Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 346
________________ શેઠ નરસી નાથા [ પ નહિ, કેાઈની એળખાણ નહિ. વળી પેાતે અભણ. આવા વિશિષ્ટ સંજોગેામાં કરવું શું? એ જ મુખ્ય પ્રશ્ન હતા. પરંતુ ચકેર ખાળક બે-ત્રણ દિવસમાં જ એનેા જવામ ખાળી કાઢે છે. મુંબઇમાં એ અરસામાં નળની શરૂઆત થઈ ન હતી. કૂવાનુ' પાણી અધે વપરાતું. દૂરનાં મેદાનમાં થે।ડા મીઠા પાણીના કૂવાએ હતા. પરંતુ વસ્તીની સરખામણીમાં તે અપૂરતા હતા. આથી પાણીની ખેંચ અસહ્ય રહેતી. કૂવા ઉપર લેાકેા મધપૂડાની જેમ વીંટળાએલા રહે. મેડી રાત સુધી કે વહેલી સવારે એનું એ જ દૃશ્ય. લાક પાણી માટે ઉકળતા રહે: ઝગડા પણ થાય. મારામારીમાં પણ ઉતરવું પડે: કેટલીક વાર જીવલેણ હુäડા પણ થાય. આ બધુ સામાન્ય બની ગયું હતું. ગૂ ́ડાએ આ પરિસ્થિતિને પૂરે પૂરો લાભ ઉઠાવતા. એકલી સ્ત્રીને પજવવા કે લૂટી લેવામાં તેઓ ખાકી રાખતા નહિ. આવા સંજોગામાં નરસીશાએ મજૂરાને પાણી પાવાના વ્યવસાય ખેાળી કાઢ્યો. મૂડી વિનાના ધધા. વળી પરમાર્થનું કામ. દર પર શ્રમથી પસીના પાડતા મજૂરો માટે પાણીને પ્રશ્ન પ્રાણુ–પ્રશ્ન બની ગયા હતા. ત્યાં એક પણ મીઠા પાણીના કુવે નહાતા. પિતા નાથાશા અને નરસીશા ચારેક વર્ષ સુધી અંદર ઉપર સૌને પાણી પાતા રહ્યા. પૈસાનુ ચલણ જૂજ હાઇને મજૂરોનાં માથા ઉપરના બેાજમાંથી મુઠ્ઠીભર વસ્તુ તે મેળવતા. આવી રીતે દરરોજ ખાદ્ય ચીજો મળી રહેતી એટલે એમનુ' ગુજરાન ચાલતું. મીનું વ્યસન નહિ, તેમ જ મેાજશાખનુ નામ નહિ એટલે વરસ આખરે તેઓ થાડી બચત પણ કરી શકતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406