Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 371
________________ ૧૪ ] જ્ઞાતિ-મુકુટમણિ જવાનું થયેલું. તેમના શરીરને બાંધે એટલે જમ્બર કે તેઓ કેર્ટના ઉપલા મજલે ચડી શક્યા નહિ અંતે સેંયતળિયે એમના માટે ખાસ કેટ બેસાડવી પડેલી! તે વખતે માંડવી લત્તામાં રૂના વેપારીઓ પાસે લક્ષ્મીની રેલમછેલ હતી અને બે ઘડાની ગાડીઓ પણ એ લત્તામાં સારા પ્રમાણમાં નજરે પડતી. આવા શ્રીમતમાં શ્રી કેશવજી નાયક અગ્રપદે લેખાતા અને કરોડાધિપતિ ગણાતા. શેઠશ્રી કેશવજી નાયક પિતાના નેપિયન્સી રોડ ઉપર આવેલા બંગલામાંથી ચાર ઘેડાની ગાડીમાં માંડવી પર પોતાની દુક ને આવજા કરતા. ગાડીને કેચમેન સાઈસ અંગ્રેજ ટપાવાળ હતા. શેઠશ્રીના શરીરને બાંધે ઘણે મોટો હતો. લોકો તેમને જેવા રસ્તે ઊભા રહેતા. તેમણે નરશી નાથા સ્ટ્રીટ તથા ચિચબંદર રેડ (હવે કેશવજી નાયક રેડ) ના ત્રિભેટા પર રૂા. ૨૩૦૦૦) જેટલી સારી રકમ ખરચીને પાણીને ફુવારો તથા હવાડે બંધાવ્યાં અને મ્યુનિસિપાલિટીને સુપ્રત કર્યા.” “કુવારાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું તે દિવસે (તા. ૮-૧-૧૮૭૬) કચ્છ, કાઠિયાવાડના રાજા મહારાજાઓ, મુંબઈના ગવર્નર (વુડ હાઉસ), યુરોપિયન વેપારીઓ તથા મુંબઈના તમામ આગેવાન વેપારીઓ અને સજ્જનેની ખૂબ ગીરદી જામી હતી. પરિણાઓને બેસવા ફુવારાથી લઈ મજીદના પૂલ સુધી શમિયાણે બાંધવામાં આવ્યું હતું, અને તેને ખુબ શણગારવામાં આવ્યો હતો.” (“જૂનું મુંબઈ') ચીન ખાતેની પિઢીના પ્રતિનિધિ બેસતા વર્ષે આશિર્વાદ લેવા આવેલા ત્યારે કેશવજી શેઠે તેમને “અચો! પીરભાઈ શેઠ અચે !!” એમ ઉદ્ગારીને સત્કારેલા. પીરભાઈને “શેઠ” સંબોધનથી મશ્કરી જેવું લાગેલું, પણ શેઠે દિલ ખોલીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ચી ખાતેની પાસે તેમને ભાઈને છે

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406