SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન સમાચાર. ૨૧ બીજી બાજુ જૈનાના સમાવેશવાળા હિંદુ કામના ટ્રસ્ટો અને ધાર્મિક તેમજ સખાવતી ખાતાએને લગતા કાયદા મુસલમાન ભાઇઓના વકફ એકટ જેવા યા ૮ રજીસ્ટ્રેશન એક ચેરિટેઝ એન્ડ ટ્રસ્ટસ ’ જેવા ઘડવાની જરૂર છે કે જેથી તેના વાર્ષિ’ક એડિટેડ હિસા કારટમાં રીતસર ફ્રાઇલ થવાની જરૂર પડે, અને થઍન્ન ટ્રસ્ટો અને તેની મિલ્કતનું જાહેરનામું ( ડેકલેરેશન ) આપવું પડે. આમ થતાં લાખ રૂપીઆ બરબાદ થતા અટકશે. વહીવટ સુધારા વ્યવસ્થિત થશે. બ્રુના હિસાબે ફેરવી નખાશે નહિ ને વિટદારાને પેાતાની જોખમદારીનુ સંપુર્ણ ભાન થશે અને ટ્રસ્ટ કરી જનાર આત્માઓને વફાદાર રહી સમાજનું હિત સાધી શકાશે. ૧૦ શ્રી કેશરિયાજી તી ( 1 ) શ્રી કેશરીયાજી તીર્થ કે સંરક્ષણૢ કે વિષય મેં જગદ્ગુરૂ યાગબ્લિ સમ્પન્ન સુરિસમ્રાટ યોગીરાજ આચાર્યશ્રી ૧૦૦૮ શ્રીવિજયશાન્તિસૂરિજી મહારાજને અપને આધ્યાત્મિક બલ તથા મહતી તપસ્યા કે અલકા સમ` પરિચય ૧ ભાત્મભાગ દેકર જિસ અપૂર્વ શાન્તિ કે સાથ જૈનસમાજમે જો તાત્કાલિક શાન્તિ શૈલાને ક્રા શુભ પ્રયત્ન ક્રિયા હૈ આર જૈનસમાજકા ગૌરવ બઢાયા હૈ ઉસ્કે લિયે યુદ્ધ કાન્ફરન્સ ઋપની ભક્તિપૂવ ક પ્રકૃતિ પ્રગટ રતી હું. (૨ ) શ્રીકેશરીયાજી કે મન્દિર પર ધ્વજા ચઢાને કે વિષયમેં અમલ રામદ મોદ ડેાતે હુયે ફ્રેન્ફરન્સ ફી રાંયમમેં કુછ સમય પહેલે કાપી તહકીકાત હો ચુકી થી ઔર પરસ્પર કે પુનઃ ક્રમીશન મુકરર કરનેકી માત્રશ્યક્તા નહીં થી તચાપી મેવાડ રાજ્યને કમિશન નિયુક્ત કિયા હૈ. યહ કાન્સ મહારાણા સાહેબસે પ્રાથના કરતી હૈ કિ હમારે તમામ હર્ષકુક વ સમુત। ધ્યાન મેં રખતે હુવે ઇસા દેકર હમેં કૃતન કરે. ( ૩ ) પુજારી–પડેકે વિષયમે' પહેલે જબ જબ તના૨ે પૈદા હુવે હૈ, હમેશા જૈન શ્વેતામ્બરાને ચુકાદે દેકર રાજ્યસે તસ્દીક કરાએ હૈ. ઇસ વક્ત પુનરી પડા કે બાબત દેવસ્થાન મહકમાસે રિપેટ માંગી ગઇ હૈ ઉસ વિષયમે જૈન શ્વેતાંમ્બરરિયાં કા અપના દૃષ્ટિક્રાણુ સન્મુખ રખતેકા પુ અવસર પ્રદાન કર ફૈસલા કરનેકા યહ ક્રાન્ત્સ શ્રીમાન મહારાણા સાહેબ સે નમ્રતા પુર્વક પ્રાર્થના કરતી હૈ. (૪) શ્રી કેશરિયાજી તીર્થ જૈન શ્વેતામ્બર સધકા પુણૢ માલકીયતકા તી હૈ ઈસ કે પ્રબંધ કે લિયે સંવત્ ૧૯૩૪ કે રિયાસત મેવાડ} નિજી સ્તિહાર કે ખિલાફ્ સ્વાધિકાર કમિટી કે બજાય એડવાઇઝરી કમિટી બનાને ઔર સમસ્ત શ્વેતામ્બર સદસ્યોં કી જગહ આધે દિગમ્બર સદસ્ય કરને કી આજ્ઞા મેવાડ રાજ્યને ઉદ્ઘાષિત કી હૈ વહ જૈન શ્વેતામ્બરાં કે હકક વ સત્તા પર આશ્ચાત પહુંચાનેવાલી વ અશાન્તિ કૈલાનેવાલી હૈ. ઇસલિયે યહ કાન્ફ્રન્સ ઇસકે પ્રતિઅપના ધાર વિરેષ પ્રગટ કરતી હૈ ઔર ઇસ વિષય મેં શ્રી જૈન શ્વેતામ્બર સબ્ર કી સબ ખાતાં ા ધ્યાનપૂર્વક નિષ્પક્ષ ભાવ સે મનન કર ન્યાય કર પૂર્વ પ્રમાણુ જૈન શ્વેતામ્મરિયાં થ્રી સ્વાધિકાર કમિટી નિયુક્ત કરને કે લિયે યહ કાન્ફ્રેન્સ શ્રીમાન મહારાષ્ટ્રા સાહિમ સે નમ્રતાપૂર્વક વ રાજ્યનિષ્ઠા સહિત પ્રાર્થના કરતી હૈ. For Private And Personal Use Only
SR No.531367
Book TitleAtmanand Prakash Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1933
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy