Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ 9/-/9/39 સુવતાં-રુદન કરતા, ભૈવ-ભયંકર, સ્વ-શબ્દ. - X + X - - પ્રતિમાત-પ્રતિકૂળ વાયુ, આદિગ્ધ-વ્યાપ્ત, નભસ્તલ-આકાશ. પડુમમાણ-પટુત્વથી ઉપતાપકારી. - ૪ - x - દોષ-વેદનાદિ, દોષિતા-ઉત્પન્ન દોષવાળા કે દૂષિત. - X - X + Xx - પ્રસાર-પ્રસરણ, વિશૃંભિત-પ્રબલરૂપ. - x - ભીમભૈરવ-અતિ ભીષ્મ, ઉદ્ધાવમાન ૮૩ પ્રવર્હુમાન, ધગધગાયમાન-જાજ્વલ્યમાન. સ્પંદોદ્ધત - બળતા લાકડાનો પ્રબળ સ્પંદ. - ૪ - અંતકરણ-વિનાશકારી - જ્વાલા વડે આરોપિત-આચ્છાદન કરાયેલ, નિરુદ્ધવિવક્ષિત દિશામાં જતા રોકેલ અને ધૂમજનિત અંધકારથી ડરેલ. આત્મપાલ-આત્માને જ પાળે છે તે અથવા આતપાલોકેન અર્થાત્ અગ્નિના તાપદર્શનથી - ૪ - ૪ - આભોગ-વિસ્તાર, બધી દિશામાં જેના દીપ્ત નયન ભમે છે તે. વેગથી મહામેઘ માફક વાયુ વડે ઉદિત મહારૂપ, કઈ રીતે ? તે કહે છે – જે દિશામાંથી તે થયો, તે-તારા વડે, પૂર્વે, દવાગ્નિથી ભયભીત હૃદય વડે તૃણાદિને દૂર કરાયા. તેનો જ પ્રદેશ-મૂલાદિ અવયવ અને વૃક્ષો જેમાંથી, તે અગત તૃણપ્રદેશ વૃક્ષ. વૃક્ષોદેશ-વૃક્ષપ્રધાન ભૂમિનો એક દેશ કે રુક્ષદેશ. - ૪ - ૪ - આ એક ગમ પાઠ જાણવો. . વળી તદ્ તુમ મેદા! અન્નવા વાડું ઈત્યાદિ જે છે તે બીજો ગમ-પાઠ જાણવો. - ૪ - ૪ - તેમાં વૃક-વરુ, દ્વીપિક-ચિત્તો, અચ્છ-છિ, પરાસર-શભ, કોલશૂકર, કોકંતિક-લોમટક. ચિલ્લલક-વન્ય જીવ વિશેષ. અગ્નિભયવિદ્યુત-અગ્નિના ભાથી અભિભૂત. બિલધર્મ-બિલ આચાર, જેમ એકત્ર બિલમાં, જેમાં મર્કટાદિ સમાય છે, તે રીતે રહ્યા. અંતરંસિ - તે અંતરમાં, પગ મૂકવાના પૂર્વના સમયમાં. પ્રાણાનુકંપા આદિ ચાર પદ દચાના પ્રકર્ષના પ્રતિપાદનાર્થે છે. નિધ્રુિમ્ - નિષ્ઠાને પામેલ. સ્વકાર્ય કરેલ. ઉપશાંત-જ્વાલાના શાંત થવાથી, મુર્મુરાદિના અભાવે અંગારાનું બુઝાવું. જીર્ણ-શિથિલ અને કડચલીપ્રધાન જે ત્વચા. ગન્ધામ - શરીર બળ ઘટી જ્વાચી. વત્ત - અવખંભ વર્જિતત્વથી, અપરાક્ર્મ - નિષ્પાદિત સ્વફળ અભિમાન વિશેષરહિતત્વથી. ઠાણુખંડ-ઉંચા સ્થાને સ્તંભન કરાયેલ ગાત્ર. પ્રાભા-કિંચિત્ નમેલ ખંડ. » X - • સૂત્ર-૩૮ : ત્યારપછી હે મેઘ ! તું અનુક્રમે ગર્ભવાસથી બહાર આવ્યો, બાલ્યભાવથી મુક્ત થઈને યૌવનને પ્રાપ્ત થઈને, મારી પાસે મુંડ થઈને ઘરથી નીકળી અણગારિત પ્રવ્રજ્યા લીધી. તો હે મેઘ! યાવત્ તું તિર્યંચયોનિ ભાવને પામ્યો હતો અને જ્યારે તેં સમ્યકત્વ રત્નને પ્રાપ્ત કરેલ ન હતું, ત્યારે તે પાણાનુકંપાથી યાવત્ અંતરમાં તારો પગ ઉંચે રાખ્યો પણ નીચે ન મૂક્યો, તો પછી હે મેઘ ! આ વિપુલ કુલમાં જન્મ પામ્યો, ઉપઘાત શરીર પ્રાપ્ત થયું, લબ્ધ પંચેન્દ્રિયોનું દમન કર્યું, એ રીતે ઉત્થાન, બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ સંયુક્તથી, મારી પાસે મુંડ થઈને, ઘરથી નીકળી દીક્ષા લીધી પછી, પહેલી અને છેલ્લી રાત્રિના સમયે શ્રમણ નિગ્રન્થ વાચનાર્થે યાવત્ ધર્માનુયોગના ચિંતનને માટે, ઉચ્ચાર-પ્રચવણને માટે આવતા-જતા હતા. ત્યારે તેમના હાથ-પગનો સ્પર્શ થયો યાવત્ રકણોથી જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ તારું શરીર ભરાઈ ગયું. તેને સમ્યક્ પ્રકારે સહેતો - ખમતો - તિતિક્ષતો કે અધ્યાસિત કરતો નથી ? ૮૪ ત્યારે તે મેઘ અણગાર, શ્રમણ ભગવંત મહાવીર પાસે આ વૃત્તાંત સાંભળી, સમજી, શુભ પરિણામ વડે, પ્રશસ્ત અધ્યવસાયથી, વિશુદ્ધયમાન થતી લેશ્યાથી, તદ્ આવરણીય કર્મના ક્ષયોપશમથી ઈહા-પોહ-માર્ગણ-વેષણા કરતા સંજ્ઞીપૂર્વ જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેનાથી પોતાના પૂર્વોક્ત વૃત્તાંતને સમ્યક્ પ્રકારે જાણ્યું. ત્યારે તે મેઘકુમાર, શ્રમણ ભગવંત મહાવીર વડે સ્મરણ કરાવાયેલ પૂર્વ જાતિસ્મરણથી બમણા સંવેગવાળા થયા. આનંદાશ્રુપૂર્ણ મુખ, હર્ષના વશથી મેઘધારાથી આહત કદંબપુષ્પ સમાન તેના રોમ વિકસિત થયા. તેણે ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું – હે ભગવન્ ! આજથી મારી બે આંખોને છોડીને શેષ સમરત શરીર શ્રમણ નિર્ગુન્થો માટે સમર્પિત કરું છું. એમ કહીને ફરી પણ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું ધર્મને કહો. હે ભગવન્ ! હું ઈચ્છુ છું કે આપ સ્વયં જ બીજી વખત મને વર્જિત કરો, સ્વયં જ મુંડિત કરો યાવત્ સ્વયં જ આચાર ગોચર યાત્રા મા વૃત્તિક ત્યારે ભગવંતે મેઘકુમારને સ્વયં જ તજિત કરી ચાવત્ યાત્રા માત્રા વૃત્તિક ધર્મને કહ્યો. હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે ચાલવું-ઉભવું-બેસવુંપડમાં બદલવા-ખાવું-બોલવું, ઉત્થાનથી ઉઠીને પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વોની સંયમ વડે સમ્યક્ સના કરવી. ત્યારે તે મેઘ, ભગવંત પાસે આવા પ્રકારનો ધાર્મિક ઉપદેશ સમ્યક્ રીતે સ્વીકારે છે, પછી તે રીતે ઉભે છે યાવત્ સંયમથી સંયમિત થાય છે. - - ત્યારે તે મેઘ, અણગાર થયા સિમિત આદિ અણગાર વર્ણન કહેવું. - - ત્યારે તે મેઘ અણગાર, ભગવંત મહાવીર પાસે રહીને તથાવિધ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧-અંગોને ભણ્યા, ભણીને ઘણાં જ ઉપવાસ-છટ્ઠ-અક્રમ-દશમ-બારા-માસ કે અર્ધમાસ ક્ષમણથી પોતાને આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. - ત્યારે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરના ગુણશીલ ચૈત્ય થકી નીકળીને બહારના જનપદોમાં વિહાર કરે છે. • વિવેચન-૩૮ - અહિનદ્ધસંમત્ત અપતિલબ્ધ-અસંજાત, અપ્રાપ્ત. - ૪ - દાંત-ઉપશમને પામેલ. - ૪ - પાઠાંતરથી નિરુપહત શરીર પ્રાપ્ત એવો લબ્ધ પંચેન્દ્રિય. ૰ ઉપલક્ષ્યમાન રૂપથી ઉત્થાનાદિ વડે સંયુક્ત એવો તે. તેમાં ઉત્થાન-ચેષ્ટા વિશેષ, બળ-શારીરિક, વીર્ય-જીવથી ઉત્પન્ન, પુરુષાકાર-અભિમાન વિશેષ, પરાક્રમ-તેજ સાધિત ફળ. નો ભય અભાવે સમ્યક્ સહેવું, ક્ષોભ અભાવે ખમવું, દૈન્યનું અવલંબન ન લઈ તિતિક્ષવું, અવિચલિતકાયપણે અધ્યાસિત કરવું અથવા આ પદો એકાર્થિક છે. મેઘ અણગારને જાતિસ્મરણ ઉત્પન્ન થતાં શું થયું ? પૂર્વોક્ત વસ્તુ સમ્યક્ જણાવા લાગી. સંસ્મારિત પૂર્વજાત્યોઃ - પૂર્વ જન્મ સંબંધી સરણ-ગમન. પાઠાંતરથી પૂર્વભવ યાદ આવ્યો. તથા પૂર્વ કાળની અપેક્ષાએ બમણો સંવેગ પામ્યો. આનંદાશ્રુથી મુખ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128