Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
સાર-સંભાળ.
સાર-સંભાળ.
કુમારિકાએ કુટુંબના દુઃખ ભોગવતા સંબંધી જનોને દીલાસાથી કે શક્તિ મુજબની સહાયથી સાંત્વન આપવું ઘટે છે, એટલું જ નહિ પણ બની શકે તે કામ ધંધા વગરના
થઈ પડેલાઓને કામ મળે તેવી તજવીજ પણ કરી આપવી. ૨ પિતાનાં ઘરમાં દાસ-દાસી, નેકર-ચાકર, કે ગાય-ભેંસ
વિગેરે પિતાનાં આશ્રિત વર્ગની પણ સંભાળ લેવાની ફરજ
ચૂકવી જોઈએ નહિ. ૩ પિતાના આડોશી-પાડેશી વર્ગમાં કઈ માંદુ થઈ ગયું
હોય તે તેમની ખર–ખબર લેવાનું ધ્યાનમાં રાખવું, એટલું જ નહિ પણ તેમને માટે દવા વગેરે લાવી આપવા રૂપ સહાયતા કરવા ચૂકવું નહિ પિતાનાં સગાં-રનેહિવર્ગમાં કે કુટુંબી જનેમાં કોઈ માંદા થઈ ગયેલ હોય તે તેમની અવારનવાર ખબર લેતા રહેવાનું જરા પણ વિસરવું નહિ, અનેક કર્તવ્યમાંનું તે એક અગ
ત્યનું કર્તવ્ય છે. ૫ પિતાનાં કપડાં લત્તાની, દર-દાગીનાની, પેટી-પટારાની કે પુસ્તક વગેરેની સાર-સંભાળ અઠવાડીયે કે પખવાડીયે
જરૂર લેતા રહેવું, તેમ નહિ કરતાં રહેવાથી તેમાં ઉદ્ધઈ "વિગેરે પસી જઈ તેની પાયમાલી કરી મૂકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com