Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૮૬
૩નૈર-૨/૧૦૬,૧૦૭ ઉત્કૃષ્ટી */૧૦ આઠમામાં ઉત્કૃષ્ટ પI૧૦ નવમામાં ઉત્કૃષ્ટ ૬/૧૦, દશમામાં ઉત્કૃષ્ટ સાત દશાંશ, અગીયારમામાં ઉત્કૃષ્ટ ‘/૧, બારમામાં ઉત્કૃષ્ટ ૧૦ તેરમામાં ઉત્કૃષ્ટ એક સાગરોપમ પૂર્ણ.
શર્કરાપભાના પહેલાં પ્રસ્તટમાં જઘન્યા એક સાગરોપમ, ઉત્કૃષ્ટી એક સાગરોપમ અને ૨૧૧ સાગરોપમ છે. પ્રત્યેકની જઘન્ય સ્થિતિ પૂર્વ-પૂર્વ«l મુજબ સવજ જાણવી.) બીજા પ્રસ્તામાં એક પૂણક છ અગિયારશ સાગરોપમ, ચોથા પ્રતટમાં ઉત્કટી એક ૫ણક આઠ અગિયારાંશ સાગરોપમ. પાંચમા સ્વરાટમાં ઉત્કૃષ્ટ એક પૂણાંક દશ અગિયારશ સાગરોપમ. છઠ્ઠામાં ઉત્કૃષ્ટી બે પૂણક એક અગીયારાંશ સાગરોપમ, સાતમામાં ઉત્કૃષ્ટી બે પૂણક ત્રણ અગિયારાંશ સાગરોપમ, આઠમામાં ઉત્કૃષ્ટી બે પૂણક પાંચ અગિયારાંશ સાગરોપમ, નવમામાં ઉત્કૃષ્ટી બે પૂર્ણાંક સાત અગિયારાંશ સાગરોપમ, દશમામાં ઉત્કૃષ્ટી બે પૂણકિ નવ અગિયારાંશ સાગરોપમ, અગિયારમાં પ્રતટમાં ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ સાગરોપમ છે.
વાલુકાપભામાં પહેલા પ્રસ્તટમાં જઘન્યા સ્થિતિ ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ સાગરોપમ અને ચાર નવમાંશ [3-XIઈ સાગરોપમ છે. [પછી પછીની જઘચણિતિ પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ મુજબ જાણવી.] બીજા પ્રતટમાં ઉત્કૃષ્ટી સ્થિતિ 3-<le સાગરોપમ છે. બીજામાં ઉત્કૃષ્ટી સ્થિતિ ૪-૩/૯ સાગરોપમ છે. ચોથામાં ઉત્કૃષ્ટી સ્થિતિ ૪-le સાગરોપમ છે. પાંચમામાં ઉત્કૃષ્ટી પ-૯ સાગરોપમ છે. છઠ્ઠામાં ઉત્કૃષ્ટી ૫-૬/૯ સાગરોપમ છે. સાતમામાં ઉત્કૃષ્ટી ૬-૯ સાગરોપમ. આઠમામાં ઉત્કૃષ્ટી ૬-૫ સાગરોપમ, નવમા પ્રસ્તામાં ઉત્કૃષ્ટ સ્થિતિ પરિપૂર્ણ સાત સાગરોપમ છે. અતુિ અહીં ત્રણ સાગરોપમમાં પ્રતિ પ્રસ્તટે ક્રમચી ચાર સાગરોપમના નવ ભાગ Iિઈ વઘાસ્વાથી યચોક્ત પરિમાણ આવે છે.
પંકપ્રભામાં પહેલા પ્રસ્તટમાં જઘન્યા સ્થિતિ સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટી સાત સાગરોપમ અને ત્રણ સાગરોપમના સાત ભાગ [-2] છે. બીજામાં ઉત્કૃષ્ટી -5/9 સાગરોપમ. ત્રીજામાં ઉત્કૃષ્ટી ૮- સાગરોપમ, ચોથામાં ઉત્કૃષ્ટ ૮-"/ સાગરોપમ. પાંચમામાં ઉત્કૃષ્ટી ૯-૧/૩ સાગરોપમ. છઠ્ઠામાં ઉત્કૃષ્ટ ૯- સાગરોપમ, સાતમાં પ્રસ્તટમાં ઉત્કૃષ્ટી સ્થિતિ પરિપૂર્ણ દશ સાગરોપમ છે. અહીં પણ સાત સાગરોપમમાં 3 સાગરોપમ પ્રત્યેક પ્રતટમાં વધારતા યથોત પરિમાણ આવે છે.
ધુમપ્રભાના પહેલાં પ્રતટમાં જઘન્યા સ્થિતિ દશ સાગરોપમ, ઉત્કૃષ્ટી સ્થિતિ ૧૧-૨, સાગરોપમ છે. બીજામાં ઉત્કૃષ્ટ ૧૨-૫ સાગરોપમ, બીજામાં ઉત્કૃષ્ટ ૧૪" સાગરોપમ, ચોથામાં ઉત્કૃષ્ટ - ૧૫-૫ સાગરોપમ, પાંચમાં પ્રસ્તટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૩-સાગરોપમ છે. અહીં પણ દશ સાગરોપમની ઉપર પ્રત્યેક પ્રસ્તટમાં ક્રમથી ૧-૫ સાગરોપમ વધારતા આ પ્રમાણ આવે.
તમપ્રભામાં પહેલા પ્રસ્તટમાં જઘન્યા સ્થિતિ-૧૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) ૨, સાગરોપમ છે, બીજામાં ઉત્કૃષ્ટી ૨૦-૧/૩ સાગરોપમ છે. ત્રીજામાં ઉત્કૃષ્ટી ૨૨સાગરોપમ છે. અહીં તાત્પર્ય આ છે - ૧૩ સાગરોપમની ઉપર પ્રતિ પ્રસ્તટે ક્રમથી ૧૩ ભાગ વધારતા યથોા પરિમાણ થાય છે.
સાતમી પૃથ્વીમાં એક જ પ્રસ્ત હોય છે.
તૈરયિકોનું ઉદ્વર્તન હવે કહે છે - રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો અનંતર ઉદ્વર્તીને ક્યાં જાય છે ? જેમ પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યું છે, તેમ તમતમાં સુધી જાણવું. સોપાર્થ આ પ્રમાણે - રતાપભાથી તમતમાના નૈયિકો અનંતર ઉદ્વર્તને નૈરયિક-દેવ-એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સંમૂર્ણિમ પંચેન્દ્રિય-અસંખ્યાત વષયુિ વજીને બાકીના તિર્યચ-મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. સાતમી પૃથ્વી નૈરયિકો ઉદ્વર્તીને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જ ઉપજે છે, બીજામાં નહીં. : - હવે નકોમાં સ્પર્શ સ્વરૂપ કહે છે -
• સૂત્ર-૧૦૮ થી ૧૧૬ -
(૧૦૮) ભગવન્! આ રતનપભા પૃથ્વી નૈરયિક કેવા પૃથ્વી અને અનુભવતા વિચારે છે ? ગૌતમ ! અનિષ્ટ પાવતુ અમણામ. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી જાણવું.
ભગવન્! આ રનપભા પૃથ્વી નૈરયિક કેવા જળ સ્પર્શ અનુભવતા વિચરે છે ? ગૌતમ ! અનિષ્ટ યાવતું આમણામ. એ રીતે આધસપ્તમી સુધી જાણવું ચાવતુ વનસ્પતિ સ્પર્શ સુધી કહેતું.
ભગવન! આ સભા પૃની, બીજી પૃથ્વી અપેક્ષાએ બાહમાં મોટી અને સવલતોમાં સૌથી નાની છે? હા, ગૌતમ! આ રનપભા પૃedી, બીજી પૃનીની અપેક્ષાએ યાવતું સૌથી નાની છે.
ભગવાન ! બીજી પૃથવી, બીજી કૃતીની અપેક્ષાથી યાવત્ સવતિથી સૌથી શુદ્ધ છે, આ આલાવાથી યાવત્ છઠ્ઠી પૃથ્વી અધઃસપ્તમી પૃથ્વીની અપેક્ષાએ સવતિથી સૌથી નાની છે.
[૧ee] ભગવન આ રતનપભાના નરકાવાસોના અંતવ પ્રદેશોમાં જે પૃથ્વી યાવતુ વનસ્પતિકાયિક જીવ છે, તે મહાકમ-મહાક્રિયાવાળ - મહાયdવાળા • મહાવેદનાવાળા છે શું ? હા, ગૌતમ! તેમ જ છે, આ પ્રમાણે અધસપ્તમી સુધી કહેવું.
[૧૧] ભગવનું આ નાભાના 30 લાખ નકાવાસોમાં એક એક નરકાવાસમાં બધાં પાણો, બધાં ભૂતો, બધાં જીવો, બધાં સત્વો પૃથવીકાયિક ચાવતુ વનસ્પતિકાયિકપણે અને નૈરવિકપણે પૂર્વે ઉત્પન્ન થયા છે શું ? હા, ગૌતમ ! અનેકવાર કે અનંતવાર, એ પ્રમાણે ચાવતું અધઃસપ્તમી પૃedી સુધી કહેવું. વિશેષ એ કે . જેને જેટલા નરકાવાસ છે, તેનો ઉલ્લેખ કરવો.
[ આ ઉદ્દેશામાં આટલા વિષયો પ્રતિપાદિત થયા]