Book Title: Adhyatma Parag Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ અધ્યાત્મ કણિકા જ્યમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે (૭) જ્ઞાયકભાવ શુભાશુભ ભાવરૂપે થયો નથી તેથી સમકિત થવાનો અવકાશ રહી ગયો છે. (૮) જ્ઞાયકભાવ શુભાશુભ ભાવરૂપે નહિ થયો હોવાથી તેને પકડાવામાં તને સહેલાઈ લાગશે. (૯) ત્રિકાળી ચીજ નજરે પડે તેને સમ્યગ્દર્શન પચવી શકે છે. સમ્યજ્ઞાન છે તે શુદ્ધાત્માનું પ્રકાશક છે, બધું જાણે છે. સમ્યક્રચારિત્ર દાહક છે, તે અશુદ્ધિને બાળે છે. (૧૦) જેમ દરિયામાં ભરતી આવે છે, તેમ સંતોને અતીન્દ્રિય આનંદની ભરતી પર્યાયમાં આવે છે. (૧૧) ભરતક્ષેત્રમાં ભગવાનના વિરહ પડ્યા. પણ જગતનાં ભાગ્ય કે ભગવાનની વાણી રહી ગઈ, જેણે Please inform us of any errors on rajesh.shah@totalise.co.ukPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65