________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભકિતનો લાભ લેવાનું સંઘ નક્કી કરે તો હું ગચ્છાધિપતિપદ લેવા વિચાર કરું. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે એમણે આ એક કુતૂહલ ફેંકયું અને અમે ઝીલી લીધું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહુડી સંઘ સંમત થયો અને વિ. સ. ૨૦૩૯ના જેઠ સુદ ૧૧ના દિવસે (૨૧-૬-૧૯૮૩, મંગળવાર) મહુડી તીર્થમાં વિશાળ માનવમહેરામણની વચ્ચે સાગરસમુદાયની ઉચ્ચ પ્રણાલિકા અનુસાર કૈલાસસાગરજી મહારાજને વિધિવત્ ગચ્છાધિપતિપદે વિભૂષિત કરવામાં આવ્યા.
૫૫
For Private And Personal Use Only