Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 387
________________ ૧૪ ] સાગર–ખેડુ સાહસવીર શ્રી શાંતિનાથપ્રભુ સમેત અનેક જિનબિંબેાની પ્રતિષ્ઠા થઇ. આ મહાત્સવ પ્રસ`ગે ગામધૂમાડો ખોંધ થયેા, તથા નવ ટકના જ્ઞાતિમેળે યાાયા–જેમાં સ્વજ્ઞાતિનાં ખાવન ગામેાના સ`ઘે ઉપસ્થિત રહેલા. આ યાદગાર પ્રસંગની ખુશાલીમાં શ્રેષ્ઠીત્રિપુટીએ છૂટે હાથે ધન ખરચ્યુ, પ્રત્યેક ઘરે બે કાંસાની થાળી, અઢીશેર સાકર અને બે કોરીની લહાણી કરી. તેમણે મુખ્ય જિનાલય ઉપરાંત વિશાળ ઉપાશ્રય, જ્ઞાનભંડાર, મહાજનવાડી, પાંજરાપાળ, ફૂલવાડી આદિ બંધાવ્યાં હતાં. આ બધાં કાર્યોમાં સ મળીને સેાળ લાખ કેરીના ખર્ચે થયેલેા. તેમાં આઠ લાખ કેરી વેલજી શેઠે, છ લાખ શિવજી શેઠે તથા એ લાખ કેશવજી શેઠે આપી. દશા ઓશવાળ જ્ઞાતિના પાંચ શેઠિયાએમાં ચરિત્રનાયકનુ સ્થાન પણ છે જ. કાઠારાની ઉક્ત ત્રિપુટી ઉપરાંત જ્ઞાતિ શિરોમણિ શેઠ નરશી નાથા અને શેઠ જીવરાજ રતનશી, જેમણે જખૌમાં “ રત્નબૂક ”નું નિર્માણ કરેલું—એ પાંચે મેાવડીઆએ પેાતાના પરાક્રમમળે જ્ઞાતિનુ, જૈનધમનું તથા સમસ્ત કચ્છનું ગૌરવ વધાર્યુ છે. જ્ઞાતિશિરામણના દેહાવસાન ખાદ્ય પણ એમની ગાદી” પ્રત્યેની ભક્તિ ચાલુ રહેતાં, શેઠ ભારમલ તેજશીએ નરશીશેઠે ચાલુ કરેલી પ્રણાલિકાએને જારી રાખી, જેમાં જ્ઞાતિકાટ મુખ્ય છે. ફરક એટલેા થયેા કે જ્ઞાતિશિરોમણિના દેહાવસાન બાદ સામૂહિક નેતાગીરી ઉપસી. એ જ્ઞાતિકા માં હવે તેમના મુખ્ય પ્રતિનિધિ શેઠ ભારમલ તેજસીની સાથે શેઠ વેલજી માલુ પણ અચૂક બેસતા અને જ્ઞાતિબંધુએના વર-વાંધાએ, ફરિયાદો વગેરેના નિકાલ કરતા. એમના ફે’સલે આખરી ગણાતા અને ઉભય પક્ષેાને સ્વીકાય ગણાતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406