Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 27
________________ આજ્ઞાપાલન. નાપાલન આજ્ઞાપાલન. મારિકાએ પોતાના વડીલ વર્ગની એટલે માતા પિતા ભાઈ, ભેજાઈ, મામા, માસી, કુઈ, કુવા વગેરે સર્વની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આજ્ઞા થતાં જ તેને અમલ થવું જોઈએ, તેમાં વિલંબ થવો ન ઘટે. ૨ વીલ વર્ગની આજ્ઞા પાળવાથી તેઓ હંમેશ પ્રસન્ન રહે છે અને તેમની મમતા પણ આપણુ પર વધે છે. એટલું જ નહિ, પણ તેમાં આપણું દરેક રીતે કલ્યાણ જ સમાયેલું હોય છે તે ધ્યાનમાં રાખવું. વડીલ વર્ગની સામે કદિ પણ બોલવું નહિ, તેમને “ જીહા” હાજી” “ના” “આવું છું ” વગેરે પ્રકારનાં માનભય જ ઉત્તર આપવાં જોઈએ, તેછડાં ઉત્તરે આપવાથી તેમની પ્રતિને તમારે ધર્મ ભૂલાય છે. વડીલ વર્ગ હંમેશ પૂજનીય છે, તેમનું ખરું પૂજન તેમની આજ્ઞાનું પાલન વિલંબ વગર કરવામાં જ સમાયેલું છે, જે તમે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે તેથી તેઓ નારાજ થાય છે. પ વધલ જાને કોઈ વિચાર કદિ તમને પસંદ ન પણ પડે; છતાં તેમના વિચારમાં પરિણામે તમારૂં હિત જ સમાયેલું હેવાથી તેને અનુસરવું-સદા અનુસરવુ એજ તમારે માટે હિતાવહ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92