાં આવે છે.
(૨) આપણામાં એક પારિભાષિક કોષ નથી કે જેની સહાયથી જીજ્ઞાસુઓ આપણા ધર્મગ્રંથો તથા દાર્શનિક ગ્રંથનો સરળતાથી અભ્યાસ કરી શકે, માટે તેવો ગ્રંથ તેમજ ગુજરાત હિંદી આદિ દેશી ભાષામાં એક એવો સંપૂર્ણ ગ્રંથ નથી કે જે એક જ મંથના વાંચનથી જીજ્ઞાસુ જેનદર્શનના રહસ્થાને યોગ્ય રીતે સમજી શકે, તેવો ગ્રંથ વિધાને પાસે લખાવી પ્રગટ કરવાની અતિ આવશ્યકતા છે.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
(૩) જૈન સમાજ સંસ્કૃત કે પ્રાકૃતાદિ શ્રમસ,ધ્ય ભાષા ઓને અભ્યાસ કરી તેવા ગ્રંથ વાંચે એવો સંભવ ધીમેધીમે દૂર થતું જાય છે એટલા માટે પ્રચલિત ભાષામાં મૂળ પ્રથે લખવા-લખાવવાની આવશ્યકતા છે.
(૪) તને છેલ્લી અને નવી ઉપયોગી વિવેચાત્મક પદ્ધતિએ મુળ પુસ્તકે છપાવવાં.
(૫) પસંદ કરેલ ખાસ પુસ્તકનાં લેકભાષાઓમાં અનુવાદ કરવા.
(૬) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઊંડા અભ્યાસથી મહત્વપૂર્ણ નવસાહિત્ય પ્રચલિત ભાષામાં રચવું. ( ૧૮ ) જેનબેંક
જેન સેંટ્રલ કોઓપરેટિવ બેંક લીમીટેડની જે યોજના રજુ થઇ છે તેને આ કોન્ફરન્સ બહાલી આપે છે અને તેને અમલ કરવા કાર્યવાહી સમિતિને સત્તા આપે છે. (૧૯) શારદા એકટ
- શારદા એકટને જોઈએ તે અમલ થતો નથી તેમજ તેવો કાયદે દેશી રજવાડામાં ન હોવાથી ત્યાં જઈ લગ્ન કરનારાં મા-બાપ તે કાયદાની ચુંગાલમાંથી બચી જાય છે તે કાયદાનો અમલ કરવા-કરાવવા માટે લોકેએ તથા સામાજિક મંડળોએ સાવધાન રહેવું ઘટે છે. અને દેશી રાજ્યો તેવો કાયદો પોતાના રાજયમાં કરી તેને બરાબર અમલ કરશે એવી તેમને વિનતિ કરવામાં આવે છે. (૨૦) સ્વદેશી
આ કોન્ફરન્સ દરેક જૈન ભાઈ તથા બહેનોને ખાસ આગ્રહ કરે છે કે શુદ્ધ ખાદી અગર તો સ્વદેશી કાપડ તથા જરૂરી આતની બધી દેશમાં બનેલી ચીજે તેમણે વાપરવી. (૨૧) સાધુ સંમેલનને ધન્યવાદ અને ભવિષ્ય માટે વિનંતિ.
તાજેતરમાં સાધુવર્યોના સંમેલને શામ, પરંપરા અને વિવેકબુદ્ધિ એ ત્રણેની મદદથી તેઓએ પિતાની અંદરના ભેદોને ધ્યાનમાં લઈ જે પ્રસ્તાવો સર્વાનુમતિથી કરવામાં એક માસ કરતાં વધારે દિવસો ગાળી જે મહાપ્રયાસ કર્યો છે અને શાસ્ત્ર અને ધર્મના પ્રશ્નોમાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની આવશ્યકતા સ્વીકારી છે તે માટે તેમજ એકના સ્થાપન ને બીજાના ઉત્થાપનની કેટલીક વિષમ સ્થિતિ સમન્વય દુર કરી છે તે માટે તે સંમેલનને આ કેન્ફરન્સ હદયપુર્વક અભિનંદન આપે છે અને નમ્રતાપૂર્વક જણાવે છે કે થયેલા પ્રસ્તામાં જે કંઈ અપૂર્ણતા, અસ્કુટતા, અનિશ્ચિતતા, અવ્યાપકતા રહી હોય તે આવતાં મુનિ સંમેલનમાં દુર કરવામાં આવે તથા નીચે જણાવેલી બાબતને નિર્ણય કરવામાં આવે.
( ૧ ) દીક્ષા લેતાં પહેલા જેટલા અભ્યાસની જરૂર હોય તે. ( ૨ ) સાધ્વી માટેની દીક્ષાની વય, અભ્યાસપાત્રતા આદિના નિયમો. ( ૩ ) દીક્ષા લઈ છોડનાર અને પછી લેનાર માટેનું રહેવું જોઈતું બંધારણ ( ૪ ) શિથિલતા અને તે પિષક એકલવિહાર, જુદા જુદા ગચ્છ પ્રત્યેની વલણ,
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. વિહારતંત્ર, કેટલીક બાબતોમાં એક સ્થાપે ને બીજા ઉત્યારે એવી વિમાસણ ને મુંઝવણમાં નાખે તેવી સ્થિતિ, અમુક મુનિના માલકીવાળા થયેલ પુસ્તક ભંડાર અને અમુક સંવાડાને જ ઉતરવા માટેના ખાસ ઉપાશ્રયા વગેરે વગેરે સંબંધી સમયોચિત સામ્યસૂચક ઉકેલ.
( ૫ ) દીક્ષાને અંગે સંધસંમતિની આવશ્યકતા. (૨૨) દ્રવ્યવ્યયના સાચા પ્રકારનું દિશાસૂચન.
જૈન સમાજ અનેક ધનાઢો ધરાવે છે અને તેમાં દાન નિમિતે પુષ્કળ દ્રવ્ય પ્રવાહ વહે છે, પરંતુ તે જે માગે વહે છે તેથી સમાજનું પુરેપુરું હિત સાધી શકાતું નથી, માટે તે પ્રવાહ જુદા અને સમાજને ઉપયોગી માર્ગે વહેતો રહે તો બીજી સમાજે કરતાં જૈન સમાજની પ્રગતિ સર્વ પ્રકારે ટપી જાય એટલા માટે એ ઈષ્ટ અને આવશ્યક છે કે
( ૧ ) શ્રીમંત અને પરોપકાર તિવાળા ભાઈ-બહેને પોતાના દ્રવ્યને વ્યય ઉત્પાદક કાર્યસાધક અને સમાજની સ્થિતિ સુધારવાના માર્ગે કરે. દા. ત. મોટી વસ્તીપળાં શહેરમાં શ્રાવક-શ્રાવિકા માટે સસ્તા ભાડાની ચાવીઓ, મફત કે ઓછા ખર્ચે દવા વિગેરેના સાધન મળે તેવા દવાખાનાં, સુવાવડખાનાં, અનાથગૃહ, આરોગ્યગૃહ, તથા કુલહાઈસ્કૂલે, વિદ્યામંદિર, છાત્રાલયો, વ્યાયામશાળા વગેરે સ્થાપનમાં વ્યય કરવાથી સમાજને હિતકારક થઈ શકશે.
( ૨ ) સાધારણુદ્રમાંથી દરેક ખાતામાં જરૂર પ્રમાણે વ્યય કરી શકાય છે તેથી દરેક જેને સાધારણ ખાતાંને પુષ્ટિ આપવા ખાસ લક્ષ આપવું એવી આ કેન્ફરન્સ ભલામણ કરે છે.
( ૩ ) ઘણે સ્થળે એમ જોવાય છે કે દેવદ્રવ્ય વગર જામીનગીરીએ અંગઉધાર ધીરવામાં આવે છે એ પ્રથા યોગ્ય નથી, તે દેવદ્રવ્યનાં નાણુ સાધારણ ખાતાને તથા જનોને યોગ્ય જામીનગીરીઉપર વ્યાજબી વ્યાજે ધીરવા ઘટે. (૨૩) માંગરેલ ગોવધ પ્રકરણ.
માંગરોલના નામદાર દરબાર સાહેબે ગૌવધના કેટલાક વખતથી ચાલી આવતા પ્રતિબંધને દુર કરી તાજેતરમાં તા. ૧૦-૪-૩૩ ના ઠરાવના ફરમાનમાં ગોવધની છુટ આપનાર જે હુકમ બહાર પાડે છે તે સમસ્ત હિંદુ કેમની લાગણી દુઃખવનાર છે એમ આ શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ જાહેર કરે છે અને તે ફરમાન સામે સખ્ત વિરોધ રજુ કરે છે અને માંગરોલના નામદાર દરબાર સાહેબને તે ફરમાન હંમેશને માટે રદ કરવા આગ્રહપૂર્વક વિનંતી કરે છે.
આ ઠરાવની નકલ માંગરોળના શેખ સાહેબને પ્રમુખ સાહેબની સહીથી મોકલી આપવા ઠરાવે છે. (૨૪) કેનફરન્સના ઠરાવોને પુષ્ટિ –
આપણી કોન્ફરન્સમાં ગત અધિવેશનમાં પસાર થયેલા ઠરાવોને કેન્ફરન્સની આ બેઠક પુષ્ટિ આપે છે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર,
(૨૫) બિહાર ભૂકંપ સંબંધી.
(૧) ગત જનવરી માસમેં ઘટનેવાલે ભારી ભૂકમ્પકે કારણે બિહાર પ્રદેશની પ્રજાકે જો સબસે અધિક સંકટ ઔર દુઃખ સહન કરના પડા હૈ ઉસકે લિયે યહ કોન્ફરન્સ અપને ઉન સંકટમસ્ત દેશબંધુઓ કે સાથ હાર્દિક સામવેદના પ્રકટ કરતી હૈ ઔર જિન જિના જેન બંધુઓને આજ તક ઇન સંકટગ્રસ્ત દેશ ભાઈ કે સહાયતાર્થ યથાશક્તિ જા કુછ મદદ પહુંચાઈ હૈ ઉનકા અનુમોદન ઔર અભિનંદન કરતે હુએ સાથહીમેં જૈન સમાજ સે વહ કેન્ફરન્સ વિજ્ઞપ્તિ કરતી હૈ કિ ઇસ કાર્યમેં અભી બહુત કુછ સહાયતાકી આવશ્યકતા હોનેસે ઉસકે લિયે ભરસક પ્રયત્ન કિયા જાય.
( ૨ ) ગત જનવરી માસમેં જે ભયાનક ભૂકમ્પ હુઆ ઉસમેં બિહાર પ્રદેશને રાજગૃહ, ચંપાપુરી, પાવાપુરી ઇત્યાદિ પ્રાયઃ સભી જૈન તીર્થોમેં મંદિર આર ધર્મશાલા વગેરહ ધર્મસ્થાનકે બહુત કુછ ક્ષતિ પહુંચી હૈ. ઉસ ક્ષતિકી પૂર્તિ કરને કે લિયે, કામ કરે છે જેન વેતાંબર સંઘને જો અપની ઉદ્યોગશીલતા આર ધર્મપ્રિયતાકા પૂરા પરિચય દેતે હુએ શીધ્રહી “શ્રી જૈન વેતાંબર તીર્થ (ભૂ૫ ) જીર્ણોદ્ધારકમિટી ” કાયમ કર હાનગ્રસ્ત તીર્થસ્થાનાંકા ઉદ્ધાર કરને નિમિત શુભ પ્રયત્ન શુરૂ કર દિયા હે ઉસ્કે લિયે કલકત્ત કે શ્રી નરેન વેતાંબર સંધકે યહ કેન્ફરન્ય ધન્યવાદ દેતાં હે અરિ ઉn કમિટીમેં સહયોગ દેને વાલે સભી સદસ્યતા અભિનંદન કરતા હૈ ઔર સાથમેં સમસ્ત જેને “વેતાંબર સંઘસે આગ્રહપૂર્વક અપીલ કી જાતી હૈ કિ ઉક્ત કમિટી કે કાર્ય મેં સર્વ પ્રકારકી આવશ્યકય સહાયતા દેને કે લિયે યથાશકિત પૂર્ણ પ્રયત્ન કિયા જાય ! (૨૬) કેન્ફરન્સના બંધારણમાં ફેરફાર
સુધરેલું બંધારણ હવે પછી (૨૭) જનેમાં મરણ પ્રમાણ ઘટાડવા લેવા જોઈતા ઉપાયો.
જનોની શારીરિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમનામાં ફેફસાના અને ચેપી રોગો વધારે પ્રમાણમાં થાય છે અને મરણપ્રમાણ વધતાં તેની સંખ્યામાં પ્રતિવર્ષ ઘટાડો થાય છે તે તેમની શારીરિક સ્થિતિ સુધરે અને મરણપ્રમાણ ઘટે તે માટે નીચેના ઉપાયો યોજવા આવશ્યક છે એમ આ કોન્ફરન્સ માને છે.
(૧) સારી હવા ઉજાસવાળા, સ્વચ્છ અને સુઘડ ત્રણ કે ચાર રૂમવાળા, બ્લોકવાળા ગરીબ અને મધ્યમ વર્ગને પિષાય તેવા સસ્તા ભાડાવાળા મકાનોવાળું જેન કાલેની સ્થાપવું.
(૨) સ્ત્રીઓમાં સામાન્યપણે મરણપ્રમાણ ઘણું વધારે છે કારણ કે બાળલગ્નથી નાની ઉમરે માતા થવાય છે તેમજ સુવાવડ આસાન દાઈના હાથે ઘણે ઠેકાણે થાય છે તો બાળલગ્નનો પ્રતિબંધ ઘટે અને જૈન સુવાવડખાનું ( Maternity Home AntiPost natal clinic સાથે ) સ્થાપના ખાસ આવશ્યકતા છે.
(૩) નિશાળે જતાં છોકરાઓની તંદુરસ્તી તપાસવા અને ઉપાશે સુચવવા અને જવા એક મેડીકલ કમીટી સ્થાપવી.
(૪) જૈન જનતામાં તંદુરસ્તી આપે તે ખોરાક અને કસરતના લાભ વિષથે
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
બરાબર જ્ઞાન પ્રસરે એ જરૂરનું છે તેથી તેનું જ્ઞાન આપવા માટે સીનેમા, લેટર્ન લેકચર્સ અને ભાષણે યોજવા તથા તે સંબંધીના સાહિત્યને પ્રચાર કરવા ભલામણ કરવામાં આવે છે.
(૫) જેનો માટે એક જનરલ હોસ્પિટલની ખાસ જરૂર છે તો તે સ્થાપવા બનતા ઉપાય લેવા ઘટે. (૨૮) સાધુ-સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકને ફાળો
પૂજ્ય મુનિ મહારાજાઓની બુદ્ધિ, શક્તિ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી તેમને જન કેમ તરફથી ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક અભ્યાસને માટે પૂરતી સરળતા અને
છતાં સાધનની જોગવાઈ કરી આપવામાં આવે તો તેઓ ઘણા સારા વિદ્વાન અને આદર્શ ત્યાગમૂર્તિ નિવડી સર્વદશ જાહેર વ્યાખ્યાન આપી વિદ્વત્તાપુર્ણ લેખે, પુસ્તકે લખી કોમને અને દુનિયાને ઘણે લાભ આપી શકે તે માટે:
(૧) તેમના અભ્યાસ માટે મુખ્ય મુખ્ય શહેરોમાં પાઠશાળા (Academy or Seminary) જૈન કોમ તરફથી સ્થાપિત થવી જોઇએ કે જ્યાં જૈનધર્મના સિદ્ધાંત અને ક્રિયાના શિક્ષણ ઉપરાંત દેશ તથા રાજભાષા તે વડાનિક તેમજ તુલનાત્મક દ્રષ્ટિએ કિસુરીનું શિક્ષણ તે વિષયમાં નિષ્ણાત આચાર્યો અને અધ્યાપકે તળે મળે તે ઉપરાંત ત્યાં અભ્યાસ કરનારનો સમાજશાસ્ત્રનો, જનસમાજની સેવાના વિવિધ માર્ગોને, તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રને સારે બેધ થઈ શકે, અને કોઈ વિષયને અભ્યાસ કરે હોય તો તેવી વ ત્યાં હોવી જોઈએ તે ઉપરાંત તેમાં તે સર્વ અભ્યાસને ચોગ્ય ઉત્તમ પુસ્તકાલય હોવું જોઈએ.
(૨) સાધુઓ માફક સાધ્વીઓના અભ્યાસ માટે પણ એવી જોગવાઈ થવી ખાસ આવશ્યક છે કે જેથી તેઓ પોતાનું આત્મહિત સાથે અને આપણી પછાત રહેલા અને અાન સ્ત્રીસમાજને અનેક પ્રકારનો લાભ આપી શકે. (૨૯) સીઓને મળવા જોઇતા વારસાહ.
જેનોને હિંદુ કાયદો લાગુ પડે છે અને તે આધારે પુત્રની હૈયાતીમાં પુત્રી કે સ્ત્રીનો ખસ સીધે વારસાને હક નથી તે તેમાં એ કંઈ ફેરફાર થવાની અગત્ય છે કે -
( ૧ ) બાપની તથા વડીલોપાર્જિત મિલ્કતમાં પુત્રીઓને વારસદાર તરીકે નિયત કરેલા ભાગ પ્રમાણે પુત્ર સાથે અમુક હિસ્સો મળવો જોઈએ.
( ૨ ) સંયુકત કુટુંબમાં પતિને વસિયતનામું કરવાને હક ન હોય ત્યાં તે મરણ પામતાં તેની વિધવા અને સંતાન, તેના પશ્ચાત વિદ્યમાન ભાઈઓ સાથે નિયત કરેલા નિયમ પ્રમાણે હિસ્સાદાર બનવા જોઈએ.
( 8 ) પતિની સ્વોપાર્જિત અને અલગ મિત પર તે જે નિઃસંતા મરણ પામે તો તેની વિધવા કૂલ માલકીની હકદાર થવી જોઈએ અને સંતાન ને વિધવા મુકી મરણું પામેલ હશે તે તે બધા નિયત કરેલા ભાગ પ્રમાણે હિસ્સેદાર થવા જોઈએ.
હિંદુ કાયદામાં આવા પ્રકારને ફેરફાર કરનારો કાયદે વડી ધારાસભામાં પાસ કરાવિવાને જે સંસ્થાઓ તરફથી પ્રયાસ કરવામાં આવત્તા હોય તેને કોન્ફરન્સ મદદ કરવી.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
ર૬૯
( ૩૦ ) યત વર્ગ.
તિવર્ગ પણ જૈન સમાજનું એક અંગ છે તેમાં સુધારે અને પ્રગતિ થાય અને તેઓ સમાજને ઉપયોગી સેવા આપી શકે એ માટે યોગ્ય પ્રબંધ થવે ઘટે છે. | ( ૧ ) યતિઓ પિતાનું સંમેલન ભરી પિતાની સ્થિતિસંજોગ પર લક્ષ આપી પ્રગતિદાયક સર્વ પગલાં ભરે એ ઈષ્ટ છે.
( ૨ ) શ્રાવક સંઘે તેઓ પ્રત્યે ઉપેક્ષા અને અવગણના ન કરતાં તેઓ ધર્મપ્રચાર તથા સમાજ સુધારા માટે તેમજ કેનરન્સના પ્રસ્તાવના પ્રચાર માટે ઉપદેશક તરીકે સેવા આપી શકે તેમ કરવું જોઈએ અને તે માટે તેમની પાઠશાળા ખોલી શિક્ષણ આપવું જોઇએ ( ૩૧ ) સ્ત્રી કેળવણી.
( ૧ ) આપણુ કેટલીક બહેન સાધનના અભાવે ભણી શક્તિ નથી તે બાબત તરફ ધ્યાન ખેંચતાં આ કોન્ફરન્સ જણાવે છે કે કોઈ પણ જેન કન્યા ભણ્યા વિનાની ન રહે એટલું જ નહિ પણ સંખ્યાબંધ બહેને ઉચ્ચ શિક્ષણ લેતી થાય તેવી યોજનાઓ કરવાની અને તે દિશાએ બને તેટલું દ્રવ્ય ખરચવાની આ કેન્ફરન્સ જેનસમાજને ખાસ ભલામણ કરે છે.
શિક્ષણના વિશેષ પ્રચાર માટે જૈન સમાજમાં કન્યા ગુરૂકુળ સ્થાપન કરવાની આ પરિષદ ખાસ આવશ્યકતા સ્વીકારે છે.
પ્રથમ બીજો અને ત્રીજે ઠરાવ પ્રમુખ સ્થાનેથી મુકવામાં આવ્યો હતો એ ઠરાવ બેકારી ટાળવાને દેશી કુલચંદ હરિચંદે રજુ કર્યો હતો તેનું ભાઈ ધીરજલાલ ટોકરશી મણીલાલ પાદરાકરે સમંથન કર્યું હતું.
પાંચમે ઠરાવ સ્વામીભાઈના સહયોગને અમૃતલાલ કાળીદાસ શેઠે રજુ કર્યો હતો જેને શ્રી મકનજી જે મહેતા તથા શ્રી લલ્લુભાઈ કરમચદે અનુમોદન આપ્યું હતું.
લગ્ન ક્ષેત્રની વિશાળતા માટેને છઠ્ઠો ઠરાવ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીયાએ રજુ કર્યો હતો તેને શ્રી મોતીલાલ ચુનીલાલ તથા શ્રી પોપટલાલ રામચંદ તથા ડો. મણિલાલ બાલાભાઈએ અનુમોદન આપ્યું હતું.
સાતમો ઠરાવ પ્રમુખ સ્થાનેથી રજુ થયો હતો. આઠમે ઠરાવ થહિ સંગઠ્ઠનને શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠાએ રજુ કર્યો હતે. જેને સમરથલાલ રતનચંદ સીંધી, ચંદ્રકાન્ત સુતરીયા, શ્રી મોતીલાલ વીરચંદ તથા શ્રી મુળચંદ આશારામ વૈરાટીએ અનુમોદન આપ્યું હતું. શાહ બાલચંદ હીરાચંદે નવમાં ઠરાવ સાર્વજનિક ખાતાઓનો વ્યવસ્થિત વહીવટ પદ્ધતિસર રહે અને પરસ્પર સહકાર વધે તે રજુ કરતાં તેને શ્રી રતીલાલ બેચરદાસ, અને શ્રી બુધાલાલ ઉકાભાઈએ તેનું સમર્થન કર્યું હતું.
ત્રીજો દિવસ તા. ૭-૫-૩૪ (બે વખત અધિવેશન મળ્યું હતું) તીર્થના પ્રસંગ અને ૧૦-૧૧-૧૨ ગણું કરા પ્રમુખ સ્થાનેથી રજુ થયા હતા. તે વખતે લીંબડીના દરબારશ્રી ૫ધારતાં તેને પરિચય કરાવતાં ઠાકોર સાહેબે સમયોચિત ભાષણ કર્યું હતું.
શિક્ષણ સંસ્થાઓનું સંગઠન કરવાને તેરમો ઠરાવ પંડિત સુખલાલજીએ રજુ કર્યો તે તેને શ્રી લાલચંદ કેશવલાલ મોદી, શ્રી ગણપતલાલ મોહનલાલ અને ધીરજલાલ ટાકરશી શાહે અનુમોદન આપ્યું હતું.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૦
શ્રી આત્માનંદ પ્રકા
શ્રી આણુંજી કલ્યાણુજીની પેઢીનું બંધારણ સંધ વ્યાખ્યા, પુસ્તકભંડાર, સાહિત્ય પ્રચાર, જૈનબેંક, સ્વદેશી, સાધુ સ ંમેલન વગેરે ઠરાવે! ૧૪ થી ૨૬ સુધી પ્રમુખ સ્થાનેથી રજુ થયા હતાં. સામાજિક આરામ્યના ૨૭ મેા ઠરાવ ડા• ચીમનલાલ શાš રજુ કરતાં તેને ડે॰ ટી. એ. શાહ તેમજ નાનચંદ મેાદીએ તેનું સમ ન કર્યું. હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠાવીશમા ઠરાવ સાધુ સાધ્વીઓની ઉન્નતિમાં શ્રાવકે કેટલે અંશે સાનુકુળ થઇ શકે તે માટે માદક કરનારા શ્રી માહનલાલ દલીચ ંદે રજુ કરતાં તેને શ્રી માહનલાલ ભગવાનદાસ, શ્રી સુરચંદ પી. બદામી, શેઠ અમૃતલાલ કાળીદાસે તેનું સમર્થાંન કર્યું હતું.
આ પ્રસંગે રૂ।. ૨૦૦૧) મણીલાલ મેહનલાલ પાદરાકરે રૂ।. ૨૦૦૧) ખાણું નીમ ળકુમારસિંહુજી સાહેબ રૂા. ૧૦૦૧) શેઠ જીવાભાઈ કેશરીઅે . તેમજ છુટક રક્રમા અને એક વીંટી કેરન્સ નિભાવ ફંડ માટે બક્ષીશ મળ્યા હતા.
ખાણુ સાહેબ રાજા બહાદુરસિંહજી સીંધીએ કારન્સના કાર્યથી સંતાષ ખતાવી પેાતાના આંગણે કલકત્તા કાન્ફ્રન્સને તાતરવાને ગાળ તરફથી આમ ત્રણ કર્યું હતું જેને ખાજીસાહેબ નિર્મળકુમારસિંહજી તથા શેઠ નરાતમદાસ જેઠાભાઇ વગેરેના આમથી સહર્ષ વધાવી લેવામાં આવ્યું હતું,
ત્યારબાદ ઓલ ઇન્ડીયા સ્ટેન્ડીંગ કમીટીની થયેલ ચુંટણી જાહેર કરી કાન્ફરન્સની બહાલી મેળવવામાં આવી. નવી ચુટણીમાં બંધારણુ મુજમ દરેક શહેરા અને પ્રાંતાના સભ્યાના નામા મંજૂર થવા સાથે રેસીડેન્ટ જનરલ સેક્રેટરી તરીકે શેઠ રણછેાભાઇ રાયચંદ, શેઠ અમૃતલાલ કાળીદાસ, બાથુ બહાદુરસિંહજી સીંના ( ભંગાલ, બહાર, યુ. પી. ) શ્રી મકનજી જે, મહેતા (ગુજરાત-કાઠિયાવાડ ) શ્રી ગુલાબચંદ્રજી ઢઢ્ઢા ( રાજપુતાના, માલવા, સેન્ટ્રલ ઇન્ડીયા, પંજાબ ) ની સર્વાનુમતે ચુટણી કરવામાં આવી.
સ્ત્રીઓના વારસાહક્કના ૨૯ મે ઠરાવ તા. ૭ મી રાત્રે ચેાથી બેઠકમાં શ્રી મહાસુખભાઇ ચુનીલાલે રજુ કરતાં તેને શ્રીમતી લીલાવતી દેવીદાસ કાનજી, શ્રીમતી તારા મ્હેન દેશાઈ અને શ્રીમતી ગુલામ બેન મકનજી અને શ્રો નાગકુમાર મકાતી વકીલે તેનું સમયન કર્યું હતું.
તિ વર્ગ ની પ્રગતિ માટે ત્રીશમેા ઠરાવ રાખવામાં આવ્યા હતા, સમાજ ઉન્નતિના કાર્યોમાં તેમના ફાળા મેળવવા માટે શ્રી મેહનલાલ દલીચંદ દેશાઇએ દરખાસ્ત કરી હતી અને શ્રી ગુલાખચંદ્રજી ઢઢ્ઢાએ તેને અનુમાન આપવા પછી પસાર કરવામાં આવ્યા હતા.
અગત્યના છતાં ૩૧ મે (છેલ્લા) ઠરાવ આ દળવણીનેા શ્રી તારાબાઈ દેશાઇએ રજુ કરતાં તેને શ્રી લીલાવતી દેવીદાસે, ગુલાબ જ્જૈન મકનજીએ, શ્રી રામાઇ છહુને, શ્રી પુલચંદ હરીચંદ દાશીએ તેને અનુમાદન આપ્યું હતું.
ત્યારબાદ પ્રમુખશ્રી, કાર્ય વાદ્ગક મ`ડળ, ડેલીગેટા, સભ્યા, દતમાનપત્રા, વાલ ટીયરી વિગેરે સૌને ઉપકાર, ધન્યવાદ, અભિનંદનની આપ લે થયા બાદ જયનાદ વચ્ચે કાન્ફ્રન્સના કાર્યોની પૂર્ણાહુતી નહેર કરવામાં આવી હતી.
ત્યારબાદ ત્રાણુસાહેબ નિળકુમારસિહજીને મુંબઇ જૈન સ્વયંસેવક મંડળ તરફથી તા. ૮-૫-૩૪ ના રાજ તથા શ્રીમાન રહ્યુછેડભાઇ રાયચંદ ઝવેરીને શ્રી સુરત પારવાડ જૈન સુધારક મંડળ તરથી તથા ડૉટર મીયદ શાહ અને બાણુ સાહેબને શ્રી મહાવીર વિદ્યાલય તરફથી અભિનંદનના મેળાવડા થયા હતા.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાની વર્તમાન સ્થિતિ.
૨૭૧
આ સભાની વર્તમાન સ્થિતિ.
ગયા બે વર્ષમાં સભાએ શું પ્રગતિ કરી તેની ટુંક નોંધ આ નીચે આપીએ છીએ. આ રીતે સભાની કાર્યવાહીનું સંક્ષિપ્ત વર્ણન આપવાથી આ સભાના દરેક સભાસદ બંધુઓ, સભા ઉપર પ્રેમ ધરાવનાર ભાઈઓ અને હિતેચ્છુઓ વગેરેને જાણ થતાં હવે પછીના માટે સભાની ઉન્નતિ માટે કંઇ સલાહ-સૂચના કે વિચાર તેઓશ્રી જણાવી શકે તેવા હેતુથી જ આવી રીતે ટુંક નેધ અપાય છે.
આ સભાને સ્થાપન થયાં આજે આડત્રીસ વર્ષ થયાં છે. નિમિત્ત ગુરૂભકિત આત્મિક કલ્યાણું અને ધાર્મિક સેવા જ છે. તેના ચાલતા ઉદ્દેશ પ્રમાણે સભા કાર્ય કર્યું જાય છે. કુલ સભાસદો—
૧ આ સભાના ચાર વર્ગમાં થઈ ૩) પેટ્રન સાહેબ, ૧૧૧) પહેલા વર્ગના લાઈફ મેમ્બરે, ૨૧૯ બીજા વર્ગના લાઈફ મેમ્બર, ૧૨) ત્રીજા વર્ગના લાઈફ મેમ્બલી, ૩૬) પહેલા વર્ગના વાર્ષિક મેમ્બર અને ૯) બીજા વર્ગના વાર્ષિક મેમ્બરો મળી ૩૯૦) કુલ સભાસદો હતા. ગયા બે વર્ષમાં કેટલાકને વધારે, થયે, કેટલાક સ્વર્ગવાસ પામ્યા, કેટલાક કમી થયા જેથી ગઈ સાલની આખર સુધી ૩૮૩) છે. તેમાં બે પેટ્રન સાહેબ, ૧૦૮) પહેલા વર્ગના લાઈફ મેમ્બરે, રર૬) બીજા વર્ગના લાઈફ મેમ્બરે, ૧૨) ત્રીજા વર્ગના લાઈફ મેમ્બર, ૨૭) પહેલા વર્ગના વાર્ષિક મેમ્બર અને ૮ બીજા વર્ગને વાર્ષિક મેમ્બરે ભાવનગર અને બહારગામના મળીને છે. નવા સભાસદો થાય તેના નામો આત્માનંદ પ્રકાશમાં તરત જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સભામાં જે જે લાઈફ મેમ્બરની જે જે ફી (લવાજમ) છે તે જ લઈને તે જ વર્ગમાં દાખલ કરવામાં આવે છે, અને લાઈક મેઅરને ભેટના પુષ્કળ સારાં સારાં ગ્રંથાનો લાભ અત્યાર સુધી કોઈ પણ બદલો લીધા સિવાય ધારા પ્રમાણે પુષ્કળ અપાયો છે અપાય છે તે તે અમારા માનવંતા સભાસદોને સુવિદિત છે. ત્રીજા વર્ગના લાઇફ મેમ્બર અને બીજા વર્ગના વાર્ષિક મેમ્બરને વર્ગ કેટલાક વખતથી કમી થએલ છે. લાઇબ્રેરી કી-વાંચનાલય
આ વાંચનાલયમાં સાત વર્ગો છે. શુમારે આઠ હજાર ધાર્મિક, નૈતિક, નોવેલ, સંસ્કૃત, અંગ્રેજી અને ધાર્મિક આગમો મળી ગ્રંથ છે. લખેલી પ્રતેને ભંડાર જે ૫૦૦) ની સંખ્યામાં છે તે જુદો છે, તથા ૫૬ ન્યૂસપેપરે ડેઈલી, વિક્લી, માસિક વગેરે વગેરે સારા સારા આવે છે. જેન અને જેનેતર ભાઇએ સારા પ્રમાણમાં લાભ લે છે. કક્કાવારી પ્રમાણે વાંચકોની સુગમતા ખાતર તમામ બુકોનું લીસ્ટ છપાવેલ છે. લાઇબ્રેરીની સુવ્યવસ્થા
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૨
શ્રી આત્માનંદ પ્રકાશ. માટે યુરોપીય વિદ્વાને મીસ કૅઝ, શબીજ સાહેબ અને શ્રી ગાયકવાડ સરકારના સેન્ટ્રલ લાઈબ્રેરીના કયુરેટર સાહેબ મોતીભાઈ અમીન વગેરે તેમજ અનેક સંસ્થા અને જાહેર પુરૂષોએ ઉંચા અભિપ્રાય આપેલ છે. આ શહેરમાં તેવી લાઈબ્રેરી બીજી નથી.
સં. ૧૯૮૭ ના આસો વદ ૩૦ સુધીમાં સાત વર્ગોમાં કુલ પુસ્તકે ૭૭૯૪) રૂા. ૧૨૮૨૬–૧-૦ ના હતા, જેમાં ગઇ સાલની આખર સુધીમાં રૂા. ૫૧૮-૯-૦ ના પુસ્તકે ૩૩ ને વધારો થતાં કુલ પુસ્તકો ૮૧૩૮ રૂા ૧૩૩૪૪-૧૦-૦ ના થયાં છે.
જ્ઞાનદ્વાર ખાતું-સાહિત્ય પ્રકાશન ખાતું –
ચાર પ્રકારે સાહિત્યવૃદ્ધિ-પુસ્તક પ્રકાશન ખાતું સભા કરે છે. (૧) સંસ્કૃત-માગધી ગ્રંથ (૨) ગુજરાતી ભાષાના પ્રથે, (૩) પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી ઐતિહાસિક ગ્રંથમાળા (૪) શ્રી સીરીઝ ખાતું, ( અને સાધુ-સાધ્વી મહારાજ તથા જ્ઞાનભંડારને ખાસ ભેટ માટેનું. ).
સભા તરફથી પ્રકટ થતા ગ્રંથે (સહાય મળી હોય તો) સંસ્કૃત–માગધી અડધી કિંમતે, ગુજરાતી ગ્રંથ મુદ્દલ કિંમતે, સીરીઝના ગ્રંથો ધારા પ્રમાણેની કિંમતે મંગાવનારને અપાય છે. સંસ્કૃતના ખપી લાઈફ મેમ્બરો અને પેટ્રન સાહેબે મંગાવે તેને અને ગુજરાતી ભાષાના તથા સીરીઝના ગ્રંથો ધારા-ધોરણ પ્રમાણે બધા લાઈફ મેમ્બરોને ભેટ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં શુમારે દેઢ ગ્રંથે લાઈફ મેમ્બરને ભેટ અપાયા છે.
ઉપર બતાવેલા ચારે પ્રકારના ગ્રંથે મળી અત્યારસુધીમાં રૂ. ૧૮૮૪૭) ના ગ્રંથે, સાધુ સાધ્વી મહારાજ તેમજ અન્ય સંસ્થાઓ, જ્ઞાનભંડારો વગેરેને ભેટ અપાયેલા છે. લાઇફ મેમ્બરને અત્યાર સુધીમાં અપાયેલ ગ્રંથની થતી મોટી રકમ તે જુદી છે. અમારા ધારવા પ્રમાણે હિંદુસ્તાનની કોઈ પણ જૈન સંસ્થાએ આટલો મોટો પ્રચાર અને ભેટનું કાર્યો કરેલ નથી. તે થવાનું કારણ ગુરૂકૃપા છે.
- સં. ૧૯૮૮ ની આખર સાલ સુધી સંસ્કૃત-માગધી ૮૧, ગુજરાતી ૬૪ તથા એતિ હાસિક ૭ મળી કુલ ૧૫૨) ગ્રંથે આ સભા તરફથી પ્રકટ થઈ ગયા છે. આ કાર્ય સતત
યા કરે છે. સીરીઝનું કાર્ય સભાએ હાથ ધરતાં રૂા. એક હજાર આપનાર બંધુના નામથી ઉત્તરોત્તર ગ્રંથ પ્રકટ થતાં હોવાથી, જ્ઞાનોદ્ધાર સાથે આત્મક૯યાણ પણ થતું હોવાથી તે રીતની રકમ અત્યાર સુધીમાં તેર ગૃહસ્થા તરફથી મળી છે અને આ લાભ દર વર્ષે નવા જૈન બંધુઓ સાહિત્ય પ્રકાશન માટે સભાને તેવી રકમ આપી લાભ લેવા ઉત્સુક બને છે. અનેક ગ્રંથે સીરીઝ તરીકે પ્રગટ થયેલા છે. સભાને મળતી મદદથી અનેક ઉત્તમોત્તમ ગ્રંથે પ્રસિદ્ધ થતાં હોવાથી અનેક ગ્રહસ્થા તરફથી તે લાભ સભાને મળે છે અને સાહિત્ય વૃદ્ધિ થાય છે. અને થોડા વખતમાં સસ્તુ જૈન સાહિત્ય અને બહોળો પ્રચાર અલ્પ કિંમતે સભા કરી શકશે તે નિઃસંદેહ વાત છે.
કેળવણીને ઉત્તેજના-દરેક વર્ષે રૂ. ૨૫) સ્ક્રોલરશીપ તરીકે, રૂ. ૧૨૫) શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળાને મદદના મળી શુમારે ચારસેંહ રૂપીયા અપાય છે. અનુકૂળતાએ વિશેષ આપવા સભાની શુભ આકાંક્ષા છે.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાની વર્તમાન સ્થિતિ.
૨૭૩ આત્માનંદ પ્રકાશ આજે એકત્રીસ વર્ષથી પ્રકટ કરવામાં આવે છે. ઉત્તમ લેખો, પુસ્તકોની સમાલોચના, વર્તમાન સમાચાર અને કોઈપણ માસિક દરેક વખતે જે અત્યાર સુધી નથી આપી શકતું તેવા, સારા સારા અનેકવિધ સાહિત્યના ઉત્તમ મોટા ગ્રંથો વધારે ખર્ચ કરી માસિકની આવક કે કમાણીની દરકાર નહિ રાખી ગ્રાહકોને દર વર્ષે ભેટ અપાય છે, જેથી આત્માનંદ પ્રકાશના ગ્રાહકેની પણ દિવસનુદિવસ વૃદ્ધિ થતી જાય છે.
સ્મારક ફંડે– આ સભા હસ્તક શ્રીયુત મૂળચંદ નથુભાઈ કેળવણી ઉત્તેજન સ્મારક ફંડ, તેમજ બાબુ પ્રતાપચંદજી ગુલાબચંદજી સ્કોલરશીપ ફંડ, તથા કેળવણી મદદ કુંડ અને શ્રીયુત ખેડીદાસ ધરમચંદ નિરાશ્રોત મદદ કંડ ચાલે છે, જેમાં તેના ઉદ્દેશ પ્રમાણે તે તે ખાતામાં સહાય અપાય છે.
શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળા–ને વહીવટ આ સભાને તેની કમીટી તરફથી સુપ્રત થયેલ હોવાથી તેનો વહીવટ મદદ આપવા સાથે કરે છે.
જયંતી –પ્રાતઃસ્મરણીય ગુરૂરાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરની જેઠ સુદ ૮ ના રોજ શ્રી સિદ્ધાચલજી ઉપર જઈ, તથા પૂજ્યપાદ ગુરૂવર્ય શ્રી મૂળચંદજી મહારાજની માગશર વદિ ૬ શાંતમૂર્તિ શ્રી વિજયકમનસુરિજીની આસો સુદ ૧૦ ના રોજ આ શહેરમાં દેવગુરૂભક્તિ-પૂજા-સ્વામીવાત્સલ્ય વગેરેથી દર વર્ષે સભા તરફથી ઉજવાય છે.
સભાની વર્ષગાંઠ– સાડત્રીસ વર્ષથી સભાના મકાનમાં દેવગુરૂભકિત-પૂજા ભણાવવા સ્વામીવાત્સલ્ય કરવા સાથે ઉજવવામાં આવે છે.
આનંદ મેલાપ-- દર બેસતું વર્ષે જ્ઞાનપૂજન સાથે દુધપાટી શેઠ ગુલાબચંદભાઈ આણંદજીએ તે ખાતે આપેલ રકમના વ્યાજમાંથી સભાસદોને આપવામાં આવે છે.
જ્ઞાનભક્તિ–દર વર્ષે જ્ઞાનપંચમીને દિવસે જ્ઞાન પધરાવી ભકિત કરવામાં આવે છે.
ઉપરોક્ત હકીકત તથા સાથેની સભાની વહીવટ તથા સરવૈયા સંબંધી હકીકત વહીવટી ચોપડામાંથી જોવા માટે ખુલ્લી છે. દરેક સભાસદોએ સભાએ આવી જોવાને લાભ લેવો. મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ શાસ્ત્રસંગ્રહ–અત્રેના શ્રી સંધ તરફથી મુનિ સંમેલનનું નક્કી કરવા આ સભાના મે. પ્રમુખ સાહેબ, સેક્રેટરીએ અને આગેવાન સભ્યો પાટણ ગયેલા ત્યારે પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજશ્રીની હાજરીમાં પૂજ્યપાદ આચાર્ય શ્રી વિરલભસૂરીશ્વરજી મહારાજશ્રીએ જણાવ્યું કે મુનિરાજશ્રી ભકિતવિજયજી શાસ્ત્રસંગ્રહની હસ્તલિખિત પ્રતોને ભંડાર જે ત્યાં સભામાં તમોને સુપ્રત થયેલ છે તેની રોગ્ય વ્યવસ્થા અને ભક્તિ કરશે. આચાર્ય મહારાજના ફરમાન મુજબ સભા યોગ્ય વ્યવસ્થા કરે છે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી આત્માનંદ પ્રકાશ. શ્રી સભાનું વહીવટીખાતું. (સં. ૧૯૮૮ ની સાલને હિસાબ.)
૧ શ્રી સભા નિભાવ ફંડ ખાતું.
પ૦૧) બાકી દેવા.
૫૭૨ા ખર્ચમાં પડતો તુટને હવાલો ૫૫) લાઇફ મેમ્બરો સ્વર્ગવાસ પામતાં ૫૦૧) બાકી દેવા. આવેલ લવાજમાનો હવાલે.
૧૦૭ ૨૨ ૦૫ાજ.
૧૦૭૩
૨ સભાસદની ફી ખાતું.
૨૧૩) બાકી દેવા. ૧૩૨ા વાર્ષિક મેમ્બર ફીના. ૧૦૭૧ લાઈફ મેમ્બર ફીના વ્યાજના.
૧૪૧દા
૨૫) લાઈફ મેમ્બર થતા વસુલ થયેલી ફી મજરે
આપી. ૩૮પાપડ લાઈફ મેમ્બરોને ભેટના પુસ્તકો
મોકલ્યા. ૩૪ના મેમ્બરોને માસિક ભેટ મોકલ્યા તે
ખર્ચનો હવાલો. ૩૭૩૦૨ ખર્ચ ખાતાને હવાલો. ૩૬) પરચુરણ ખર્ચ.
૧૧૬tiાને ૨૫૫)ની બાકી દેવા.
૧૪૧૬
૩ પહેલા વર્ગના લાઈફ મેમ્બર ફિ ખાતુ.
૧૧૧૦૦) બાકી દેવા. ૨૦૧) નવા મેમ્બર બેની ફીના.
૧૧૩૦૧)
૫૦૦) મેમ્બર પાંચ સ્વર્ગવાસ પામતાં સભા
નિભાવકુંડ ખાતે હવાલો. ૧૦૮૦૧) બાકી દેવા.
૧૧૩૦૧)
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
આ સભાની વર્તમાન સ્થિતિ. ૪ બીજા વગરના લાઇફ મેમ્બર ફી ખાતું.
૧૦૯૫૧) બાકી દેવા. ૨૦૨) નવા મેમ્બર ચારની ફીના.
૧૧૧૫૩)
૫૦) મેમ્બર એક સ્વર્ગવાસ પામતાં સભા
નિભાવડ ખાતે હવાલે. ૧૧૧૦૩) બાકી દેવા.
૧૨૧૫૩)
૫ ત્રીજા વર્ગના લાઈફ મેમ્બર ફી ખાતું.
૩૦૦) બાકી દેવા.
૬ શ્રી આત્માનંદ ભવન (મકાન) ખાતું
૧૯૮૨૪ા બાકી લેણ.
૬રા વિમો. ૫૩ાાક રીપેરીંગ. ૧૭૪ા વ્યાજ (બાર માસના ભાડાના બાદ
જતાં) તુટે.
૨૦૧૧ઝાદ
૭ શ્રી સાધારણું ખચ ખાતું.
૩૯. બાકી દેવા.
૨૪માને પરચુરણ ખર્ચ. ૧૩૫)માં પુસ્તકો વેચાણમાંથી હાંસલ ઉ. ૨૯૭)ન બાકી દેવા. ૮) જુના સામાનના વેચાણના.
પ૩૩ાા પકાના ૮ શ્રી સિદ્ધાચલજી ઉપર શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની દેરી
પેર તથા જયંતી (સાધારણું ખાતું.)
૧૩૫૧) બાકી દેવા.
૧૩૫૧)
(ા ગાઠીને પગાર. ૩૧ રીપેરીંગ ખર્ચ. ૧૩૧૫ બાકી દેવા.
૧૩પ૧)
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૬
શ્રી આત્માનઢ પ્રકાશ.
૯ શ્રી મૂળચંદભાઇ સ્મારક ફંડ ખાતુ
www.kobatirth.org
પર) આકી દેવા ।. ૧૦૦૦) ના મેન્ડ ટ્રસ્ટીઓના નામે છે તે ઉપરાંત.
૭૩૫ વ્યાજ,
જ.
૪૫) બાકી દેવા રૂા. ૧૦૦૦) ના બેન્ડ ટ્રસ્ટીએના નામે છે તે ઉપરાંત,
૫૪) વ્યાજ.
૯૯)
l
૧૦ શ્રી ખોડીદાસભાઇ સ્મારક ફંડ ખાતું,
૧૧૮૪)ના ૨૬૩૧ાાાા બાકી લેણા.
૩૮૧૫મા
જ
છાાાન એસતા વર્ષના જ્ઞાનપૂજનના. બા પરચુરણ કસર વગેરે. ૩૯૧ ના પુસ્તકા વેચાણમાંથી ૐ હાંસલ
૭૪૭) વ્યાજના વધારેા.
Q
૬૮૫ કાલરશીપ.
૫૩૨) બાકી દેવા.
૧૧ શ્રી જ્ઞાન ખાતુ.
ઉ
જ
૧૩પાા લવાજમ. ૩૪૫૬ મેમ્બર ખાતેથી.
૩૪૬)ના જ્ઞાન ખાતેથી ખેાટના.
૧૨૨૩૬ા
૨૪૮૯ાન્ના બાકી લેણા. ૧૧૨૫ વીમા,
૧૨ આત્માનંદ પ્રકાશ પુ. ૨૯ નુ ખાતુ.
ઊ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧) વખારભાડું.
૧૫૫) માસિક, વમાન પેપર લાઇબ્રેરી માટે, ૨૭૧ાાાાા લાઇબ્રેરીના પુસ્તકા ખરીદ કર્યાં. ૧૦૩ ના પુસ્તકામાં કમીશન આપ્યું. ૩૪૬)ા આત્માનંદ પ્રકાશ પુ. ર૯ ની ખેાટ. ૧૨૫) ઉજમબાઇ કન્યાશાળાને મદદ. ૮છાના પેકીંગ પરચુરણુ ખ. ૭૪)ના પુસ્તકા ભેટ આપ્યા (સંસ્કૃત તથા સીરીઝના ગ્રંથ ઉપરાંત ).
૩૮૧ાાાા
૮૬૮મા છપાઇ, ભાઇડીંગ, કાગળ વિગેરે. ર૦૬)ન પોસ્ટ ખ. છાત્ર વી. પી. કાવી. પરચુરણ ૭૮) ભેટની મુકના.
૧૨૨૩)ના
For Private And Personal Use Only
ચ.
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
આ સભાની વર્તમાન સ્થિતિ.
શ્રી સભાનું વહીવટી ખાતું. (સં. ૧૯૮૯ ની સાલને હિસાબ.)
૧ શ્રી સભાનિભાવ ફડ ખાત
૫૧) બાકી દેવા.
૨૨ા વ્યાજ. ૧૦૪) લાઇફમેમ્બર સ્વર્ગવાસ પામતાં આવેલ
લવાજમનો હવાલો. પેટન બે સ્વર્ગવાસ પામતા આવેલ લવાજમનો હવાલે.
૧૬રણા
૪૨૬ો ખર્ચમાં તુટતા હવાલે. ૧૨૦ ૧) બાકી દેવા.
૧૬રણા
૨ સભાસદોની ફી ખાતું.
૨૫૫ના બાકી દેવા. ૧૧૫) વાર્ષિક મેમ્બર ફીના. ૧૧૦૮ લાઇફ મેમ્બર ફીના વ્યાજના.
૧૪૭૮ના
૩૩લા મેમ્બરને માસિક ભેટ મોકલ્યા
તેના ખર્ચને હવાલો. ૬૦૬)- ખર્ચખાતાને હવાલો. ૫૩૨l | બાકી દેવા.
૧૪૭૮માત્રા
૩ પહેલા વર્ગના લાઇફ મેમ્બર ખાતું.
Y
૧૦૮૦૧) બાકી દેવા.
૧૦૮૦૧)
૪ બીજા વર્ગના લાઈફ મેઅર ખાતુ.
૧૧૧૦૩) બાકી દેવા. ૩૦૨) નવા મેમ્બરોની કીના.
૧૪૦૫)
૧૦૪) મેમ્બરે સ્વર્ગવાસ પામતાં સભા નિભા
વ ડ ખાતે હવાલે. ૧૧૩૦૧) બાકી દેવા.
૧૧૪૦૫)
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા
શ્રી આત્માન પ્રકાશ.
૫ ત્રીજા વર્ગના લાઇફ મેમ્બર ખાતું.
•) બાકી દેવા.
૩૦૦)
૬ શ્રી આત્માનંદ ભવન (મકાન) ખાતું.
૨૦૧૧૪ બાકી લેણું. ૬રા વીમો. ૩૮uત્રા રીપેરીંગ ખર્ચ ૧૭૮) વ્યાજ (બાર માસના ભાડાના બાદ
જતાં) તુટે.
૨૦૩૯૪ના
=
૭ શ્રી સાધારણુ ખર્ચ ખાતું.
૨૭)ન બાકી દેવા.
૬રા સ્ટેશનરી ખર્ચ. ૩૭ પુસ્તક વેચાણમાંથી ? હાંસલ. રહા ફરનીચર રીપેરીંગ ખર્ચ ૫) પરચુરણું.
૨૪માને બાકી દેવા. ૩૩પાના
૩૩યાના
૮ સિદ્ધાચલજી ઉપર શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની દેરી
રીપેર તથા જયંતી (સાધારણ) ખાતુ.
૧૩૧માં બાકી દેવા.
૧૩૧૦મા
૬) ગોઠીને પગાર. ૧૩૦૪ બાકી દેવા.
૧૩૧૦
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
આ સભાની વર્તમાન સ્થિતિ. ૯ શ્રી મૂળચંદભાઈ સ્મારક ફંડ ખાતું.
૫૩૨) બાકી દેવા રૂા. ૧૦૦૦) ના બોન્ડ ૧૦જા ઑલરશીપના.
ટ્રસ્ટીઓના નામે છે તે ઉપરાંત. ૫૦બાદ બાકી દેવા. ૭૩ાદિ વ્યાજ.
પાત્ર ૬ભાર
૧૦ શ્રી ખેડીદાસભાઈ સ્મારક ફંડ ખાતું.
૯૯) બાકી દેવા રૂા. ૧૦૦૦) ના બેન્ડ
ટ્રસ્ટીઓના નામે છે. તે ઉપરાંત, ના વ્યાજ.
પ૦) સં. ૧૯૮૮ ના પર્યુષણમાં ખર્ચનાં. ૧૦૩. બાકી દેવા.
૧પવા
૧૧ શ્રી જ્ઞાન ખાતું
૨૬૩૧ાાના બાકી લેણું. ૧૧રા વિમાનો ખર્ચ.
૩૬) વખારભાડું. ૧૭પાર માસિક, વર્તમાનપેપર લાઇબ્રેરી
હા બેસતા વર્ષે જ્ઞાનપૂજનનાં.
૪ જ્ઞાન પંચમીના , કાઢ્ઢા પરચુરણ કસર વિ. ના. ૧૦૪) શ્રી પુસ્તક વેચાણમાંથી હાંસલ. ૨૬) કમીશનના હીસાબ થતા. ૬૩૭) વ્યાજનો વધારો.
પાાદ ૩૧૨૩ાા બાકી લેણ.
૪૦૮૯૦પા
૧૮૬ાા લાઈબ્રેરીના પુસ્તકો ખરીદ કર્યા. ૪૧પના આત્માનંદ પ્રકાશ પુ. ૩૦ ની
ખોટના. ૧૨૫) ઉજમબાઈ કન્યાશાળાને મદદ. ૪પાના પેકીંગ તથા પરચુરણું ખર્ચ ર૯-૨)ના પુસ્તકો ભેટ આપ્યા. ૫કાર કમીશન સીરીઝમાં. ૧૫) સૂચીપરાની છપાઇ.
Yol com
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮૦
જ
પદ્મા લવાજમ.
૩૩૯ મેમ્બર ક઼ી ખાતેથી.
૪૧પાડા ખાટના જ્ઞાનખાતેથી.
૨૫) જાહેર ખબરના ઉપજ્યા.
૧૩૧૧૫ા
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ,
૧૨ શ્રી આત્માનંદ પ્રકાશ પુ. ૩૦ નું ખાતુ.
જ
૧૨૭૬૫) શ્રી જ્ઞાનખાતે પુસ્તકે ખાખત. ૧૪૦૮૪ ૢ સીરીઝ ખાતે.
૭૭૨)ના પરચુરણુ દેવુ.
૨૯૯૩ના! સાધારણ મેમ્બર ફી મકાન ફ્રેંડ વિ.
પપજ્ઞાા યતી ક્રુડ ખાતે.
૩૪૫૦ાષ્ટ્ર કેળવણી વિ સહાયક ક્રૂડ ખાતા. ૧૩૭ાા શરાફી ખાતા.
લાબ્રેરીના ડીપોઝીટના.
૧૭૪)
૧૪૩)=
ઉબળેક દેવુ.
૨૪માના શ્રી સાધારણ ખાતે.
૭૨૫૨૨ાના
の
સંવત ૧૯૮૯ ના આસા વદ ૦)) સુધીનું સરવૈયુ.
ઉ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૯)ન છપાઈ, ભાઈંડીંગ કાગળ વિ. ના ૧૯૬ાફ્રા પેસ્ટખ.
૧૦૭]]]
૭૮
ભેટની બુકના.
થી. પી. પાસ્ટ ખર્ચના,
૧૩૧૫
For Private And Personal Use Only
૩૧૨૩ાદ શ્રી જ્ઞાન સબંધી ખાતાના. ૮૪૯૮ાન શ્રી પુસ્તક વેચાણ ખાતે. ૬૪૯૮)= સીરીઝના પુસ્તકા ખાતે.
૨૭૮ાના આત્માનંદ પુ. ૩૧ ખાતે, ૨૮૧૬૫ન શ્રી પરચુરણ ખાતે. ૨૦૮૩૯ાન શ્રી આત્માન ભવન વિ. ખાતે. ૨૮૫૨૭ાાાા શ્રી શરાફી ખાતે, ૧૩૫૪ાના પેટૂન, લાઇક્ મેમ્બર ક્ી ખાતે ૧૬૩) મેમ્બર ફ્રી લેણા, ૩૯ગાાાા શ્રી ઉબળેક ખાતાઓ ાા શ્રી પુરાંત જશે. હરપરાના
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબઇને આંગણે મળેલ પરીષદો. કોન્ફરન્સના અધિવેશન ઉપરાંત શ્રી યુવક પરિષદ્ મુંબઈના આંગણે મળી હતી. આજના યુવકૅાને પોતાના જ સંબંધીઓ, બંધુઓ અને સમાજ સાથે નિરંતર કામ લેવાનું છે સેવા કરવાની છે ખડેપગે ઉભા રહેવાનું છે, જેથી તેઓએ ઉગ્ર આકળા ન થતાં, સહન કરવાની, ભાગ આપવાની સમાજ હીત માટે ધગશ ટકાવી રાખવા માટે અનેક પ્રસગાએ સહનશીલપણું આજવતા, અને શાંતિ કેળવવી પડશે. ગુરૂમંદિર બનાવવાના વધતા જતા પ્રયત્ન માટે આ યુવક પરિષદે પોતાના સ્વતંત્ર વિચાર રજુ કર્યા છે મુનિઓના પુસ્તક પરિગ્રહ વિષે, રાષ્ટ્રધાતક પ્રવૃત્તિમાં સાથ નહિ આપ તેમ આ પરિષદે ઠરાવેલ છે. આ પરિષદની સ્વાગત કમીટીના પ્રમુખ વકીલ કઠલભાઈ ભુદરભાઈ હતા અને પરિષહના પ્રમુખ સુરત નિવાસી ડા. અમીચંદ છગનલાલ શાહ હતા.
ક્રાન્ફરન્સના અધિવેશન પછી જૈન મહિલા પરિષદ મળી હતી. સ્વાગત કમીટીના પ્રમુખ ગુલાબહેન મકનજી મહેતા હતા અને પરિષદના પ્રમુખ મંગળા પ્લેન મેતીલાલ હતા. શ્રી ઉન્નતિ માટેના આ પરિષડ્માં બહેનોએ કેટલાક ઠરાવો સમયાનુસાર કર્યા હતા.
ભાઈ અચરતલાલ જગજીવનદાસના સ્વર્ગવાસ, રાધનપુર નિવાસી અને હાલમાં અત્રે રહેતાં ભાઈ અચરતલાલ શુમારે ચાલીશ વર્ષની વયે થોડા વખતની બિમારી ભોગવી ચૈત્ર સુદ ૧૪ ના રોજ પાલીતાણામાં પંચવ પામ્યા છે. તેઓ ધર્મિષ્ટ અને મીલનસાર હતા, દશ વર્ષ પહેલાં તેઓ આ સભામાં મુખ્ય કારકુન તરીકે નોકરી કરતા હતા કે જ્યાંથી સાહિત્ય પ્રકટ કરવાના કાર્યને અનુભવ મેળવી પોતે સ્વતંત્રપણે જૈન સસ્તુ સાહિત્ય પ્રકટકર્તા હતા. તેઓ આ સભાના લાઈફ મેઅર હતા. સભાને તેવા એક સભ્યની ખોટ પડી છે. એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઇચ્છીએ છીયે. -
શેઠ અનુપચંદ ગોવિંદજીને સ્વર્ગવાસ. ભાઈ અનુપચંદ ૪૫ વરસની ભરયુવાન વયે લાંબા વખતની બિમારી ભોગવી ચાલતા માસની શુદી ૭ રવીવારના રોજ પંચત્વ પામ્યા છે. તેઓ ખાનદાન ભાણજી શેઠના કુટુંબના નબીર હતા. પિતાની હૈયાતી પછી પોતાના ચાલતા વેપારમાં તેમજ આર્થિક બાબતમાં સારી વૃદ્ધિ કરી હતી. સ્વભાવે શાંત, મિલનસાર, ધર્મશ્રદ્ધાળુ હતા. છેલ્લા વખ તમાં પોતાની સ્વોપાર્જીત મીલકતનો આત્મકલ્યાણના માર્ગે સારા સદ્દવ્યય કર્યો છે. તેઓ આ સભાના ઘણાં વર્ષોથી સભાસદ હતા: તેમના સ્વર્ગવાસથી એક સારા સભ્યની ખોટ પડી છે અને સભા તે માટે અત્યંત દિલગીરી જાહેર કરે છે. તેઓના આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ એમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir k69 No. B. 431 ) == 2 = ==== R ====ગ્ન શ્રી આત્માનંદ પ્રકાશ. === દર માસની પૂર્ણિમાએ પ્રગટ થતું માસિક પત્ર. ? 5. 31 મું. વીર સં. ર૪૬૦. વૈશાખ, આત્મ સં'. 38. અંક 10 મા સુ મ ન. BE હિંમત એ પહેલામાં પહેલા સદ્દગુણ છે. જીવનના તમામ સદ્દગુણ હિંમત વિના પલાયન કરી જાય છે. હિંમત છે તો સઘળું છે; હિંમત નથી તે કશું નથી. હિંમત એટલે અભય. ભય ભેદથી પેદા થાય છે અને ભેટવાળા વાતાવરણમાં માણસની સ્વયંસ્કૃતિ ને સ્વતંત્રતા ટકી શકતાં નથી. જ્યાં એ બે નથી ત્યાં કશું યે સજન સંભવિત નથી. સદગુણ એ પણ એક ઉમદા સર્જન જ છે ને ? સદગુણ એટલે જીવનકળા અને એ ભયને લીધે-હિંમતને અભાવે નીપજતા ભેદ ખેદ વાળા વાતાવરણમાં ખીલી શકતાં નથી, Courage is the Prime virtue. દેવીસંપત્તિ-સગુણામાં આથી જ અભયને હિંમતને અગ્રિમ સ્થાન આપવામાં આવ્યું છે. BE:BEOEFEE For Private And Personal Use Only