Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 326
________________ ઊભી સેરઠને સંઘવી શ્રેષ્ઠી લીલાધર પારેખ શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોના સંઘે કાઢનાર અનેક નીકળ્યા છે, કિન્તુ ઊભી સેરઠને સંઘ કાઢનાર તે વિરલા જ છે ઊભી સેરઠને એટલે સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેતે સંઘ. આ સંઘ કાઢનારાઓની પ્રથમ હરોળમાં લીલાધર શાહ બિરાજે છે. “લીલાધર સંઘવીને રાસ” માં કવિ સૌભાગ્યસાગરજી એમને “ઊભી સેરઠને સંઘવી–શિરોમણિ” કહીને ખૂબ ખૂબ બિરદાવે છે તે યોગ્ય જ છે. એમના સુપુત્રોએ શ્રા ગોડીજી, આબૂ વગેરેને સંઘ કાઢીને ચરિત્રનાયકના પરિવારની ધાર્મિક કારકિર્દીમાં નવું છેગું ઊમેર્યું. અંચલગચ્છની તવારીખમાં આ સંઘને શકવતિ ઘટનારૂપે નવાજી શકાય. મૂળ તેઓ પાટણના વતની. ભટ્ટ-ગ્રન્થમાં તેમને એશવાળ વંશીય, વડેરા ગોત્રીય કહ્યા છે. કુટુંબ-પરંપરાને વ્યવસાય ઝવેરાતને એટલે પારેખ એડકથી ઓળખાયા. પાટણની ઉતરતી અને અમદાવાદની ચડતી કળા જોઈને એમના કુટુંબે પાટણ છેડીને વ્યવસાયાર્થે અમદાવાદમાં કાયમી વસવાટ કર્યો. ભટ્ટ-ગ્રન્થોમાં એમના વંશના આદ્ય પુરુષ વિશે વિસ્તારથી ઉલ્લેખ છે. મૂળ તેઓ પરમારવંશીય ક્ષત્રિય. એમના પૂર્વજ રાવ સેમકરણ ભિન્નમાલના રાજવી હતા. વિ. સં. ૧૦૦૭ માં અંચલગચ્છની વલ્લભી શાખાના આચાર્યપ્રવર જયપ્રભસૂરિએ તેમને પ્રતિબંધીને જેનધમ કરેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406