Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩/નૈર-૧૮૨ થી ૮૫
• વિવેચન-૮૨ થી ૮૫ -
અહીં સંગ્રહણી ગાથા કહી - ત્રીશ, પચીશ, પંદર ઈત્યાદિ છે. ઘ:સપ્તમી પૃથ્વીમાં કાલ આદિ મહાનક અપ્રતિષ્ઠાન નરક છે. તે આ રીતે – પૂર્વમાં કાલ, પશ્ચિમમાં મહાકાલ, દક્ષિણમાં રૌરવ, ઉત્તરમાં મહારીસ્વ. રત્નપ્રભાથી તમારૂભા સુધી છ પૃથ્વીમાં પ્રત્યેકમાં બે પ્રકારના નરકાવાસો છે - આવલિકા પ્રવિષ્ટ, પ્રકીર્ણક રૂ. તેમાં રનપ્રભામાં તેર પ્રસ્તટ-ગૃહભૂમિ તુલ્ય છે. પહેલા પ્રસ્તટમાં પૂર્વાદિ ચારે દિશામાં પ્રત્યેકમાં ૪૯ નરકાવાસો છે. ચારે વિદિશામાં ૪૮-૪૮ છે. મધ્યમાં સીમાંત નામે નરકેજક છે. પહેલા પ્રસ્તમાં નરકાવાસોની આવલિકા પ્રવિટોની ૩૮૯ સંખ્યા છે, બાકી બાર પ્રસ્તામાં પ્રત્યેકમાં દિશા-વિદિશામાં એક-એક નરકાવાસ ઓછો થતાં આઠ-આઠ નરકાવાસ ઓછા જાણવા. સર્વસંખ્યા નાપભાના આવલિકા પ્રવિટ નરકાવાસોની ૪૪૩૩ છે અને બાકીના ૨૯,૫,૫૬૭ નરકાવાસ પ્રકીર્ણક રૂપ છે. કુલ 30 લાખ નકાવાસ છે.
શર્કરાપભામાં અગિયાર પ્રતટો છે. તેમાં પહેલા પ્રસ્તામાં ચારે દિશામાં ૩૬૩૬ આવલિકા પ્રવિષ્ટ નકાવાયો છે. વિદિશામાં ૩૫-૩૫, મધ્યમાં એક નરકેન્દ્રક છે. સર્વ સંધ્યા-૨૮૫ છે. બાકીના દશ પ્રસ્તામાં પ્રત્યેકમાં આઠ-આઠની હાનિ છે. • x • સર્વ સંખ્યા આવલિકાપવિષ્ટ નક-આવાસો-૨૬૫ છે, બાકીના-૨૪,૯૭,૩૫ પુષ્પાવકીર્ણકા છે. કુલ ૨૫-લાખ.
વાલુકાપભામાં નવ પ્રસ્તુત છે. પ્રથમ પ્રસ્તટમાં પ્રત્યેક દિશામાં આવલિકા પ્રવિષ્ટ નારકાવાસ ૫-૫, વિદિશામાં ૨૪-૨૪, મધ્યમાં એક નસ્કેન્દ્રક. સર્વ સંખ્યા૧૯9. બાકીના આઠ પ્રસ્તટમાં એક-એકમાં આઠ-આઠની હાનિ. સર્વસંખ્યા આવલિકાપવિટ નકાવાસની ૧૪૮૫, બાકીના પુષ્પાવકીર્ણ ૧૪,૯૮,૫૧૫ છે. કુલ પંદર લાખ છે.
પંકપભામાં સાત પ્રતટો છે. પહેલા પ્રસ્તટમાં પ્રત્યેક દિશામાં ૧૬-૧૬ આવલિકા પ્રવિટ નરકાવાસા, વિદિશામાં ૧૫-૧૫, મધ્યમાં એક નરકેન્દ્ર, સર્વ સંખ્યા-૧૫ છે. બાકીના છ પ્રસ્તટમાં પૂર્વવત આઠ-આઠની હાનિ. તેથી સર્વસંખ્યા તે આવલિકા પ્રવિટ નકાવાસની 90s છે, બાકીના પુષ્પાવકીર્ણ ૯,૯૯,૨૯૩, કુલ દશ લાખ.
ધૂમપ્રભામાં પાંચ પ્રતટ છે. પહેલાં પ્રતટમાં એકૈક દિશામાં નવ-નવ આવલિકા પ્રવિષ્ટ નરકાવાસો, વિદિશામાં આઠ-આઠ, મધ્યમાં એક નાકેન્દ્રક, સર્વ સંખ્યા ૬૯, બાકીના ચાર પ્રસ્તોમાં પૂર્વવતુ આઠ-આઠની હાનિ. સર્વસંખ્યા તે આવલિકા પ્રવિષ્ટ નરકાવાસની ૨૬૫, બાકીના પુષ્પાવકીર્ણાની ૨,૯૯,૭૩૫, સર્વ સંખ્યા ૩૦-લાખ.
તમ:પ્રભામાં ત્રણ પ્રdટ છે. પહેલા પ્રતટમાં પ્રત્યેક દિશામાં ચાર-ચાર આવલિકા પ્રવિટ નરકાવાસ છે. વિદિશામાં ત્રણ-ત્રણ, મધ્યમાં એક નઝેન્દ્રક, સર્વ સંખ્યા-૨૯, બાકીના બે પ્રdટમાં પ્રત્યેકમાં ક્રમચી આઠ-આઠની હાનિ છે. બધાં મળીને ૬૩
૫૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) આવલિકા પ્રવિષ્ટ નકાવાયો છે. બાકીના ૯૯,૯૩૨ પુષ્પાવકીર્ષક છે. કુલ ૯૯,૯૯૫.
સાતમી પૃથ્વીમાં કેવળ પાંચ નકાવાયો છે.
આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન રનપભા પૃથ્વી નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત, શુદ્ધ આકાશ છે, એ રીતે પ્રત્યેક પૃથ્વીમાં કહેવું.
• સૂત્ર-૮૬ :
ભગવાન ! આ રતનપભાવૃતીમાં ખકાંડ કેટલી જાડાઈવાળુ છે ? ગૌતમ ! ૧૬,ooo યોજન. ભગવન! આ રનપભા પૃથ્વીનો રનકાંડ કેટલી ઘડાઈનો છે ? ગૌતમ! ૧૦૦૦ યોજના રીતે સ્ટિકાંડ સુધી.
ભગવાન ! આ રતનાપભાનો પંકબહુલ કાંડ કેટલી જાડાઈનો છે ? ગૌતમ! ૮૪, ooo યોજન... ભગવાન ! આ રતનપભાનો અબદુલ કાંડ કેટલી જડાઈનો છે ? ગૌતમાં ૮૦,ooo... આ રતનપભાનો ઘનોદધિ કેટલી જાડાઈનો છે ? ગૌતમ! અસંખ્યાત હજાર યોજન. આ પ્રમાણે તેનુવાત અને અવકાશtતર પણ કહેવા.
ભગવન શકાપભાનો વનોદધિ કેટલી જાડાઈનો છે ? ગૌતમ! ર૦,ooo યોજન.. શર્કરાપભાનો ધનવાત કેટલી જાડાઈનો છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન એ રીતે તનવાત અને અવકાશાંતર પણ છે. શર્કરાપભા પૃતી માફક ચાવતું આધશખમી કહેવું.
• વિવેચન-૮૬ -
આ રત્નપ્રભા પૃથ્વી સંબંધી જે પ્રથમ ‘ખર’ નામે કાંડ, તે બાહલ્યથી કેટલો છે ? ગૌતમ ! ૧૬,૦૦૦ યોજન. રત્નપ્રભા પૃથ્વીનો ર7 નામે કાંડનું બાહલ્ય કેટલું છે? ગૌતમ! ૧૦૦૦ યોજન. - x -
આ પ્રમાણે પંબકુલ - અબદુલ કાંડ સૂત્ર પણ કહેવા. પંકબહુલકાંડ ૮૪,000 યોજન બાહરાવી છે, અyબહુલકાંડ ૮૦,000 યોજન છે. રતનપભાના બાહાની સર્વસંખ્યા ૧,૮૦,૦૦૦ છે. તેની નીચે ધનોદધિ ૨૦,ooo યોજન બાહલ્ય છે, તેની નીચે ઘનવાત અસંખ્યાત હજાર યોજન બાહલ્ય છે. તેની નીચે અસંખ્યાત હજાર યોજન તનુવાતનું બાહલ્ય છે. તેની નીચે તેટલું જ અવકાશાંતર બાહલ્ય છે.
• સૂત્ર-૮૭ -
ભગવાન ! આ રનપભા, જે ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્સ વાળી અને પ્રત-કાંડાર્દિરૂપે વિભકત આ રનપભા પૃથ્વીમાં વણથી કાળા-લીલા-લાલ-પીળાસફેદ, ગંધથી સુગંધ-દુર્ગધી, રસથી તિક્ત-સ્કુટુક-કષાય-અંબિલ-મધુર, થિી કર્કશ-મૃ૬-ગર-ધ-શીત-ઉણ-નિશ્ચ-રુક્ષ, સંસ્થાનથી પરિમંડલ-વૃત્ત-કમચતુરય : આયત સંસ્થાન પરિણત અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, અન્યોન્યાવગાઢ. અન્યોન્ય નેહ પ્રતિબદ્ધ, અન્યોન્ય સંબદ્ધ છે? હા, છે.
ભગવાન ! આ રતનપભાના બરકાંડના ૧૬,000 યોજન બાહલ્યવાળા