Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
૩૦
રાચ-રચીલાં. ~~ ~ ~~~~~~
-
~
~
રાચ-રચીલાં.
કુમારિકાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેણે ઘરનું રાચરાચીલું, સર–સામાન, વાસણ-કૂસણુ અને ગાદલાં-ગોદડાંની
પ્રથમ નોંધ કરી રાખવી અને પછી તે સર્વ તપાસતાં રહેવું. ૨. ઘરમાં ફરનીચર કે બીજે સરસામાન હોય તેને ધૂળ ન લાગે
અથવા મેલે ન થાય તેટલા માટે તેને દરરોજ સાફ કરતા રહેવું જોઈએ, જરૂર કરતાં વધારે સામાન ઘરમાં
ભારો ચગ્ય ન ગણાય. ૩. ગાદલાં અને ગોદડાં બગડે નહિ, મેલાં થવા પામે નહિ,
અથવા ઉંદર કાપી ખાય નહિ તેની પૂરી સાવચેતી રાખવી, તેને વ્યવસ્થાપૂર્વક ઉંચી જગ્યાએ મૂકવાં અને અઠવાડીએ કે પખવાડીયે તડકામાં તપાવવાં એ ઠીક ગણાય.
૪. તમારાં ઘરનાં વાસણ-કુસણ ચળક્તાં રાખશે, એટલું જ
નહિ પણ તેને મેગ્યસ્થાને બરાબર ગોઠવશે, તેને કલઈ
કરાવવાની જરૂર હોય તે તુરત કરાવી લેશે. ૫. સરસામાન પુષ્કળ હોય પણ જે સર્વને ચેમ્ય સ્થળે
ગોઠવવામાં આવ્યું ન હોય તે તે શોભા આપતું નથી, ને ઉટે ઉપાધિરૂપ થઈ પડે છે. માટે તેને પહેલી તકે ગોઠવશે, એમ કરવાથી ગૃહમંદિરની શોભા અને તમારી સુઘડતા તરી આવશે. –
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com