Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates અધ્યાત્મ કણિકા] [ ૨૩ (૧૪) સસ્વરૂપને અભેદભાવે નમોનમઃ (૧૫) નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત થાય છે. (૧૬) સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; એ “પરમ દૈન્યત્વ” જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. (૧૭) શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે. (૧૮) લેવકો ન રહી કોર, ત્યાગી વેકો નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હે. (૧૯) શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે, શુદ્ધતામું થિર હૈ, અમૃત ધારા વરસે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65