________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી આત્માન પ્રકાશ.
પિઅ પુર બંધવ સયલ પરિયણ પથિક સંગી પખણ, સમણ દંસણ સે ચરિતહ રહઈ જીવ સુલક્ષણા. (૧)
(૨ અશરણ ભાવના )
૨
અશરણ વસ્તુ જુ પરિણવણ, સરણ સહાય ન કેઈ, અપની અપની શક્તિ કે, સબે વિલાસી જોઈ, (૨)
૩
૩
મરણ જાણઈ આયુ કાયર સેઈ હોઈ, મહઈ વ્યાપઈ તાસ સરણ વિસેઈ જોઈ; નવિ સરણ જૈવહિં અમ્પ સે વહિં સત્ય વૈન જુ ભાસહી; પહિચાનિ કૃત કર્મભેદ ન્યારે શુદ્ધ ભાનુ પ્રકાશહી; જિમ ધાઈ બાલક અન્નભેદી બહરિ મારગ, સમ ધરઈ; જીવતવ્યતા સે દેહ પિષી મરણ સેતી કે ડરઈ (૨)
(૩ સંસારભાવના)
૪
સંસારરૂપ કઈ વસ્તુ નહી, એ ભેદભાવ અગ્યાન, જ્ઞાનદ્રષ્ટિ ધરિ દેખિ જીઅ રે સબઈ સિદ્ધ સમાન.(૩)
૫
એ સંસારહિ ભાવ પરસેં કીજઈ પ્રીતિ જિહાં સુખદુખ માની આ હે દેખી પુગલકી રીતિ યુગલદ્રવ્યકી રીતિ દેખી, સુખદુખા સબ માની ચિહુ ગતિ ચઉરાસી લક્ષ નિ, આપનાં પદ જાંની ચહ આપને પદ સુદ્ધ ચેતન, માંહિ દ્રષ્ટિ નું દીર્થે અનાદિ નાટક નટત પુગ્ગલ, તાસ પ્રીત ન કીજીયેં (૩) (૪ એકત્વભાવના)
દુહા એક દશા નિજ દેખિકે અપ્પા લેહુ પિછાનિ નાના રૂપ વક૯૫ના, સે તું પરકી જાનિ
૬
For Private And Personal Use Only