________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૧૧ પણ અંતરના શ્રદ્ધા-જ્ઞાનમાં પોતાના ચિદાનંદસ્વભાવનું જ ગ્રહણ હતું, રાગનું કે દેહાદિનું એક ક્ષણ પણ ગ્રહણ ન હતું. અરે ! અજ્ઞાનદશામાં ચૈતન્યતત્ત્વને ચૂકીને ભ્રમથી જીવ કેવી કેવી વ્યર્થ ચેષ્ટાઓ કરી રહ્યો છે તેની તેને પોતાને ખબર નથી. જ્યારે જીવ પોતે જ્ઞાની થયો ત્યારે તેને ખબર પડી કે અરે! પૂર્વે અજ્ઞાનદશામાં મેં કેવી નકામી ચેષ્ટાઓ કરી ! (૨૧)
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
સ્વને જાણું પરને જાણું સ્વમાં પરને કદી ન માનું.
*
સુખને ઇચ્છું દુઃખથી ડરું મિથ્યા ભાવો કદી ન કરું
*
* * *
*
* * *
* * *
*
* * *
* * *
*
* * *
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com