Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 159
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરમ પૂજય ગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનરેખા [સાચે જ વિભૂતિઓની વાત વિરલ હોય છે. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનું સાધુજીવન અનેક વ્યક્તિઓની નજર સમક્ષ પસાર થયું, પરંતુ સાચો સાધુ પોતાના નામ-સ્મરણમાં નહિ, પણ નામવિસ્મરણમાં માને. તેનો અનુભવ પરમપૂજય આચાર્યશ્રીની મહત્ત્વની ઘટનાઓની સાલ અને તિથિ મેળવવામાં થયો. પરમપૂજય જ્ઞાનસાગરજી મ.ની ડાયરી, પૂજય આચાર્યશ્રી કલ્યાણસાગરજી તથા પૂજય આચાર્યશ્રી પદ્મસાગરજી મ. પાસેથી મળેલી વિગતો, પૂજય મુનિશ્રી સંયમસાગરજીએ આપેલી માહિતી તેમજ શ્રી રમણલાલ મણિલાલે (સાણંદવાળા) જુદી જુદી તસવીરો તથા સંસ્થાના ઠરાવો પરથી તારવેલી માહિતીના આધારે આ વિગતો તૈયાર કરી છે. આને માટે ખૂબ તપાસ કરી છે, પરંતુ આમાં કોઇને વિશેષ માહિતી મળે જરૂરથી જણાવે.] તો લેખકને ૧૫૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170