Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 80
________________ આર્યસ્ત્રીઓના ધર્મો. ૭ ડી, ધી અને શ્રી સ્વરૂપ છે, અર્થાત્ બુદ્ધિ અને શક્તિના ખરેખર અવતારરૂપ છે. મનુભગવાનું કહી ગયા છે કે:यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। જે દેશ સ્ત્રી સન્માન જાળવે છે તે દેશમાં મનુષ્યો તે ઠીક, પણ દેવતાઓ સુદ્ધાં કીડા કરે છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે – खियो हि नाम खन्वेताः निसर्गादेव पण्डिताः । સ્ત્રી માત્ર સ્વભાવથી જ ચાલાક હોય છે.' પ્લેને, જ્યારે તમારાં યશગાન ગાનારાં ઉપરનાં તેમજ બીજાં અનેક વિદ્વન્માન્ય પ્રમાણે શાસ્ત્રોમાંથી મળી આવે છે, ત્યારે આજના કેટલાક નિરક્ષર, પક્ષપાતી અને સ્વાર્થસાધુ પુરૂષોએ જ ચડતી પડતીનાકમે થવા પામેલી તમારી નિર્બળતા યા અજ્ઞાનતાને લાભ લઈને હાલની તમારી ગુલામી દશાનું ચિત્ર દોર્યું છે! अनृतं साहसं माया मूर्खत्वमतिलोमता स्त्रीणां दोषाःस्वभावजाः એમ પણ કહીને પુરૂષે જાણે પોતે ગુણના ભંડાર હોવાને દાવો કરીને ઉપલા લેકમાં વર્ણવેલા દેની પણ તમારી ઉપર નવાજેશ કરવા ચૂક્યા નથી ! પ્લેને, આ અસમાનતાનું ઝેરી તત્વ નાબુદ કરવાને એકજ માર્ગ છે અને તે એ છે કે “તમે બળવાન થાઓ.”બુદ્ધિને ગિરો મૂકી આવેલા પુરૂષે [કે નપુંસકે] ની બુદ્ધિને કેકાણે લાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92