________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
| [ ૨૯ (૪૬). આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, પરવસ્તુના ત્યાગી થવું.
(૪૭) ધ્યાનદશા ઉપર લક્ષ આપો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દો તો ઉપશમભાવ સહજ થશે.
(૪૮). સિદ્ધના સુખ સ્મૃતિમાં લાવો.
(૪૯) તારે દોષ તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.
( ૧૦ ) તેથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.
(૫૧) | દિગંબરનાં તીવ્ર વચનોને લઈને રહસ્ય કંઈક સમજી શકાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk