Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-/૧૨/૧૪૩,૪૪
૧૧
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ક અધ્યયન-૧૩-“દુર” ક.
- x - x - - - o Q ૧૩-માં અધ્યયનની વ્યાખ્યા. પૂર્વના સાથે આ સંબંધ છે • ત્યાં સંસર્ગથી ગુણોત્કર્ષ કહ્યો, અહીં ગુણાપકર્ષ કહે છે.
સૂઝ-૧૪૫
દીન બુકુમારની રાજ્યાભિષેક સામગ્રી લાવો. વાવ4 અભિષેક કર્યો, ચાવત દીક્ષા લીધી. પછી જિત5, ૧૧અંગ ભણી, ઘણાં વર્ષો દીu પાળી, માસિકી સંખના કરી સિદ્ધ થયા. પછી સુબુદ્ધિ ૧-અંગ ભણી, ઘણાં વર્ષો વાવત સિદ્ધ થયા.
હે જંબૂ! ભ• મહાવીરે ૧ર-માં જ્ઞાનનો અર્થ કહ્યો. • વિવેચન-૧૪૩,૧૪ -
બધું સુગમ છે. ફરિહોદ-પરિખા ઉદક, વૃત ખાઈનું જળ. • x - = આદિ, મેદ આદિનો પટલ-સમૂહ, પોઢેડ-મૃતકોનું વિલિન જેમ કે દ્વિપદ આદિના ક્લેવર, સપિિદ ક્લેવરને વિશેષથી કહે છે :- મૃત-જીવ વિમુક્ત માત્ર કુચિત-કંઈક દુર્ગધ. વિનોટ-ઉજૂનત્વાદિ વિકાર વતુ. કમિણું-કૃમિવત, વ્યાપા-સમળી આદિ દ્વારા ભઠ્ઠાણથી બીભત્સતાને પ્રાપ્ત દુરભિ ગંધ-વીવતર દુષ્ટ ગંધ. • x • પ્રયોગ-જીવા વ્યાપારથી, વિશ્રા-સ્વાભાવિક પરિણત-અવસ્થાંતરને પ્રાપ્ત. અંધ-પુદ્ગલના સંચયરૂપ
અસબભાવુભાવણા - રાસ ભાવોની - વસ્તુની કે વસ્તુ ધર્મોની જે ઉભાવનાઉોપણા, મિથ્યાવાભિનિવેશ-વિપર્યય અભિમાન વડે, વ્યગ્રાહી-વિવિઘવ અને આધિથી ગ્રહણ કરતો, વ્યુત્પાદય-અવ્યા મહિને વ્યુત્પન્ન કરતો સ0-વિધમાન, તસ્ય-dવરૂ૫, તથ્ય-સત્ય, અવિતથ. - X • અથવા આ શબ્દો એકાઈક છે. * * • Uત - પુદ્ગલોના શાપર-જાપર પરિણામ રૂપ અર્થ. ઉપાદાપયિતું-ગ્રહણ કરવાને માટે, અંતરાવણાઉ-પરિખા ઉદકના માર્ગમાં વર્તતી કુંભાના હાટમાંથી સર્જનારતુરંતની સખ. અ૭-નિર્મળ, પથ્ય-આરોગ્યકર, જાન્ય-પ્રધાન, તનુક-Gધુ, સંભારયતિસંકૃત કરે છે.
ઉપનય-મિથ્યાત્વ મોહિત મનથી પાપ પ્રયકત એવા વિગુણ પ્રાણી, પરિખોદક વત્ ઉત્તમ ગુરૂકૃપાથી ગુણી થાય છે.
ભગવાન ! જે શ્રમણ ભગવંતે બારમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો તેરમાં આધ્યાનનો શો અર્થ કહો છે ?
હે જંબૂ ! તે કાળે, તે સમયે રાજગૃહ, ગુણશીલ ચેત્ય હતું. ભગવત પધાયાં, પાર્ષદા નીકળી. ••• તે કાળે, તે સમયે સૌધર્મકલ્પમાં દરાવતુંસક વિમાનમાં સુધમસિભામાં, દુક સિંહાસને દુરદેવ કooo સામાજિક, ચાર અમહિલી, પપદા સહિતe “સૂયભિદેવ” માફક ચાવતું દિવ્ય ભોગ ભોગવતો વિચરતો હતો. આ સંપૂર્ણ જંબુદ્વીપને વિપુલ અવધિજ્ઞાન વડે રાતો-રાતો યાવત્ સૂયભદેવ"ની માફક નૃત્યવિધિ દેખાડીને પાછો ગયો.
ભગવન / ઓમ મંત્રીને ભગવાન ગૌતમે, શ્રમણ ભગવત મહાવીરને વાંદી, નમીને કહ્યું - અહો ! ભગવન! દદેવ મહર્વિક આદિ છે, તો ભગવન તે દદુરદેવની તે દિવ્ય દેવદ્ધિ આદિ કયાં ગઈ? ગૌતમ / શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. (અહીં) કૂટાગારનું દેeld (ાણવું).
ભગવદ્ ! તે દદુરદેવે, તે દિવ્ય દેવદિ4 ક્યાંથી પ્રાપ્ત થાવ અભિરીનુખ કરી ? ગૌતમ ! જ જંબૂદ્વીપના ભરત માં રાગૃહમાં ગુણશીલ ત્ય હતું. શ્રેણિક રાજા હતો. તે જ રાજગૃહમાં નંદ મણિકાર શ્રેષ્ઠી રહેતો હતો, જે ઋદ્ધિમાન, તેજસ્વી આદિ હતો.
તે કાળે, તે સમયે, હે ગૌતમ ! હું આવ્યો, પર્વદા નીકળી, વેણિક રાજા નીકળ્યો, ત્યારે તે નંદ મણિયાર શ્રેષ્ઠીએ આ વૃત્તાંત ગણીને, સ્નાન કરી, પગે ચાલીને યાવતુ પશુપામે છે, નદૈ ધર્મ સાંભળ્યો, પાવક થયો. ત્યારે હું રાજગૃહથી નીકળી બહારના જનપદમાં વિચર્યો.
ત્યારે તે નંદ મક્ષિકારે અન્ય કોઈ દિને, સાધુના દર્શન-ઉપાસનાઅનુશાસન અને જિનવચનક્રવણના અભાવે સમ્યકત્વ પર્યાયિો ક્રમશઃ હીનહીન થતાં, મિશ્રાવ પ્રયયિોની કમશઃ વૃદ્ધિ પામતા-પામતા મિસ્ત્રાવ પ્રતિપn થઈ ગયો.
ત્યારે નંદ મક્ષિકાને કોઈ દિને ગ્રીષ્મકાલ સમયે, જેઠ માસમાં આમ ભકત સ્વીકાર્યો પછી પૌષધશાળામાં યાવત રહ્યો. ત્યારે નંદને અમ ભકતમાં પરિણવ હતો ત્યારે વસ્ત્ર, ભુખથી અભિભૂત થઈને આવો મનગd સંકલ્પ થયો • તે ઈશ્વર આદિ યાવતુ ધન્ય છે, જેમની રાજગૃહની બહાર ઘણી વાવ,
કરિણી યાવતુ સર પંકિતઓ છે. જ્યાં ઘwાં લોકો સ્નાન કરે છે, gણી પીએ છે, પાણી ભરે છે. તો મારે માટે ઉચિત છે કે આવતીકાલે, સૂર્ય ઉગ્યા પછી શ્રેણિક રાજાને પૂછીને રાજગૃહની બહાર ઈશાન દિશામાં વૈભાર પર્વતની
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ